________________
૩૧૮
મહાવિજ્ય અને અહંત
[ દશામ ખંડ છે; તથા મહાવિજય નામને પ્રાસાદ, મંદિર, ચૈત્ય તેવું તે ધીકતું બંદર હોવું જોઈએ. આ બેન્નાતટ કે ધર્મસ્થાન જે કહેવું ધટે તે કહો, તે પણ ત્યાં જ નગરની સ્થિતિ, જે ઈ. સ. પૂ. ૫૮માં હતી તેજ તેણે સાડી આડત્રીસ લાખનો ખર્ચ બંધાવ્યું હતું એમ આ રાજા ખારવેલના સમયે ઈ. સ. પૂ. ૪૨૫ માં આખી ચર્ચાને સાર નીકળે છે.
પણ હતી. કદાચ કિંચિત જૂન થઈ હેય–જુઓ ખારવેલના આ કાર્ય વિશેનો આટલો તાગ મગધપતિ ઉદયાજનું વૃત્તાંત; જો કે તેમ બનવા કારણ મેળવ્યા પછી, બીજી કેટલીક હકીકત મેળવવી બાકી રહે નથી બલ્ક એમ કહે કે, મહારાજા પ્રિયદર્શિનના છે. તે માટે ધનકટક દેશને ઇતિહાસ તપાસ જોઈએ સમયે એટલે ઇ. સ. પૂની ત્રીજી સદીના અંત સુધી જે તેમાંથી કાંઈ લભ્ય થાય છે કે કેમ? રાજા શ્રેણિક અને તેથી પણ થોડાં વર્ષ વીતી ગયા બાદ, તેની જાહેઅથવા બિબિસારનું વૃત્તાંત લખતાં જણાવાયું છે કે, જલાલી ખૂબ ખૂબ પ્રમાણમાં જળવાઈ રહી હતી તે પિતે ઈ. સ. પૂ. ૫૮૦માં મગધપતિ થયો, તે એમ દેખાય છે, કેમકે અંધ્રપતિ રાજા પુલુમાવીના ૩ પૂર્વેનાં અઢી ત્રણ વર્ષ તેને બેન્નાતટ નગરે ગાળવાં જે સિક્કા કેરામાંડલ કિનારા ઉપરથી બે બે સઢવાળા પડયાં હતાં. તે સમયે પરદેશી સોદાગરની એક વણ- મળી આવ્યા છે, તે ઉપરથી તે હકીકત સિદ્ધ થાય જાર આવ્યાનો પ્રસંગ વર્ણવ્યો છે. તેમાં જણાવાયું છે. પરંતુ તે સમય બાદ જ્યારે તેને નાશ થયો હશે છે કે વણજારના માલનું મૂલ્ય ચૂકાવી આપવાને તે વિષય અત્યારના પ્રસંગને સ્પર્શ કરતું ન હોવાથી ખૂદ રાજાને કેશાગાર પણ સશકત નહેાતે; જેથી આપણે તેની ચર્ચામાં ઉતરવા જરૂર નથી. એક સામાન્ય વેપારી જેવા ગણાતા ગોપાળ નામના આ પ્રમાણે હાથીગુફાના શિલાલેખ જેવા, ઉપર શ્રેષ્ઠિની વખારમાં ઢગલાબંધ તેજતરી જે પડી હતી વર્ણવેલા ઐતિહાસિક પુરાવાથી હવે પુરવાર થઈ તે વડે તેનું મૂલ્ય ચૂકવાયું હતું. આ વાત અત્યારે જાય છે કે રાજા ખારવેલે બેન્નાતટના પ્રદેશમાં સાડી ચીતરવાનો આશય એટલું બતાવવા પૂરતો જ છે કે આડત્રીસ લાખ ખરચીને મહાવિજય તે સમયે બેનાતટ નગર અતિ વિપુલ પ્રમાણમાં ધર્મ પ્રણિત, મેટે એક ચૈત્યપ્રાસાદ બંધાવ્યો હતે.
મૃદ્ધિ ધરાવતું, અનેક દેશના સાહસિક અને માથું એક બાજુ આ સ્થિતિ છે. બીજી બાજુ શોધખોળ કેરે મૂકીને કામ કરનારા વ્યાપારીઓની અવરજવરવાળું ખાતું એમ જણાવી રહ્યું છે કે, બેન્નાતટના પ્રદેશમાં તથા ધનાઢય વણિકેથી વસેલું શહેર હતું. તેમ મોટું અમરાવતી-અને ધરણીકેટ જ્યાં હાલ આવી વસ્યાં નગર હાઈને, તેનો વિસ્તાર પણ મોટા પ્રમાણમાં છે તે સ્થાનમાંથી મોટો એક ધર્મસ્તૂપ મળી આવેલા હે જોઈએ એ દેખીતું છે. બકે એમ પણ માનવું છે, એટલું જ નહિ પણ તે સ્થાન ઉપર અથવા તેની રહે છે કે, મગધની રાજધાનીવાળાં રાજગૃહી અને આસપાસ, કોઈ મોટું શહેર અસલના સમયે હોવું પાટલિપુત્ર નગરને પણ, કયાંય વટાવમાં મૂકી દે જોઈએ એમ ચોક્કસ સ્થિતિ દર્શાવે છે. ત્રીજી બાજુ
(૧૨) જે સમયની આપણે અહિં વાર્તા ઉતારી છે inscriptions we have of Pulumavi and Yagna(ઈ. સ. પૂ. ૫૮૩૫૮૦ પહેલાં બે ત્રણ વર્ષની વાત) તે shree from Amravati=અમરાવતીમાંથી પુલમાવી અને સમયે પાટલિપુત્રની સ્થાપના પણ નહોતી થઈ તેની યજ્ઞશ્રીના શિલાલેખ આપણને મળી આવે છે. થાપના ઈ. સ. પૂ. ૪૯૩માં થઈ છે. જુઓ પુ. ૧, રાન આ પુલુમાવીના અને યજ્ઞશ્રીના સમય માટે જુઓ . દયાજનું વર્ણન) પરંતુ રાજા ખારવેલને સમય તો ઈ. સ. ૫મું. અંધપતિના વંશની આખી વંશાવળી શોધીને ઉભી પૂ. ૪૩૦થી ૩૯૪નો છે. તે સમયે પાટલિપુત્રની નહોજ- કરી બતાવી છે ( યજ્ઞશ્રીને સમય ઈ. સ. . ૯૮થી ૨૮૦ લાલી નિર્મિત થઈ ચૂકી હતી માટે અત્ર તેની સરખામણી છે અને પુલમાવીને ૨૮૦થી ૨૪૪ છે). કરવાનો પ્રસંગ લીધો છે.
(૧) આ. સ. સ. ઈ. ૫.૧ (ન્યુ ઈમ્પીરીઅલ સીરીઝ (૧૭) જુઓ આ રી, સ. ઈ. પુ. ૧, ૫. ૫-The ૬) ૫. ૧૩: પ્રા. ભાત પુ. ૧, ૫. ૧૬૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com