Book Title: Prachin Bharat Varsh Bhag 04
Author(s): Tribhuvandas Laherchand Shah
Publisher: Jain Shwetambar Conference

View full book text
Previous | Next

Page 390
________________ [ રામ ખંડ Mudukalinga (Mudu means three in the Telangu language) or Trikalingas . "whole country was a part of the Trikalinga ''. Trikalinga Kalinga, Kongad and Utkal=એવી શોધ કરવામાં આવી છે કે, ઇસવીની પૂર્વે લાખાકાળે કલિંગની પ્રજા બર્મામાં ગઈ હતી અને ત્યાં સંસ્થાન જમાવ્યું હતું, તેમાં ત્રણ " હાથીણુંકાના લેખ ઉપરથી સમજાયું છે કે, ૧૦૩ ની સાલમાં, તેના રાજ્યાભિષક થયાને પાંચમું વર્ષ ચાલતું હતું. વળી આ ક્માંક મહાવીર સંવતના જ છે એ પશુ આપણે ગત પરિચ્છેદે પુરવાર કરી ગયા છીએ. એટલે ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ હિસાબ કરતાં તેના રાજ્યાભિષેક પ્રાંતાના સમાવેશ થતા હેાવાથી તેને મુદુકલિંગ (તેલગુમ. સં ૯૮ (૧૦૩-૫=૯૮)=ઇ. સ. પૂ. ૪ર૯ માં થયા હતા એમ નિશ્ચયપૂર્વક હવે કહી શકાશે. વળી તેનું રાજ્ય ૩૬ વર્ષ ચાલ્યું હતું એમ જણાવાયું છૅ. અને જ્યારે રાજ્યાભિષેક થયેા ત્યારે તેની ઉમર ૨૫ વર્ષની” હતી એમ તેણે પાતે જ લેખમાં જણાવ્યું છે. તે તે ગણત્રીએ તેના જન્મ મ. સં. ૭૩=૪. સ. પૂ ૪૫૪ માં થયે। કહેવાય. યુવરાજપદ મ. સં. ૮૮ માં, રાજ્યાભિષેક મ. સં, ૯૮ માં અને મરણુ મ. સં, ૧૩૪ માં થયું ગણાશે. આ હકીકત પ્રસંગ ઉભા થતાં ઉપરમાં પૃ-૨૭૦ માં જણાવી તે દીધી છે, પરંતુ દરેક રાજકર્તાનાં આયુષ્ય તથા ઉમર વિગેરેની હકીકત જુદા જ પારિત્રામાં લખસમાવેશવાનું ધેારણુ અખત્યાર કરેલું હાવાથી તે પ્રમાણે અત્ર કરીને જણાવવું રહે છે. એટલે નીચે પ્રમાણે તેના સમયની સાલ ગઢવી શકાશે. ભાષામાં મુદ્દુ એટલે ત્રણ અર્થ થાય છે.) અથવા ત્રિકલિંગ કહેવાય છે. (એટલે) આખા (કલિંગને) દેશ તે ત્રિકલિંગના એક અંશ થયેા; ” ત્રિકલિંગ કલિંગ, ધ્રાંગદ અને ઉત્કલ કહેવાના ભાવાર્થ એમ સમજાય છે કે, *લિંગની જે મૂળ પ્રજા હતી તે ખર્માના કિનારે આવેલ દેશમાં જઇ વસી હતી (જેને હાલમાં સુવર્ણભૂમિ તરીકે ઓળખાવાય છે) તે પ્રાંતને પણુ ત્રિકલિંગના એક અંશ તરીકે ગણી શકાય તેમ છે. Ο (૮) “ભારતના પ્રાચીન રાજવંશ”ના લેખક મહાશયે તેના પુ. ૧. પૃ. ૩૭ માં સર કનિંગહામના મતના આધારે એમ જણાવ્યું છે કે, ત્રિકલિગના સમુહમાં ધનકટક, આંધ્ર અને કલિંગદેશના થતા હતા. બનાવ મ.સં ઈ.સ.પૂ. તેની ઉમર; કેટલાં વર્ષ સુધી ૪૫૪ ૪૩૯ ૧૫ ૪૨૯ ૨૫ ૧૩૪ ૩૯૩ ૬૧ ३४८ = (૩) ૪. એ. પુ. ૧ પૃ. ૩૫૦. (૪) નુ આ પ્રમાણે જુદા જુદા વિદ્વાનેએ ત્રિકલિંગનું સ્વરૂપ જુદું જુદું સમજાવ્યું છે. ક્રાણુ સત્ય અને ક્રાણુ અસત્ય, તે બતાવવાનું આપણે અહીં ઉદ્દેશ પશુ નથી તેમ અહીં તે વિષય પણ નથી. અત્ર તેા એટલું જ જણાવવાનું હતું કે, ત્રિકલિંગના સમુહમાં, અંગ, અંગ અને કલિગનેા સમાવેશ જે કરી ખતાવે છે તે યથેાચિત નથી. બાકી જુદા જુદા સમયે ત્રિકલિંગના અર્થ ભિન્ન ભિન્ન ચ× જતા હતા એટલું ચેાક્કસ દેખાય છે. તેમાં પણ ચક્રવર્તી ખારવેલના સમયે ત્રિકલિંગ Aબ્દમાં ઉત્તરે દામેાદર નદીથી ખલી તેથી પણુ જરા ઉત્તરેથી શરૂ કરીને, ઠેઠ *ન્યાકુમારીની સુધીનેા સધળા મુલક આવી જતા હતા. રાજા ખારવેલનાં હાથીગુફાના લેખ પક્ત ૨ (ઉપરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આયુષ્ય અને રાજ્યકાળ . જન્મ 98 યુવરાજપદ ૮૮ રાજ્યાભિષેક ૯૮ . . ૧૦ ૩ મરણુ જોકે આપણે ઉપરમાં તેનું મરણુ ૬૧ વર્ષની ઉમરે થયાનું જણાવ્યું છે, પરંતુ એક વિદ્વાન લેખકના જણાવ્યા પ્રમાણે તે સમયે તેણે સંસારત્યાગ કરી, ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટની પેઠે, જૈન દીક્ષા લીધી હાય એમ સમજાય છે, જેથી આ બાબત સંશાધન માગે છે. તેમના શબ્દ આ પ્રમાણેના છે. Last of all, · પૃ. ૨૭૬) અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૭ ટી, ન. ૨. (૫) જ, આ. તાિ. રી. સે।. પુ. ૩ ભાગ : ૧. ૧૪ www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476