SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ પરિચછેદ ] સમજાવેલું સ્વરૂપ ૩૭. અત્યારની પરિસ્થિતિને દષ્ટાંત તે સમયની રાજનીતિ ખારવેલે, મૂળ કલિંગની દક્ષિણેથી વધતાં વધતાં, ઠેઠ પરત્વે લાગુ પાડી શકાય તેમ નથી.] સિંહલદ્વીપની સીમાંતે, પાંડય રાજા ઉપર પણ (૩) નં ૨ ની દલીલમાં અંગદેશનું સ્થાન, તેણે વિજય મેળવ્યો હતો અને તેની પાસે પોતાની વર્તમાનકાળના વિદ્વાનોની માન્યતા પ્રમાણે ભાગલપુર સત્તા કબૂલ કરાવરાવી ત્યાંથી અઢળક દ્રવ્ય પણ કલો લેખીને આપણે તેના સત્યાસત્યનો વિચાર હરી લાવ્યો હતો. તેમજ કલિંગ અને પાંડની વચ્ચે કરી ગયા છીએ. પરંતુ વાસ્તવિક રીતે તેનું સ્થાન આવેલ ચેલા અને પલ્લવ રાજ્યને પણ તાબે કરી (જુઓ પુ. ૧ પૃ. ૧૭૯) વર્તમાનના મધ્યપ્રાન્ત લીધા હતા. મતલબ કે તામિલ, તેલુગુ, અને ઉરિય વાળા પ્રદેશમાં છે. એટલે તેને આશ્રયીને પણ આ ભાષા-દ્રવિડીયન ગણાતી ત્રણ મુખ્ય ભાષા બોલતા પ્રશ્ન વિચારી લેવું જોઈએ. તે પ્રમાણે અંગ અને પ્રાંત ઉપર તેણે વિજય મેળવી પોતાનું સ્વામિત્વ કલિંગનાં સ્થાન તે ચક્કસ છે જ, પરંતુ બંગ શબ્દને બેસાર્યું હતું (જુઓ હાથીગુફા લેખ પંક્તિ ૧૧ ને જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે તેને ઉલ્લેખ અનુવાદ) એટલે તે ત્રણ પ્રદેશના-કલિંગ, ચોલા અને પ્રાચીન ગ્રન્થમાં થયાનું નજરે પડતું નથી; એટલે પાંડય-સમુહને વ્યાજબી રીતે આપણે રાજા ખારવેલના તે તે આધુનિક પ્રયોગ સમજાય છે. અને તે જ સમયને ત્રિકલિંગ' સમુહ કહીએ તે વાસ્તવિક પ્રમાણે સ્થિતિ જે હોય તે, ત્રિકલિંગમાં અંગ, બંગ ગણાશે. વળી તે ત્રણે પ્રજાની ભાષા, દ્રવિડીયનમાંથી અને કલિંગનું જોડકણું ઉભું કરવામાં, મૂરું નાતિ કુતઃ ઉત્પન્ન થયેલ હોવાથી તે સર્વ પ્રજા સંસ્કૃતિમાં રાણા જેવું થતું હોય એમ શું નથી લાગી આવતું ? તથા અન્ય આચાર વિચારમાં તેમજ સાહિત્ય (૪) અંગ, બંગ (વંગ) અને કલિંગને બદલે, વિશેષમાં પણું અરસપરસ ઘણી જ સામ્યતા ધરાવતી અંગ, વંશ અને કલિગ તે ત્રણ દેશના સમુહગત હેવી જોઈએ એમ માની શકાય. રાજ્યને ત્રિકલિંગનું નામ આપીએ તે તે યચિત (૬) ઉપરાંત, ધી હિસ્ટરી ઓફ ઓરિસ્સાના છે એમ ભૌગોલિક દષ્ટિએ પણ માન્ય રહે તેમ છે; કર્તા વિદ્વાન છે. આર. જી. બેનરજી મહાશયે પુ. ૧ કેમકે તે ત્રણે દેશની સીમા પરસ્પર સંલગ્ન થયેલી પૃ. ૪૩ થી આગળ જે વર્ણને આપ્યું છે તે ઉપરથી છે. તેમ એતિહાસિક પુરાવાથી, કલિંગપતિઓનાં ઉત્કલ, કાંગોદ અને કલિંગ મળી ત્રિકલિંગ થતું હોય જીવનવૃત્તાંતથી (જુઓ પુ. ૧ પૃ. ૧૬૦થી આગળ)તેમજ એમ સમજાય છે. તેમાં તેમણે ઉત્કલને દાદર અને મહારાજ કરકંડ મહામેધવાહનના રાજ્ય વિસ્તારના વૈતરણી નદી વચ્ચેને, કેગોદના બે ભાગ ઉત્તર હેવાલ ઉપરથી પણ સિદ્ધ થઈ જાય છે. એટલે કે દક્ષિણ પાડીને વૈતરણી અને બંગધારા નદી વચ્ચે ઈતિહાસ અને ભૂગોળથી તે બિના સાબિત થઈ અને કલિંગને બંગધારા અને મેદાવરી નદી વચ્ચે, જતી હોવાથી વિશેષતઃ માનનીય ગણવી રહે છે. પ્રદેશ લેખાવ્યો છે. મતલબ કે દામોદર અને ગોદાવરી (૫) નં. ૪ માં જણાવ્યા પ્રમાણે, મહારાજા નદી વચ્ચેના પ્રદેશને તેમણે ત્રિકલિંગ મનાવ્યો છે. કરકંકુના સમયે, ચેદિવંશની સ્થાપના કરવામાં આવી (૭) જ્યારે જ. એ. બી. પી. સ. પુ ૧૪. તે વખતે–ભલે અંગ, વંશ અને કલિંગના યુથને ત્રિક- મૃ. ૧૪૫ માં લેખક મહાશયે ત્રિકલિંગનું સ્વરૂપ વળી લિંગ કહેવામાં આવતું હતું, પરંતુ હાથીગુંફામાં સર્વથી જુદી જ રીતે વર્ણવી બતાવ્યું છે. તેમણે સ્પષ્ટ દેરાયલ ચિત્ર ઉપરથી, ચક્રવર્તી ખારવેલના સમયે લખ્યું છે કે, It has been discovered that તે ત્રિકલિંગનું સ્વરૂપ જુદું જ પડી જતું હતું એમ the Kalinga people went to Burma, સમજાય છે. તેમાં જે અનેક વિજય મેળવવાનું રાજા long before the Christian era and ખારવેલને સાભાગ્ય પ્રાપ્ત થયું હતું તે સર્વ હકી- established a kingdom which comકતનું જોડાણ કરતાં એ સાર કઢાયું છે કે, રાજા prised three districts & hence called Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034580
Book TitlePrachin Bharat Varsh Bhag 04
Original Sutra AuthorN/A
AuthorTribhuvandas Laherchand Shah
PublisherJain Shwetambar Conference
Publication Year1938
Total Pages476
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy