________________
૭૬ શકારિ વિક્રમાદિત્ય
[ અષ્ટમ ખંડ વિગતોથી અને દલીલેથી તે પુરવાર કરી બતાવવું નીના વિક્રમાદિત્યે આ (વિક્રમ) સંવત સ્થાપ્યો છે હતું. પણ તેમ કરવાને બદલે પિતાની કલ્પનામાં એવી દંતકથા ચાલે પણ છે છતાં આ શિલાલેખ સત્ય જેમ આવે તેમ ગોળા ગબડાબે જવા તે ઇતિહાસનું હવા સંભવ છે. વળી આ સંવતની સ્થાપનાનું મૂળ ચણતર ચણવામાં તે જરા પણ ઊચિત નહીંજ ગમે તે કરે, તોયે બીજી વસ્તુસ્થિતિ વિચારતાં અઝીઝ ગણાય. (૫) વળી હ્યુએ-શાંગ જે (બીજી બાબ- પહેલાનો સમય તે આ કાળે ઠરાવવાનું વ્યાજબી તેમાં–તેના ધર્મની મહત્વતા ગાવામાં–કદાચ અતિ- ગણાય છે. એટલે લેખક મહાશયના કહેવાને ભાવાર્થ ચોક્તિ કરે તે માની શકાય, પણ આમાં તે કાંઈ એ છે કે, (અ) જે વિક્રમ સંવતનો ઈ. સ. પૂ. ૫૮ની તેને સ્વાર્થ જેવું પણ નથી તેથી), તટસ્થ પુરૂષ આદિમાં પ્રારંભ થયો છે તેને પ્રવર્તક બાદશાહ પિતાના જ સમયની બનેલ હકીકતની તારીખમાં અઝીઝ પહેલો હતે (બ) વળી તક્ષિતામાંથી જે ફેરફાર કરે છે એમ કાંઈ પણ પુરાવો ટાંક્યા સિવાય શિલાલેખ સર જોન માર્શલ સાહેબને મળી આવ્યો છે જાહેર કરવું તે શું શોભાસ્પદ છે? ગમે તેમ છે, તે તેમના મતત્ય પ્રમાણે અઝીઝના સંવતના ૧૩૬ના પણ ફરગ્યુસન સાહેબના કથનની સત્યતા વિશે આંકનો છે. (ક) તથા શકારિ વિક્રમાદિત્યને તે આપણું મનમાં ઠીક છાપ પડતી નથી જ. સંવત ભલે ગણાતે આવે છે, છતાં બધી હકીકતનું
(૧૦) વળી એક પ્રમાણભૂત ગણાતા પુસ્તકમાં નિરીક્ષણ કરતાં, તેની સાથે અઝીઝ પહેલાના સમય લખેલું છે કે –“To Aziz I has been બરાબર મળતો આવે છે ખરો. attributed the foundation of Vikrama [ ટીપ્પણ-(૧) પ્રથમ તે અઝીઝ પહેલા અને Era, beginning in B. C. 58 and વિકમાદિત્ય તે બન્ને સમકાલિન જ નથી. હા, હજુ એટલું according to Sir John Marshall, an બનવા યોગ્ય છે કે, અઝીઝ પહેલાનું મરણ જ્યારે inscription discovered by him at થયું છે ત્યારે, કે ત્યાર પહેલા અથવા તે પછી થોડા Taxilla is actually dated in the year વર્ષે વિક્રમાદિત્ય ગાદીએ આવ્યો છે. એટલે કે 136 of Aziz. This inscription may well અઝીઝના મરણ સમયે વિક્રમાદિત્યની હૈયાતી તે be correct, in spite of the tradition આ પૃથ્વી ઉપર થઈ ચૂકી હતી, પણ રાજાપદે વિભૂthat this era was founded by king ષિત થયા હોય વા ન પણ થયો હોય. એટલે દરજે. Vikramaditya of Ujjain to commemo- બને સમસમી કહી શકાય. બાકી તો એકનું મરણ rate the defeat of the Sakas, and a 24a eflon for 242H1HİSLERY y el whatever may have been the origin છે એમ બનવા પામ્યું છે. તે પછી શું ઈ. સ. પૂ. ૫૮ માં of this era, the assignment of Aziz I અઝીઝનું મરણ થયું છે તેની યાદગીરીમાં તેણે પિતાના to this period is justified by other સંવતની સ્થાપના કરી હશે એમ માનવું? (૨) પ્રશ્ન considerations=ઈ. સ. પૂ. ૫૮માં શરૂ થ એ થાય છે કે અઝીઝને અને વિક્રમાદિત્યને અરસવિક્રમ સંવત, અઝીઝ પહેલાએ સ્થાપ્યાનું કહેવાયું છે પરસ એટલું બધું શું લાગતું વળગતું હતું, કે હેત તથા તશિલાને જે શિલાલેખ સર જૉન માલ સાહેબે ઉભરાઈ જતું હતું, કે અઝીઝ જેવા શહેનશાહ ઉઠીને શોધી કાઢયો છે તે અઝીઝના (એટલે અઝીઝ વિક્રમાદિત્યના નામને સંવત ચલાવે? અને તેમાં પણ સંવતના) ૧૩૬મા વર્ષમાં લખાય છે એમ પિતાનું ખૂબી એ છે કે, જે બનાવ ભવિષ્યમાં બનવાને છે કથન છે. શક લેકાના પરાજયની યાદગીરીમાં ઉછે. (કારણકે અઝીઝના મરણ બાદ જ વિક્રમાદિત્ય
(પ) કે, હિ. ઇં. ૧, પૃ. ૫૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com