________________
દ્વિતીય પરિછેદ ]
સમયને વિચાર
૨૭
આધાર તેઓ લેતા, તે પિતાના ઈષ્ટદેવના નામના આવ્યો છે એટલે તેનું આયુષ્ય ૨૫ + ૬ = ૧૧ સંવત્સર જ આધાર લેતા. તેમ જ સર્વ વસ્તુને વર્ષનું હતું એમ પણ નક્કી થઈ ગયું કહેવાશે. યશ પિતાના ધર્મને નામે જ ચડાવવામાં મગરૂરી ઉપરના પારિગ્રાફમાં એમ સાબિત કરી ગયા માનતા. જેમ સિક્કાચિત્રોનું અને ચિહ્નોનું છે, તેમ જ છીએ કે હાથીગુંદાના લેખમાં કોતરાવેલ ૧૦૩ને શિલાલેખમાંની હકીકતનું પણ સમજી લેવું રહે છે.
આંક મહાવીર સંવતને છે અને તેમાં પણ મોટા ભાગે પિતાની યશગાથા ગાવા ૧૩ના આંકની તેની ગણત્રી તેમના નિર્વાણ કરતાં, ધાર્મિક વૃત્તિથી દાન દેવાની જ હકીકતે કેત- અન્ય શક્યતા સમય ઈ. સ. પૂ. પર૭થી કરવામાં રાવવામાં આવતી હતી (જુઓ ઉપરમાં ચણ્ડણવંશની
આવી છે. આ સિવાય જે બીજી હકીકતે પૃ. ૨૧૮-૧૯) વળી એ તે નિર્વિવાદીતપણે એક બે શકયતા તે આંકને વિશે અમારા ધ્યાનમાં સિદ્ધ થયેલ છે કે રાજા ખારવેલ પિતે જૈનમતાનુ- આવી હતી પણ પાછળથી મૂકી દેવી પડી છે, તેને યાયી હતા. એટલે જે આંક તેણે હાથીગુફામાં કોત. પણ કાંઈક ખ્યાતા આપી દેવા આવશ્યકતા છે; રાવ્યો છે તે અન્ય કોઈ નહીં પણ જૈનધર્મના છેલ્લા કેમકે સંવતની કાળગણનાની પ્રથા ઉપર, પણ તેમાંથી પયગંબર શ્રી મહાવીરનાજ સંવત્સરને સંભવે છે. આ કાંઈક પ્રકાશ પડે છે. તેમજ સંભવ છે કે, વિશેષ મહાવીર સંવતનો આરંભ તેમના નિર્વાણ (બૈધ વિચારણાના બીજા મુદ્દાઓ વાચકવર્ગના મનમાં પરિભાષામાં જણાવવું હોય તે પરિનિર્વાણ) પામ્યાની ઉપસ્થિત થાય અને બહાર પડે, તો આ આંકની તારીખથી થયેલ ગણાય છે. જેનો સમય ઈ. સ. શક્યતા ઉપર વિશેષ ઉહાપોહ થવા પામે; જેના પૂ. ૫ર૭ ઠરાવાયેલ છે (જુઓ પુ. ૨. પૃ. ૮-૯) પરિણામે અમે આપેલ નિર્ણય સત્ય છે કે અસત્ય તે હિસાબે રાજા ખારવેલના રાજ્યનું ૧૦૩ આંક- તે નક્કી થઈ જાય. વાળું વર્ષ, તે ઈ. પૂ. ૫૨–૧૦૩=ઈ. સ. પૂ. ૪ર૪ આ આંકની શક્યતાને વિચાર કરતી વખતે બે નું આવે છે. અને તે તેના રાજ્યાભિષેક પછીનું બીજી કલ્પના થઈ હતી (૧) ખારવેલ ચક્રવતીના પાંચમું વર્ષ હોવાનું તેણે હાથીગુફા લેખમાં જણાવ્યું ચેદિવંશની વિચારણા અત્યારે ચાલી રહી છે, વળી તેણે છે. એટલે તેને રાજ્યાભિષેક ઇ. સ. પૂ. ૪૨૪ + ૫ પિતે જ લેખની પંક્તિમાં એવા શબ્દો વાપર્યા છે કે = ૪૨૯ માં થયાને અથવા મ. સ. ૯૮ નો ગણવો જેમાંથી ચેદિ નામને કેમ જાણે કે સંવત તે પડશે.૪૭ આ એક વાત સિદ્ધ થઈ. વળી તેણે ૩૬ સમયથી પ્રવાહમાં મૂકાયો હોય તેવો આભાસ-ધ્વનિ વર્ષ રાજ્ય કર્યું છે જેથી તેનું મરણ ૪ર૯ - ૩૬ = નીકળી રહે છે. તેમજ, અન્ય રાજવંશોએ પણ ઈ. સ. પૃ. ૩૯૩ માં થયું કહેવાશે. એટલે તેને સમય પોતાના વંશના નામના સંવત્સરી ચલાવ્યા હેયાના ' ઈ. સ. પૂ. ૪૨૯ થી ૩૯૩ = ૩૬ વર્ષ પર્વતનો હોવાનું અનેક દષ્ટાંત આપણી નજરે પડી રહ્યા છે, ત્યારે સાબિત થઈ ચૂક્યું. અને પોતે ૨૫ વર્ષની ઉમરે ગાદીએ ખારવેલે કાં “ચેદિસંવત” નામના સંવતને આશ્રય
પ્રચંડકાય કેઈ પણ મતિ ઉપર તેણે પિતાનું નામ સુદ્ધાં મ. સ. માં થયાનું લેખાવ્યું છે તે પણ સાબિત થઈ ગઈ પણ કોતરાવેલ નથી. લેખામાં (ખડક લેખમાં અને તંભ ગણાશે. કેમકે પ્રીમુખ ધપતિ જે શતવાહન વંશના લેખમાં) જે તેનું નામ આવે છે તેમાં માત્ર ધર્મોપદેશ જ સ્થાપક છે તેને આ ખારવેલે, પોતાના રાજયાભિષેકના બીજે છે એટલે તેમાં પોતાની અહંતા દર્શાવવાનો હેતુ નથી; જ્યારે વર્ષે એટલે ૯૮૨=૦૦ માં કલિંગના અમુક ભાગમાં ચડી ઉપરની મતિઓમાં તો તેવો ધર્મોપદેશ કોતરાવાય નહીં, અને આવતા અને સંસ્થાન જમાવતો અટકાવ્ય છે; જેથી તેણે કેવળ નામ કોતરાવવા જાય તે અહંકારનું દર્શન કરાવાય છે. નાસિક પાસેના મુલકમાં હઠી જઈને ત્યાં ગાદી સ્થાપી હતી.
(૪૭) પુ. ૧. પૃ. ૩૪૮ માં ટાંકેલી હકીકત હવે પુરવાર (૪૮) જુએ આ પુસ્તકમાં પૃ. ૬૪ માંની હકીકત થઈ ગયેલી ગણવી. તથા શતવાહન વંશાની આદિ જે ૧૦૦ તથા તે પાને ટી. નં. ૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com