SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ [ રામ ખંડ Mudukalinga (Mudu means three in the Telangu language) or Trikalingas . "whole country was a part of the Trikalinga ''. Trikalinga Kalinga, Kongad and Utkal=એવી શોધ કરવામાં આવી છે કે, ઇસવીની પૂર્વે લાખાકાળે કલિંગની પ્રજા બર્મામાં ગઈ હતી અને ત્યાં સંસ્થાન જમાવ્યું હતું, તેમાં ત્રણ " હાથીણુંકાના લેખ ઉપરથી સમજાયું છે કે, ૧૦૩ ની સાલમાં, તેના રાજ્યાભિષક થયાને પાંચમું વર્ષ ચાલતું હતું. વળી આ ક્માંક મહાવીર સંવતના જ છે એ પશુ આપણે ગત પરિચ્છેદે પુરવાર કરી ગયા છીએ. એટલે ગણિતશાસ્ત્રની દૃષ્ટિએ હિસાબ કરતાં તેના રાજ્યાભિષેક પ્રાંતાના સમાવેશ થતા હેાવાથી તેને મુદુકલિંગ (તેલગુમ. સં ૯૮ (૧૦૩-૫=૯૮)=ઇ. સ. પૂ. ૪ર૯ માં થયા હતા એમ નિશ્ચયપૂર્વક હવે કહી શકાશે. વળી તેનું રાજ્ય ૩૬ વર્ષ ચાલ્યું હતું એમ જણાવાયું છૅ. અને જ્યારે રાજ્યાભિષેક થયેા ત્યારે તેની ઉમર ૨૫ વર્ષની” હતી એમ તેણે પાતે જ લેખમાં જણાવ્યું છે. તે તે ગણત્રીએ તેના જન્મ મ. સં. ૭૩=૪. સ. પૂ ૪૫૪ માં થયે। કહેવાય. યુવરાજપદ મ. સં. ૮૮ માં, રાજ્યાભિષેક મ. સં, ૯૮ માં અને મરણુ મ. સં, ૧૩૪ માં થયું ગણાશે. આ હકીકત પ્રસંગ ઉભા થતાં ઉપરમાં પૃ-૨૭૦ માં જણાવી તે દીધી છે, પરંતુ દરેક રાજકર્તાનાં આયુષ્ય તથા ઉમર વિગેરેની હકીકત જુદા જ પારિત્રામાં લખસમાવેશવાનું ધેારણુ અખત્યાર કરેલું હાવાથી તે પ્રમાણે અત્ર કરીને જણાવવું રહે છે. એટલે નીચે પ્રમાણે તેના સમયની સાલ ગઢવી શકાશે. ભાષામાં મુદ્દુ એટલે ત્રણ અર્થ થાય છે.) અથવા ત્રિકલિંગ કહેવાય છે. (એટલે) આખા (કલિંગને) દેશ તે ત્રિકલિંગના એક અંશ થયેા; ” ત્રિકલિંગ કલિંગ, ધ્રાંગદ અને ઉત્કલ કહેવાના ભાવાર્થ એમ સમજાય છે કે, *લિંગની જે મૂળ પ્રજા હતી તે ખર્માના કિનારે આવેલ દેશમાં જઇ વસી હતી (જેને હાલમાં સુવર્ણભૂમિ તરીકે ઓળખાવાય છે) તે પ્રાંતને પણુ ત્રિકલિંગના એક અંશ તરીકે ગણી શકાય તેમ છે. Ο (૮) “ભારતના પ્રાચીન રાજવંશ”ના લેખક મહાશયે તેના પુ. ૧. પૃ. ૩૭ માં સર કનિંગહામના મતના આધારે એમ જણાવ્યું છે કે, ત્રિકલિગના સમુહમાં ધનકટક, આંધ્ર અને કલિંગદેશના થતા હતા. બનાવ મ.સં ઈ.સ.પૂ. તેની ઉમર; કેટલાં વર્ષ સુધી ૪૫૪ ૪૩૯ ૧૫ ૪૨૯ ૨૫ ૧૩૪ ૩૯૩ ૬૧ ३४८ = (૩) ૪. એ. પુ. ૧ પૃ. ૩૫૦. (૪) નુ આ પ્રમાણે જુદા જુદા વિદ્વાનેએ ત્રિકલિંગનું સ્વરૂપ જુદું જુદું સમજાવ્યું છે. ક્રાણુ સત્ય અને ક્રાણુ અસત્ય, તે બતાવવાનું આપણે અહીં ઉદ્દેશ પશુ નથી તેમ અહીં તે વિષય પણ નથી. અત્ર તેા એટલું જ જણાવવાનું હતું કે, ત્રિકલિંગના સમુહમાં, અંગ, અંગ અને કલિગનેા સમાવેશ જે કરી ખતાવે છે તે યથેાચિત નથી. બાકી જુદા જુદા સમયે ત્રિકલિંગના અર્થ ભિન્ન ભિન્ન ચ× જતા હતા એટલું ચેાક્કસ દેખાય છે. તેમાં પણ ચક્રવર્તી ખારવેલના સમયે ત્રિકલિંગ Aબ્દમાં ઉત્તરે દામેાદર નદીથી ખલી તેથી પણુ જરા ઉત્તરેથી શરૂ કરીને, ઠેઠ *ન્યાકુમારીની સુધીનેા સધળા મુલક આવી જતા હતા. રાજા ખારવેલનાં હાથીગુફાના લેખ પક્ત ૨ (ઉપરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આયુષ્ય અને રાજ્યકાળ . જન્મ 98 યુવરાજપદ ૮૮ રાજ્યાભિષેક ૯૮ . . ૧૦ ૩ મરણુ જોકે આપણે ઉપરમાં તેનું મરણુ ૬૧ વર્ષની ઉમરે થયાનું જણાવ્યું છે, પરંતુ એક વિદ્વાન લેખકના જણાવ્યા પ્રમાણે તે સમયે તેણે સંસારત્યાગ કરી, ચંદ્રગુપ્ત મૌર્ય સમ્રાટની પેઠે, જૈન દીક્ષા લીધી હાય એમ સમજાય છે, જેથી આ બાબત સંશાધન માગે છે. તેમના શબ્દ આ પ્રમાણેના છે. Last of all, · પૃ. ૨૭૬) અ. હિ. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૦૭ ટી, ન. ૨. (૫) જ, આ. તાિ. રી. સે।. પુ. ૩ ભાગ : ૧. ૧૪ www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy