________________
૩૪ તે મૂર્તિનું
[ દશમ ખંડ બૌદ્ધોની અનેક૭૧ ગુહાઓ અને લેખે આકારને ૬પર લાંબો ક૬૪૪ ફીટ પહોળો છે.૪૨ મળી આવ્યા છે. એની પૂર્વ દિશાએ પાંચ માઈલ અંતર્ભાગના સંરક્ષણ માટે ૨૨ ફીટ ઉંચાઈની મજઉપર ભુવનેશ્વર નામક૭ અનેક દેવાલવાળું બૂત પત્થરની એક દીવાલ બાંધેલી છે. તે દીવાલની એક સ્થાન છે.” વળી આગળ૮ લખેલ છે કે “એ અંદરના ભાગમાં અનેક દેવાલયો બાંધેલાં છે૩ અને એક ઐતિહાસિક મત કેટલાક તરફથી કરવામાં આવે તે ભિન્ન ભિન્ન દેને૪૪ અર્પણ કરેલાં છે. મોટામાં છે કે જગન્નાથનું મંદિર તે બૌદ્ધધર્મને એક સ્તૂપ અને સર્વથી ઉન્નત મંદિર શ્રી. જગન્નાથને છે અને તેમાંની મૂતિઓ પણ બૌદ્ધ ધર્મના એક અર્પણ કરવામાં આવ્યું છે. એને શકુ, આકૃતિ અને અમુક તત્ત્વનું જ દર્શન કરાવે છે. તેના સમર્થનમાં બારીક કાતરવાળા શિખરની ઉંચાઈ ૧૯૨ ફીટની એક દંતકથા પ્રચલિત છે. “આ દંતકથા વર્ણવતાં તેનો છે. કાળના અનંત આઘાતથી તેનો રંગ કાંઈક કાળા સમય તેમણે ઈ. સ. ૩૦૦ની આસપાસ હેવાનું જણાવ્યું થઈ ગયેલું છે. એ વિષ્ણુનાં સુદર્શન, ચક્ર તથા છે. તથા તે ઉપરાંત હાલના મંદિરનું વર્ણન કરતાં વજાથી ગારિત છે. મંદિરમાં પ્રવેશ કરવાનું જે તેઓ જણાવે છે કે “ એ મંદિરનો વાડો ચતુષ્કોણ મુખ્યદ્વાર છે તે સિંહદ્વારના નામથી ઓળખાય
(૩૫) હવે આપણે જાણી ચુકયા છીએ કે, જ્યાં આપેલ ભુવનેશ્વરના મંદિરનું વર્ણન સરખા. જ્યાં “બૌદ્ધ ધર્મ” શબ્દ વિદ્વાનોએ વાપર્યો છે ત્યાં ત્યાં (૪૩) જૈન મંદિરની બાંધણી સાથે આ વર્ણન સરખા.
જનધામ ” મણીને તે પ્રમાણે અથ વાસ્તવિક છે કે કેમ ઘણાં મોટાં જૈન મંદિરોમાં બહારને ગઢ અને અંદરને ગઢ તે વિચારતાં જવું કારણ કે સમ્રાટ અશોકના શિલાલેખે જે એમ બે કોટ હોય છે. તેમાંના અંદરના કોટની રાંગે વાગે ૌદ્ધ ધર્મના અત્યાર સુધી મનાતા આવ્યા છે તે હવે સમ્રાટ દીવાલને અઢેલીને ચારે તરફ ભમતિરૂપે નાની નાની દેરીઓ પ્રિયદર્શિનના-સંપતિના બનાવેલા એટલે જૈન ધર્મને લગતા ચણાવેલી હોય છે અને તેવી દરેક દેરીમાં જુદા જુદા છે એમ પુરવાર કરી અપાયું છે. એટલે પોતાના પૂર્વબદ્ધ ખ્યાલ છનની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી હોય છે (આ બધું માં રહીને જ વિદ્વાનોએ બૈદ્ધધર્મ શબ્દ વાપર્યે રાખ્યો છે. વર્ણન મૂળ લખાણની સાથે સરખા). આવાં મંદિર
(૩૬) અનેક એટલે સેંકડોની સંખ્યામાં છે (જુઓ અત્યારે પણ અનેક ઠેકાણે મેજુદ છે જેમકે, શત્રુ અને આગળ જતાં કલ્યાણ માસિકના આંકને ઉતારે-ભુવને- ગિરનાર ઉપરની અનેક ટૂંકમાં, આબુ ઉપર વિમલવસહિમાં, શ્વરને લગત),
અમદાવાદમાં દીલ્હી દરવાજા બહાર શેઠ હઠિસિંહની વાડીમાં, (૩૭) આ વસ્તુસ્થિતિ સમજવાને જેટલી હકીક્ત ઉત્તર ગુજરાતમાં વઢિયાર પ્રદેશના સંખેશ્વર ગામે. ઈ. ઈ. ઉપયોગી થઈ પડે તેમ છે તેટલીજ માત્ર ઉત્તર હિંદમાંથી (૪૪) જેમ નાની નાની દહેરીઓ (ઉપરની ટી. નં. પ્રગટ થતા કલ્યાણ માસિકના શિવાંક પૃ. ૫૭૦ માંથી ૪૩માં વર્ણવી બતાવી છે તેમ) ને બદલે મોટાં મોટાં દેવાઅત્ર ઉદ્ધત કરી છે.
લયો ટાંછવાયાં તે ગઢમાં બંધાયેલા હોવાનું જણાવવા (૩૮) મજકુર પુસ્તક પૃ. ૧૧૨.
જેવો જ આશય હોય, તે તે સ્થિતિ પણ જૈન મંદિરમાં (૩૯) જુઓ નીચેની ટી. નં. ૪૯નું મૂળ લખાણુ તથા દેખાય છે (જુઓ શત્રુંજ્ય પર્વત ઉપરની ખેતીશા શેઠની આ “બૌદ્ધધર્મન” શબ્દ કેવા સંજોગોમાં વિદ્વાનો ટંકની બાંધણી ઈ.). વાપરતા આવ્યા છે તે માટે, ઉપરની ટી. નં. ૩૫ની સાથે (૪૫) સરખા તક્ષશીલા નગરીના ધર્માચરનું વર્ણન. સરખા. એટલે ઘણાખરા ભેદનો ઉકેલ આવી જતો સમજાશે. જે ઉપરથી તે નગરીનું નામ “ચક્રતીર્થ” પાડવામાં
(૪૦) આ કયું તત્વ હેવાનું તે માને છે તે માટે તટસ્થ આવ્યું છે (પુ. ૩. ૫, ૨૬૫ થી ૨૮૨). વિદ્વાનોનાં કથનના જે ઉતારા અંગ્રેજીમાં આગળ જતાં ટાંકયા (૪૬) સામાન્ય રીતે સિંહદ્વાર એટલે જ મુખ્યદ્વાર એવો છે તે વાંચો એટલે આપોઆપ સમજી જવાશે.
અર્થ થાય છે. પરંતુ અહીં તે શબદ વિશિષ્ટતાસૂચક હોય (૪) મજકુર પુસ્તક (જગન્નાથની મૂર્તિ અને ભારતને એમ દર્શાવાય છે. તે જણાવવાનું કે જૈન મંદિરોમાંના ભવિષ્ય) ૫. ૧૧૩,
પ્રવેશદ્વારને પણ અદ્યાપિ પર્યંત સિંહદારના નામથી જ ઓળ(૪૨) જગન્નાથજીના મંદિરના આ વર્ણન સાથે, નીચે ખવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com