________________
ચતુર્થ પરિછેદ ] છેવટને નિર્ણય
૩૩૭ સંબંધી-૩ ટાળવટાળ જેવું કાંઈ નથી તે તે સુપ્રસિદ્ધ પ્રમાણે શ્રીકૃષ્ણ કર્યું હતું અને કહેવાની જરૂર નથી કે, જ છે. સાથે સાથે તે પણ સુવિદિત છે કે જેમાં યથાસ્થિત સૂચવ્યા પ્રમાણે બધું બન્યું હતું તથા શ્રીઅસલના સમયે જ્ઞાતિભેદ કે વર્ણભેદ જેવું કાંઈ હતું જ કૃષ્ણને જય મળ્યો હતો. જૈન ગ્રન્થમાં જણાવેલ નહીં. પરંતુ રોટીવહેવાર અને બેટીવહેવારની પ્રથાને છે કે આ મૂર્તિ હાલમાં ઉત્તર ગુજરાતમાં આવેલ ધાર્મિકક્ષેત્રથી પર ગણુને, માત્ર સામાજીક પરિસ્થિતિ શંખેશ્વર નામના ગામે સ્થાપન કરેલ છે તથા સ્થાનના સાથેજ ગુંથવામાં આવી હતી (જુઓ પુ. ૧ પૃ. ૨૫; નામ ઉપરથી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયેલ ૨૬૭ ઈ. ઈ.) આ મૂર્તિની સાથે જ્યારે શ્રીકૃષ્ણનું છે. પરંતુ જ્યારે શ્રીકૃષ્ણ અને જરાસંધ વચ્ચે જામેલ નામ જોડાયું છે ત્યારે તેમના સમયે એક ધટના જે યુદ્ધના સ્થાન વિશે વિચાર કરીએ છીએ ત્યારે એને બનવા પામી હતી તેને નિર્દેશ, જેન સાહિત્યમાંથી અનુમાન બંધાઈ જાય છે કે તે મૂર્તિ કદાચ આ જગન્નાથ મળી આવે છે તેનું વર્ણન કરવું અસ્થાને નહીં નીવડે; પાર્શ્વનાથની પણ હોય. જેમ શંખેશ્વર પાર્શ્વનાથનું તેમ તે ઉપરથી મૂર્તિમાં રહેલ ચમત્કારને ખ્યાલ પણ મહામ જૈનમાં જાણીતું છે તેમ આ જગન્નાથનું આવી જશે. કહેવાય છે કે એક પક્ષે કૃષ્ણ વાસુદેવ અને પણ હોવાથી, તેને વિધ વિધ પાર્શ્વનાથની નામાવ
તે સમયના મગધપતિ જરાસંધ પ્રતિવાસદેવ; ળીમાં ગુંથી નાખીને એક સ્તવનના રૂપમાં ગોઠવી તે બેની વચ્ચે મગધની ભૂમિ ઉપર યુદ્ધ થયું હતું. દીધું છે. મૂર્તિ શંખેશ્વર વાળી હોય કે જગન્નાથવાળી તેમાં જરાસંધને અમુક વિદ્યાની સિદ્ધિ થઈ હતી. હોય, પણ કોઈ એક પાર્શ્વનાથની તે હતી જ; એટલે તેણે પ્રતિપક્ષી-શ્રીકૃષ્ણના સૈન્ય ઉપર આ વિદ્યાને ઉપરોક્ત ચમત્કાર સાથે પાર્શ્વનાથનું નામ સંકલિત પ્રયોગ કર્યો હતો, જેથી તેમનું લશ્કર મૃત્યુવત-જડ- થયેલું છે તેટલી વાત સત્ય છે જ. આવી અદ્દભૂત ચેતન રહિત બની ગયું હતું. આ વિદ્યાના નિવારણ માટે પ્રતિભાવાળી મૂર્તિને અત્યારની જનતા પણ તેવાજ શ્રીકૃષ્ણ ઈષ્ટદેવની આરાધના કરી હતી. દેવે, ઘરણુંક દ્વારા ભક્તિભાવથી ભજતી રહે છે તે પણ સર્વથા બનવા એક મૂર્તિ આપીને જણાવ્યું કે પાર્શ્વનાથની આ મહા યોગ્ય જ છે. વર્તમાનકાળે આ જગન્નાથપુરીના તીર્થને ચમત્કારિક મૂર્તિ છે તે ધે તથા તે મૂર્તિને પ્રક્ષાલન કરી, મહિમા.એક અદ્વિતીય અને અલૌકિક તીર્થધામ તરીકે તેનું જે હવણું થાય તેને સારાએ સન્ય ઉપર છાંટ; પ્રસરી રહેલો છે. આ વૈજ્ઞાનિક જમાનામાં જ્યારે એટલે સામાપક્ષે મૂકેલી વિદ્યા પલાયન થઈ જશે. તે કેવળ જડ વસ્તુઓનું જ પ્રાધાન્ય-સામ્રાજ્ય વર્તી
(૮૩) મહારાષ્ટ્રમાં પંઢરપુર શહેર વીઠાબાની યાત્રાનું અંતરીક, અનાવરે, અમીઝરે, પવિત્ર ધામ છે ત્યાં પણ આ પ્રકારે ટાળવટાળ સિવાય જીરાવલો જગનાથ તીરથ તે નમું ૨ ૧૦ | પ્રસાદની વહેંચણી થાય છે. તેમજ જગન્નાથપુરીના સ્થળે
*આમાં જગનાથ લખ્યું છે પરંતુ તે જગન્નાથ શબ્દ જે મેળાઓ ભરાય છે તેના, અને વીઠાબાના સ્થળે ભરાતા હોવો જોઇએ. જગનાથ લખાયાના બે ત્રણ કારણું સમાય મેળાના, સમય પણ જૈન પર્વોનું સૂચન કરતા હોય એવા : એક તો પિંગળની રચના પ્રમાણે નિયમને લીધે તેમ ભાસ ઉત્પન્ન કરે છે.
કરવું પડયું હોય, બીજું રાસ મેળવવા માટે તેમ કરાવ્યું હોય એટલે કે, મહાપ્રસાદની વહેંચણી, ભરાતા મેળાના ?
(જેમ અંતરીક્ષ ને બદલે અંતરિક લખ્યું છે તેમ) ત્રીજું મૂળ દિવસો તથા અથિના સ્પેશ્યથી ન થતી આભડછેટ, ઈ. ઈ.
શબ્દ જગનાથજ હોય, પરંતુ તેમાં ફેરફાર કરીને હવેથી વિગેરે મુદ્દા ઉપર લક્ષ ખેંચવું રહે છે (આ બાબત ભિસા
જગન્નાથપુરી લખાતું થયું હોય; એટલે મૂળ શબ્દ સાચો હોય ટોપ્સમાં વર્ણવાયેલી છે).
અથવા જેમ હમેશાં બનતું આવ્યું છે તેમ લહિયાએ કયાંક (૮૪) તીર્થમાળાનું સ્તવન છે તેમાં ૯ તથા ૧૦
ભૂલ ખાધી હેય. મતલબ એ છે કે, સ્તવનમાં જે લખાયું કડીઓ આ પ્રમાણે છે –
છે તે હવે હાથીગુફા જેવા શિલાલેખથી પુરવાર થયેલી શેરિસરે, શંખેશ્વર, પંચાસરેરે,
બીના સમજવાની. એટલે તેને એતિહાસિક સત્ય તરીકે જ ફલેથી સ્થંભણુ પાસ; તીરથ તે નમું ૨ | ૯ | સ્વીકારવું રહે છે.
૪૩
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com