Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 423
________________ ભારતવર્ષ ]. સમયાવળી ૩૮૧ ૫૭ ૪૭૦ વિદિશાનું ઉજજડ બનવાપણું ૨૫. (તેની સ્થાપના ૫૭માં હોવાથી ૪૫૦ વર્ષની જાહેરજલાલી તેણે ભોગવી કહેવાય). શકારિ વિક્રમાદિત્ય અને શકનું યુદ્ધ; કારૂર મુકામે ૮૨. ૪૭. ४८. સાતકરણી રાજા અરિષ્ટકર્ણનું મૃત્યુ ૨૨-૪૧. ૨૫-૨૦ ૫૦૨-૫૭ પુલુમાવી શાલિવાહને, કારમદક રાજાને હરાવીને તેની પુત્રીને લગ્ન કર્યું ૨૧૨. ૪ ૫૨૩ ઈસુ ભગવાનને જન્મ ૧૦૬, ૧૧૨, ૧૧૩. ઈ. સ. ૧ ૫૨૭ ઇસ્વીસનની આદિ થઈ. ઈસ ભગવાનના જન્મ પછી ૩૫ વર્ષ. ૩-૪ ૫૩૦-૧ વિક્રમાદિત્યઃ વિક્રમરિહના રાજ્યની સમાપ્તિ ૧૯ઃ મરણ (૫૨) અને માધવાદિત્યનું ગાદીએ આવવું ૭, ૫૨. રાજા હાલ શાલિવાહનનું મરણ (૫૨). ૨૭થી ૫૭ ૫૫૪-૫૮૪ આચાર્ય શ્રી સ્વામીનો સમય ૫૧, પર. ૩૧ ૫૫૮ કડકસીઝ પહેલો ગાદીએ આવ્યો (૩૧થી ૭૧) ૧૩૫, ૧૪૦, ૨૨૩. (વિદ્વાનોના મતે ૪થી ૭૮; ૧૨૮). ૫૭૦ માધવાદિત્યનું મરણ અને ધર્માદિત્યનું ગાદીએ આવવું છે, પર. ૫૭૨ ઇન્ડોપાર્થિઅન શહેનશાહ ગેડફારને ઉત્તર હિંદમાંથી ગાદી ખાલી કરીને ઈરાનની ગાદીએ બેઠે ૪૨, ૫૦, ૧૩૨, ૧૪૦. ૫૭૬ ચ9ણ મહાક્ષત્રપનું મરણ ૧૮૬; રૂદ્રદામનને રાજ્યકાળ ૪૯થી ૭૨; ૧૮૬. ૫૮૦ ધર્માદિત્યનું મરણ અને માધવસેન; વિક્રમચરિત્રનું ગાદીએ આવવું છે, પર. ૫૮૭ તક્ષિલા વિષે જુઓ નીચે ૭૦ની સાલ. ૫૯૭ કુશાનોએ તક્ષશિલાનો નાશ કર્યો તેવી માન્યતા ૧૪૪; ઈકે ૬૦ની સાલ પણ કહી છે. ૫૯૮ કડકસીઝ પહેલાનું મરણ અને કડફસીઝ બીજાનું ગાદીએ આવવું ૧૩૫, ૧૪૦, ૧૪૧, (૧૩૫) ૧૪૪, ૨૨૩; કડફસીઝ બીજે (૭૮થી ૧૧૦; ૧૨૮ વિદ્વાનોના મતે). આપણુ મતે ૭૧થી ૧૦૩. ચિનાઈ ઓલાદના સરદારના વંશની સ્થાપના ગણી શકાય ૧૪૩. ખલત્સ ગામે વેમકડફસીઝના શિલાલેખમાં જે આંક છે તેના સંવતની આદિ. ૧૪૩. ૭૮ ? ૬૫ ?. ગર્દભીલવંશને અંત ૩. શક સંવતની સ્થાપના ૧૦૧, ૧૦૬; રાજા અઝીઝે તે સ્થાપ્યો નહતે ૧૦૦, શક સંવતની સ્થાપનાના સમય વિશે શંકા (૯૬), ૧૮૮. ૮° ૬૦૭ : વેમ અને ચિનાઈ સરદાર સાથેનું યુદ્ધ. ૧૪૪ વિક્રમચરિત્ર; માધવસેનનું મરણ ૭ (૪૪, ૩; ૫૪. ૬૨૨ તફિલાને નાશ, ૧૪૫. ઉપરમાં ૭૦ ની સાલ ઓ. ૧૦૩-૧૨૬ ૬૩૦-૬૫૩ કનિષ્ક પહેલ ૨૨૩, ૧૬૩, ૧૦૬, ૧૩૫ (૧૨થી ૧૬૦; ૧૨૮). ૧૦૩-૧૧૭ ૬૦૦-૬૪૪ મોતિક ક્ષત્રપનો શાસનકાળ ૨૨૩. ૧૦૩ ૬૩૦ ચકણ સંવતની આદિ થઈ છે એની સાબિતીની નોંધ ૧૦૨, ૧૩૧; કુશાન સંવતની સ્થાપના કનિષ્ક પહેલાએ કરી ૨૨૩; ચકણશકની સ્થાપના થઈ ૨૨૭; કથાન વંશી રાજાઓની સત્તા (૭૮, ૫૦, ૧૦૬, ૨૦૫, ૧૯૩, ૧૦૬, ૨૦૫, ૧૮૪)૧૦, ૧૦૧ ૬૩૩ સારનાથને શિલાલેખ (રાજા કનિષ્ક પહેલાન) ૨૨૩, ૬૦૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476