Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 419
________________ ભારતવર્ષ ] ૩૭ ૫૫૯ સમયાવધી સમજૂતિ – (૧) દરેક બનાવનું વર્ણન કયા પાને છે તે બતાવવા તેને આંક સાથે આવે છે. છૂટે આંક તે વાંચનના પૃષ્ઠસૂચક છે કૈસનો આંક તે ટીકાના પૃષ્ઠસૂચક છે. (૨) જ્યાં એક જ બનાવની બે સાલ જાણવામાં આવી છે ત્યાં વિશેષ માનનીય લાગી તે અહીં જણાવી છે, અને શંકાશીલ લાગી તે કસમાં જણાવી છે. (૩) જેની સાલ અંદાજી ગણીને માત્ર ગોઠવી દીધી છે તે માટે (?) આવી નીશાની મૂકી છે. . સ. પૂ. મ. સ. પૂ. બનેલ બનાવ તથા આ પુસ્તકમાં તેનું સ્થાન ૯મી સદી . બાવીસમા જૈન તીર્થકર શ્રી નેમનાથનેવારો તે વખતે ચાલતું હતુંઃ ૬૧ ૮૭૭ ૨૫૦ શ્રી પાર્શ્વનાથે પ્રરૂપણું આપવી શરૂ કરી. ૨૪૭ આઠમી સદી ... ૨૩મા તીર્થકર શ્રી પાર્શ્વનાથનો વારે ૬૧તે વખતે બે જ ધર્મ પ્રવર્તતા હતા. એક વૈદિક અને બીજે જૈન. ૬૦ છઠ્ઠી શતાબ્દિ .. બૌદ્ધધર્મને ઉદય થયો. ૬૦ ૫૮૩-૧ ૫૬-૫૪ કુમાર શ્રેણિક બેન્નાતટ નગરમાં ગોપાળ તરીકે ૧૮. ૫૮૭ શ્રેણિક મગધપતિ બન્યો ૩૧૮. ૫૯૮ શ્રી મહાવીરે દીક્ષા લીધી (૨૪૮). મહાવીરને દીક્ષા લીધે નવમું વર્ષ ૨૭૩. ૫૫૮ ૩૧ કરકંડનું ગાદીએ બેસી ચેદિવશની સ્થાપના ૨૭૩-૭૪,૩૪૫,(૫૬૩)(૫૫) કલિગપતિ બન્યો ઈ ૨૭૨, ૨૭૩, ૨૪૮, ૨૭૪, ૨૩૧. ૫૫૮થી ૫૩૭; ૩૧-૧૦ દિવંશનો વહીવટ, રાજ મેધવાહને સ્થાપના કરી ત્યારથી તેનું મરણ નીપજ્યું અને રાજા શ્રેણિકે કલિંગને મગધ સામ્રાજ્યમાં ભેળવી લીધું ત્યાંસુધી ૨૩૨, ૨૩૬, ૫૫૬ ૨૯ મહાવીરને જ્ઞાનપ્રાપ્તિ ૨૪૭ (૨૪૮), ૨૭૩, ૩૪૫: પાશ્વનાથના શાસનની સમાપ્તિ અને મહાવીરના શાસનની શરૂઆત ૨૪૭. ૫૭થી ૪૭૪; ૧૦થી મ.સ. ૪૭ દિવંશના બીજા વિભાગને વહિવટઃ રાજા ક્ષેમરાજે સ્વતંત્ર બની પુનરૂદ્ધાર કર્યો ત્યાંસુધીને ૨૩૨. ૫૦૦થી ૫૨૬; ૧૦થી ૧ અંગદેશ મગધના શાસનમાં હતો ૨૩૭. ૫૩૭ રાજા સુરથ ગાદીએ બેઠો ર૭૨. (દિવંશના બીજા વિભાગની શરૂઆત થઈ). ૫૨૭ મહાવીરનું નિર્વાણ ૨૩, ૩૦, ૨૭૧, ૨૭૨, ૨૭૪ઃ મહાવીરના સંવતનો આરંભ મ.સ. ૧૦૬, ૨૭૧ ૨૮૮ (૨૯૧), રાજા ચંડનું મૃત્યુ ૨૩, ૩૦. ૫૨૩ પંચમ આરાની આદિ (સમય બદલાતે ચાલ્યો). (૨૯૧, (૩૯). શ્રી બુદ્ધભગવાનનું પરિનિર્વાણ તેમના સંવતની શરૂઆત ૧૦૬. २० શ્રી જંબુસ્વામીને જ્ઞાનપ્રાપ્તિ ૩૧૫. ૪૯૪ ૩૪ પાટલિપુત્રની સ્થાપના (૩૧૮). ૪૯ર સુધી ૩૫ સુધી ત્રિકલિંગમાંના બે પ્રાંતિ–વંશ અને કલિંગ-કરકંડના જામાવલિંગપતિની હકુમતમાં હતા ૨૩૭. ૪૯૧-૮૨ ૩૬-૪૫ ઉદયા સિંહલદ્વીપસુધીની જમીન મગધ સામ્રાજ્યમાં આણી (૩૫૫). ૪૮. 6 ૫૦ ૫૦૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476