________________
હાથીગુફાના લેખના
[ દશમ ખંડ હદ વટાવતાં પ્રથમ ચેલા રાજાને, તે બાદ પલ્લવપતિને હકીકત વિસ્તારપૂર્વક આગળ લખવાની છે એટલે અને તે બાદ પાંડયાની હકુમતને પ્રદેશ આવે છે. અત્રે નાહક ન રોકાતાં આગળ વધીશું. એટલે આઠમા વર્ષે પ્રથમ તે, પંકિત આઠમીમાં કાત- (મા) ભારતવર્ષમાં પ્રસ્થાન કર્યું-મૂળમાં જાણવા રાવ્યા પ્રમાણે પેલા ગરથગિરિ–અને રાજગૃહ તેડ- શબ્દ છે. અત્યારે કોઈ બીજો અર્થ કલ્પનામાં બેસતા યાનો બનાવ રાજા ખારવેલના હાથે બનવા પામ્યો. નથી. એટલે વિવેચન કરવું બંધ કરીશું. કદાચ તેમનો તથા તે બાદ દક્ષિણમાં આગળ વિશેષ જવાની તેણે હેતુ દક્ષિણ ભારતવર્ષ તરફ દિગ્વિજય કરવા તે અગ્રેકુચ કરવા માંડી. આ સમાચાર પેલા લુંટારા પાંડુવાસ સર થયો હતે એમ કહેવાનું થતું હોય. વનરાજને કાને પહોંચ્યા એટલે તેણે મદુરાથી ઉત્તરમાં (૬) દંડ, સંધિ, સામ પ્રધાન ઇત્યાદિ એમાં કઈ પ્રયાણ કરવાની જે તૈયારી કરી રાખી હતી તે ખાસ નોંધ નીકળતી નથી. પણ સંભવિત છે કે, માંડીવાળી પાછા હઠી ગયો. આખીયે આઠમી પંક્તિમાં દંડ, સંધિ, સામ અને ભેદરૂપે રાજનીતિના જે ચાર કેતરાયલ બનાવને ઇતિહાસ આ પ્રમાણે સમજવાનો પ્રકાર ગણાય છે તેમાંના પ્રથમના ત્રણ ભેદે તે સમયે છે. તેને ઉત્તરહિંદના મથુરા કે ડિમિટ્રીઅસ સાથે અસ્તિત્વ ધરાવતા હતા, જ્યારે એ પ્રકાર, ભેદ સંબંધ જ નથી.
પડાવી રાજય કરવાને, જે ગણાય છે તે રાજા ખારવેલ(૯) તે બાદ આઠમી લીટીના છે. જે પલ્લવ ના સમય બાદ અમલમાં આવેલ દેખાય છે. આ શબ્દ છે તથા નવમી પંકિતમાં જે અનેક પ્રકારનાં પ્રકારની નીતિ પં. ચાકણે અમલમાં મૂક્યાનું કહેવાય દાન કર્યા ને ઉલ્લેખ છે તેને અર્થ એમ કરવાને છે છે એટલે ખારવેલને સમય ૫. ચાણક્ય અને ચંદ્રગુપ્ત કે, તે આખું વર્ષ પલ્લવરાજાની સાથેના યુદ્ધમાં તેને મૈર્યની પૂર્વેને સાબિત થયો કહેવાય. પસાર કરવું પડયું હતું અને અંતે તેમાં વિજય મેળ. (૧૧) અગિયારમા વર્ષે ખરાબ રાજાએ બનાવવિીને તેની ખુશાલીમાં વિવિધ પ્રકારનાં દાન કર્યા રાવેલ મડીને મોટા ગધેડાઓના હળ વડે ખોદાવી હતા; તથા પિતે જૈનધમાં હોવાથી તે પ્રદેશમાં નાંખે–એક તેર વર્ષના તમરના દેહ સંધાતને તેડી રાજભવનરૂ૫, મોટા રાજમહેલને પણ ઝાંખપ ૫મા નાંખ્યો. તે એક મે મહાવિજય નામે–અહંતનું જીનાલય- (મા) આમાં ખરાબ રાજા કેરું તેને પ્રાસાદ બંધાવ્યો હતો. જે હકીકત દશમી પંકિતમાં કાંઈ પત્તો લાગતો નથી. એક લેખકે પિતાના તેણે સ્વયે જાહેર કરી બતાવી છે.
વિચાર એમ દર્શાવ્યા છે કે, ખરાબ શબ્દને બદલે અહંતને પ્રાસાદ બનાવ્યો છે તે શબ્દજ સૂચવે માલ રાના Ava king or the king Ava છે કે તે જેનધમ હતા.
જોઈએ તેથી તેને અર્થ કરતાં કહે છે કે, He (૧૦) દશમી પંક્તિ-મહાવિજય પ્રાસાદ આડ- (Bharvel) raises to the ground (ploત્રીસ લાખ રૂપિયા વડે બનાવરાવ્યો તથા ભારતવર્ષમાં ugh down) with an ass-plough the પ્રસ્થાન કર્યું.
market town (Mandi) founded by (9) આમાં મહાવિજય પ્રાસાદ અને તેને બના- the Ava king=આવ રાજાએ બનાવેલ તે મંડ વતાં આડત્રીસ લાખ દ્રવ્યને કરવો પડેલ વ્યય છે. (મંડી=બજારને મોટા ગધેડાઓના હળ વડે તેણે
(૧) આને લગતું વિસ્તારપૂર્વક વિવેચન આગળ ઉપર મંડી ઉભી કરાવી હોય અને ત્યાં તેણે તથા તેના સાગ્રીતે મહાવિજય પ્રસાદને લગતા પારગ્રાફમાં આપ્યું છે તે જુઓ. લુંટમાં આણેલી વસ્તુનાં કયવિક્રય કરાતાં હોય.
(૭૨) કદાચ જે વનરાજનું વર્ણન ઉપરની પંક્તિ આઠમી. (૭૩) જુઓ જ. એ. બી. વી. સ. પુ. ૧૪ ૫. માં કર્યું છે તેણે મારાની આસપાસના કાઈ નગરમાં આ ૧૫૦ થી આગળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com