________________
વતીય પરિછેદ ] અનુવાદની સમજાતિ
૨૮૯ (પહેલો) પ્રશ્ન સ્પષ્ટ છે (બીજો) જ્યારે અને ત્રીજો) લખવા પ્રમાણે તિ-વર–સતને અર્થ “તીસરે વર્ષ શા માટે; તેમ કર્યું હતું તે તપાસીએ. કયારે?—જે કે સત્ર'=ત્રીજા વર્ષના એક ભાગમાં, એમ થઈ સાલમાં નહેર ખોદાવી તેના ઉલ્લેખ માટે જે ૧૦૩ને શકે છે એટલે તેમને કહેવાને ભાવાર્થ એ છે કે, આંક ભર્યો હતો તે આ પ્રશ્ન ઉભો નજ થાત? રાજાનંદે પિતાના રાજ્યના ત્રીજા વર્ષને અંત આવ્યો અત્ર તે તે આંક નહેર લંબાવ્યાની તારીખને પુરવાર તે પહેલાં (મ. સ. ૫૬+૩=૧૯=ઈ. સ. પૂ. ૪૬૮) તેણે થયો છે, એટલે ખોદવાની તારીખ તે શોધી કાઢવીજ આ નહેર ખોદાવી હતી. નહેર દવાનું કાર્ય સામાન્ય રહી. પરંતુ ઐતિહાસિક પરિસ્થિતિ વિચારીને નંદ રીતે ખેતરોને પાણી પૂરું કરવા માટે હાથ ધરાય છે, રાજાનું વૃત્તાંત લખતાં એમ જણાવી ગયા છીએ કે એટલે તેની રચના-સર્જનનું કાર્ય, ગમે તે સમયે પાર તેના રાજ્ય કુદરતની વિચિત્રતાને બે પ્રકારે દેખાવ ઉતારી શકાય તેવું કહી શકાયપરંતુ આ લેખમાં થયો હતો. એક વર્ષની અતિવૃષ્ટિરૂપે અને બીજો જે સ્થિતિના નિર્દેશમાં તે કાર્ય કર્યાનું જણાવાયું છે તે વર્ષાના અભાવરૂપે (જુઓ પુ. ૧. પૃ. ૩૩૦) તેમાં જોતાં, તેને દુષ્કાળ-વૃષ્ટિના અભાવના-પ્રસંગ સાથે અતિવૃષ્ટિનો સમય મ. સ. ૫૯ ઈ. સ. પૂ. ૪૬૮ સંબંધ હોવાનું ૫૪ જણાય છે. તેમ આપણે જાણી (એટલે નંદિવર્ધન રાજે ચોથા વર્ષે) અને અનાવૃષ્ટિને ચૂક્યા છીએ કે નંદિવર્ધનના રાયે અતિવૃષ્ટિ અને સમય મ. સ. ૬૪ થી ૭૨ ઈ. સ. પૂ. ૪૬૩થી ૫૫ અનાવૃષ્ટિ બને થવા પામી હતી. એટલે કદાચ દરમિયાન; અથવા અંદાજ મ. સં. ૬૫=ઈ. સ. પૂ. સમજી શકાય કે, અનાવૃષ્ટિને પ્રસંગ છે. સ. પૂ. ૪૨ (જાએ પુ. ૧ પૃ. ૪૦૧ની સમયાવળી) ઠરાવ્યો ૪૬૮.૯માં બન્યો હોય; જે ઉપરથી રાજા નેદ પ્રજા છે. ઉપરના સમયની ધ, આપણે અન્ય પરિસ્થિતિને કલ્યાણાર્થે તે નહેર ખેદાવી હેય. આપણે પણ તે અંગે, સ્વયપુરણાથી ઉપજાવી કાઢી હતી. પરંતુ એક સાલ અંદાજ તરીકે વર્ણવી તે છે; પરંતુ આપણા લેખકે જણાવેલ વિચાર ઉપરથી તે બાબતની વર્ણનમાં અને અત્રેના લેખદર્શનમાં જણાવેલી પરિસ્થિવિચારણું કરવાનું મન થાય છે. તે કથન આપણે ઉપરની તિ વચ્ચે એક તફાવત એ છે કે, આપણે અતિવૃષ્ટિને કલમ (આ)માં જણાવેલ ૧૦૩ના આંક સંબંધે જાહેર સમય મ. સં. ૫૯ જણવ્યો છે. જ્યારે લેખાંકન તે કર્યું હતું, પરંતુ આ નહેરના સમયને તે વિશેષપણે પ્રમાણે અનાવૃષ્ટિનો સમય તે છે. [ફેંધ આ પ્રમાણે લાગુ પડતું હોવાથી તેની ચર્ચા કરવાનું, ત્યાં ન કરતાં વિવરણલે ને અર્થ સ્વીકારાય,૫૫ તો અનાવૃષ્ટિને અત્ર કરવા ઉપર મુલતવી રાખ્યું હતું. તેમના રસમય નક્કી થઈ ગયો કહેવાય; બાકી આપણે અંદાજ
(૫૩) જુએ ભાર. પ્રા. રાજવંશ પુ. ૨. પૃ. ૨૪૧. રાજક્તઓને પોતાની ફરજનું ભાન હતું કે, જ્યારે દુકાળ હાથીગુફાના લેખનું વર્ણન કરતાં, છઠ્ઠી પંક્તિમાં જે ૧૦૩ પડે ત્યારે લોકના દુઃખ ફેડવા માટે આવાં આવાં કાર્ય હાથ નો આંક બીજ વિધાએ વાંચ્યું છે તે સંબંધમાં વિવેચન તેમણે ધરવાં જોઈ એ જ: તેમ નહેરનાં કાર્યને-ઈજનેરી કળાના કરતાં જણાવે છે). તેમના શબ્દો આ પ્રમાણે છે. કચ્છ અંગ વિશેષ તરીકે-ફતેહપૂર્ણ બનાવવાની આવડત અને વિતાન ઇમૅકે, રિવર સર્વ કે અર્થ તીન વર્ષ કરકે, જ્ઞાન પણ હતું. (જે કેટલાકે એમ માને છે કે તે વખતે મરમતકે સમય તક ઉસ નરક બને ૩૦૦ વર્ષ હો ચૂકે આવું ઈજનેરી જ્ઞાન જ નહતું તથા રાજાઓને આવા કામની ૨, મસા અનુમાન કરતે હૈ, ઔર કુછ રિવર સર્વ સે પડી પણ નહતી, તેઓની ખાત્રી થશે કે તેમના આક્ષેપ ત્રિવર્ષ સત (તીસરે વર્ષ કે સત્ર)કા તાત્પર્ય નિકાલતે હૈ ખોટા અને ભ્રાંતિજનક છે.) એટલે કે તિરસતંના બે અર્થ કરાય છે (૧) ત્રણ વર્ષ (૫૫) આ અર્થ સ્વીકારાય તે પણ ખારવેલના જીવનને (૨) અને ત્રીજા વર્ષના અમુક ભાગમાં; આમાં પહેલો અર્થ અને કાંઈ ફેરફાર નથી થવાને; કેમકે તેમાં તે પિતાના અસંભવિત દેખાય છે.
રાજ્યાભિષેક બાદ અમુક વર્ષે આ બનાવ બન્યો હોવાનું (૫૪) આ ઉપરથી સિદ્ધ થયું કે, પૂર્વના સમયે પણ તેણે કહ્યું છે: માત્ર ફેર જે પડે છે તે નંદિવર્ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com