________________
તૃતીય પરિરછેદ ] અનુવાદની સમજૂતિ
* ૩૦૭ અરિહંતની નિષદી પાસે એટલે જે ઠેકાણે અરિહંત લાખના ખર્ચથી-એવા જે શબ્દ લખાયા છે તેને કહેતાં તીર્થંકરના દેહાગ્નિસંસ્કાર કરવામાં આવેલ જે રાણી સિંધુલા માટેની યોજનાની સાથે જોડીએ હતાં તેવાં સ્થાનો ઉપર પણ સ્તૂપ રચાવી દીધા. આ તે પણ જોડાય તેમ છે. કદાચ એક તદ્દન જુદી જ પ્રમાણે ભિન્નતા દર્શાવવા તેમને જુદાં વર્ણવી બતાવ્યા પ્રવૃત્તિ આદરી હોય અને તેમાટે તેણે તે ખર્ચ કર્યું હોય છે. મતલબ કે જે જે સ્થાને તેને પવિત્રાત્માઓનાં તેમ કહેવાની પણ મતલબ દેખાય છે. તે પ્રવૃત્તિ એમ સ્મરણ તરીકે જાળવી રાખવા યોગ્ય લાગ્યાં તે સર્વ કહી શકાય કે, જેમ તેણે અરિહંત-તીર્થંકરાદિના ઠેકાણેe૮ લેકકલ્યાણને માટે તેણે તૂપ આદિ શરીર જ્યાં પડયાં હતાં ત્યાંની ભૂમિને પવિત્ર માની તે
સ્મારકે કરાવી દીધાં હતાં. ઉપરાંત, ખાસ પોતાની ઉપર સ્મારકે ઉભાં કરાવ્યાં હતાં તેમ તે તીર્થંકરાદિના રાણીને (કહેતાં રાજ કુટુંબની નારીવર્ગને) સર્વ પ્રજાથી વચનને, અમૃતમય વાણીન-શ્રુતજ્ઞાનને, કાયમ ઝીલી અલગ રહીને ધર્મકાર્ય કરવાની અનુકૂળતા સાચવી રાખવા માટે સંગ્રહિત કરવા માટે–એકાદ સ્થાનની શકાય માટે, જુદા જ૦° પ્રબંધ કરાવ્યો હતો. તે માટે સ્થાપના પણ કરી હતી. વળી તે સ્થાન ઉભું કરવામાં રાજને શોભે તેવું મહામુલ્યવાન સ્મારક કર્યું લાગે છે. જે ખર્ચ થયું હતું તેની તથા તે વસ્તુનાં ગૌરવ અને જે શબ્દ સોળમી પંક્તિમાં લખાયેલા વંચાય છે તેની, મહત્તા કેવી ગણવામાં આવતી હતી તેની વિશેષ માહિતી અને પંદરમી લિટિના છેલ્લા શબ્દો વચ્ચે, એક મોટે રાજા ખારવેલે પોતે જ હવે પછીની પંક્તિમાં કતરી ગાળો પડેલ છે. એટલે તેમાં શું લખાણ હશે તે બતાવી છે. નિશ્ચિત થતું નથી પરંતુ કલ્પનાના બળે એમ ગોઠવી (મા) સિંહપ્રસ્થવાળી રાણી સિંધુલા–આ ઉપરથી શકાશે કે, તે મહામુલ્યવંતુ હેવું જોઈએ જ. વળી રાણીના નામની તથા તેના પિયરની ઓળખ અપાઈ વૈદુર્યરત્નવાળા ચાર થાંભલાઓ સ્થાપન કર્યા, પંચોતેર છે. જેમ ઇદ્રપ્રસ્થ-ઈદ્રપુરી દિલ્હીને માટે વપરાય છે
કરે તો ઉત્તર આપે: પ્રશ્નકારના મનનું સમાધાન કરે તે વસ્તુ વર્ણવીને આ શબ્દો વાપર્યા છે. જુદી છે. બાકી સ્વયં ઊઠીને તેઓ બીજાઓને ઉપદેશ (૬) જ્યારે અહીં અરિહંત રાબ્દ, સામાન્ય અર્થમાં આપતા જ નથી. આ હિસાબે, તીર્થંકરમાં અને અન્ય ત્રણ ન વાપરતાં તેના વિશેષાર્થમાં એટલે તીર્થંકરના ભાવાર્થમાં વર્ગમાં ફેરફાર છે.
વ૫રાયો છે. ઉપરાંત અરિહંત શબ્દને અર્થ ત્રણ પ્રકારને થાય છે; (૭) ઉપરની ટીક નં. ૯૫ તથા ૯૬ સરખાવે. (1) અરિહંત=પતાના શત્રુને (બાહ્ય તેમ જ અંતરના, (૯૮) રમ્રાટ પ્રિયદર્શિને આવાં કયાં સ્થાન મારક બાય એટલે હથિયાર ધરીને સામા થાય છે અને અંતરના તરીકે ગયાં હતાં તે માટે તેનાં વૃત્તાંતે જુઓ. એટલે કામ, ક્રોધ, માન, માયા, લાભ, કષાયાદિ જે, પુદગલારૂપી (૯) આવાં સમારકો ઉભાં કરવામાં મૂળ અંશે એક જ લટારાઓ આત્માને પિતાના ખરા સ્વરૂપમાંથી ચલિત કરવા હેત રખા હોય છે કે, તે સ્મારકને નિહાળીને જે આત્માની મથી રહ્યા છે તે (જુઓ પુ. ૩ પૃ. ૨૪૯નું વર્ણન તથા યાદીમાં તે ઉભું કરાયું છે, તેનું જીવન યાદ કરાય તથા ટીકાઓ) જેણે હણી નાંખ્યા છે તે. (૨) અહંત-અર્થ એ છે કે માર્ગ ગ્રહણ કર્યો હતો કે જેથી તે મુકિતને જેને આપવા યોગ્ય, જેની પૂજા કરવા યોગ્ય છે તે. (૩) પામ્યો: તે વારંવાર સંભારીને, આપણે આપણું જીવનમાં અ+રૂહંત અ=નહીં, અને વહત (રહ ઉંગવું) ઉગવાપણું આચરણમાં ઉતારી તે સ્થિતિ મેળવવાની અભિલાષા સેવાય. એટલે ફરી ફરીને જન્મમરણ ધારણ કરવાં તે. મતલબ કે
કાજ કરવા તે મતલબ કે (૧૦૦) આત્માની સાધના કરવા માટે ખરી રીતે તો જેને ફરીને જન્મમરણનો આશ્રય લેવાને નથી તે. આ વ ાદે પ્રબંધ કરવાની જરૂર જ રહેતી નથી પરંતુ, ત્રણે અર્થમાં, ઉપરના ચાર પ્રકારના છાને મૂકી શકાય પિતાની સગવડતા સાચવવા, જેમ પ્રત્યેક માણસને હક છે છે; પરંતુ સામાન્ય અને પ્રચલિતપણે અરિહંત એટલે તીર્થંકર, તે પ્રમાણે રાજા ખારવેલે બંદોબસ્ત કર્યા દેખાય છે, જેથી એવા એકજ ભાવાર્થમાં અત્યારે તે વપરાતે થઈ ગયો છે. પ્રજાના પણ સગવડ સચવાય તેમ પોતાના રાજ બની
અહીં ઉપરના ચાર પ્રકારના કાને સામાન્ય રીતે પણ સવાય,
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com