________________
અન્ય વિશિષ્ટા
દ્વિતીય પરિચ્છેદ ]
૧૦૩
સંવતની પ્રારંભની સદીએમાં થયેલા બૌદ્ધ લેકા, તેમની પેાતાની ગણત્રીમાં સૌ માસની પદ્ધતિને આશ્રય લેતા? જ્યારે છાણા ચાંદ્રમાસની પદ્ધતિ ગ્રહણ
વિષયને ખપ જોગા એટલા તાત્પર્ય તેમાંથી નીકળે છે જ કે, ઉત્તર હિંદમાં સૌર્યમાસ એટલે પૂર્ણિમાંત પદ્ધતિ પ્રમાણે સમયની ગણત્રી થતી હતી અને દક્ષિણ કરતા? કેમકે તેમનાં ધાર્મિક ક્રિયાકાંડો તથા ઉત્સાહિંદમાં ચાંદ્રમાસ એટલે અમાસાંત પતિએ ધતી હતી. તેથી આપણે કહી શકીશું કે ઉત્તર અને દક્ષિણ હિંદના શકે સવારેાની ગણના પદ્ધતિમાં ફેરફાર હતા જ.૪૯ ઉપરાંત ઉપરમાં, આપણે તેમની આદિના સમયમાં પણ પચાસેક વર્ષના તફાવત હોવાનું જણાવ્યું છે. મતલબ એ ચ! કે, જે સંવતાના સમય તથા
તિથિ
અને પક્ષાને અનુસરીને હંમેશાં ગણવામાં આવે છે.” એટલે ડૉ. કીલ્હાનના મત પ્રમાણે (૧) શકસંવતમાં સૌર્ય માસ પૂર્ણિમાંત) વપરાયો છે; છતાં (૨) ચાંદ્રમાસ (અમાસાંત) વપરાતા જે નજરે પડે છે તેનું કારણ એ છે કે, તે શકસંવત દક્ષિણ હિંદમાં ધણા દીધકાળથી ચાલુ રહ્યો છે; (૩) અને ત્યાંના એટલે દક્ષિણ હિંદનાં હ્મણો પોતાનાં સર્વ ધાર્મિક ક્રિયાકાંડા તથા સરઅવસરે, તિથિ અને પક્ષના આધારે એટલે કે ચાંદ્રમાસની-અમાસાંત માસની ગણુત્રીએ કરે છે તેનું તે પરિણામ છે. (૪) જ્યારે ઇ. સ. ની પ્રારંભની સદીના (કે કદાચ તે પૂર્વેના સમયના) ખાદ્દો તા સાર્યમાસની—પૂર્ણિમાંત માસની પદ્ધતિએ કામ લેતા હતા. (૫) કેમકે પૂર્ણિમાંન-સાથે-તે સૌ માસ પદ્ધતિનું ઉત્પત્તિસ્થાન ઉત્તર હિંદમાંજ રહેલું છે. આ પાંચ સુદામાંથી અહીં આપણને જે વિશે લાગતું વળગતું નથી તેની ચર્ચા મૂકી દઇશું (જો કે તેમાં કેટલીક તદ્દન નવીન હકીકતા સમાયલી છે એટલે છેક તેને જતી તેા કરી નહીંજ શકાય; તેમ કરવામાં આવે તે ઐતિહાસિક ધટના અંધકારમાંજ રહી જાય તેમ છે. એટલે, ગ્રહણ કરેલ વિષયને ઇન્સાફ આપીને છેવટે, ટીપ્પણ તરીકે તેની નોંધ લઈશું.) પણ આપણા
(૪૯) આપણે તે અહીં ડા. કીલોા'ની સાક્ષી આપીનેજ હકીકત રજી કરી છે. પણ સર કનિંગહામ જેવાએ પણ તેજ હકીકત પાતે રચેલ ધી બુક એક્ ઇન્ડિયન હરાજીમાં પૂ. ૩૧ ઉપર ભારપૂર્વક જણાવેલ છે.
(૫૦) જુઓ નીચેની ટીકા ન”. ૫૧.
(૫૧) ૐા, કીલ્હાને વિ. સ. ૯૪૪માં પ્રથમ નોંધ મન્યાનું જણાવ્યું છે. જ્યારે આપણે અહીં લખ્યું છે કે તે પ્રતિતે ઠેઠ કુરાાનવ શી રાજઅમલથી ઉત્તર હિંદમાં દાખલ થઇ ચૂકી હતી એટલે તે બે વચ્ચેના અંતરમાં શું સ્થિતિ પ્રવર્તી રહી હતી તેની નોંધથી આપણે અજ્ઞાત હેાવાથી આ શબ્દો વાપરવા પડયા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
પતિ એક ખીથી અલગ અલગ છે. તેથી જ તેમના સ્થાપા પણ ન્ન ભિન્ન છે. અને તેમ છે તા તે બન્નેને એકજ સંત તરીકે ન માનતાં૫૦ જુદા તરીકે જ આપણે માનવા પડશે.
ઉત્તર હિંદના શકસંવતના સ્થાપક અને પ્રવર્તકમાં કુશાન અને ચણ વંશજ મુખ્ય અંશે છે. તે બાદ કેટલા સમય-તેજ સ્વરૂપમાં કે થે।ડાણા ફેરફાર ચાલ્યા હશે તેની ખાત્રીપૂર્વક નોંધપ૧ લઈ શકાય તેવી માહિતી મળતી નથી. પણ એટલું તે જરૂર કહી શકાય તેમ છે કે વર્તમાનકાળે તો તે ખીલકુલ વપરાશમાં નજરે પડતા નથી એટલે તેને મૃતપ્રાય: થયેલા આપણે તહેર કરવા રહ્યો. હાલ જે શસંવત વપરાઈ રહ્યો છે તે તેા દક્ષિણ હિંદની ગણત્રી પ્રમાણેને અમામાંત પતિ વાળેાજ છે. જેથી વર્તમાનકાળના શક સંવતની સ્થાપનામાં તે માત્ર દક્ષિણ હિંદના સમ્રાટ એવા અંધપતિ શાતવાહન વંશનેજપર
પણ મારી ખાત્રી છે કે વિશેષ સાધન અને તપાસ કરવામાં આવરો તે ઉપરનું અંતર બહુજ કાચાઇ જવા પામશે,
(૫૨) શાતવહનવી જે રાજાઓએ આશક પ્રવર્તાવ્યા છે અને માન્યા છે. તે વૈદિકધર્મી હતા. (જુઓ તેમનાં વૃત્તાંતે-રી. કીટšાનેં પણ તેમજ કહ્યું છે કે તે વૈદિક ધની અસરનું પરિણામ છે) એટલે દક્ષિણ હિંદને રાક સંવત તે વૈદિક છે: જ્યારે ઉત્તર હિંદના શક સંવત કુરાન વંશી રાજાએ સ્થાપન કરેલ હેાવાથી તે જૈનધમ પ્રમાણે છે. પરિણામ એમ કહી શકાય કે, ઉત્તર હિંદના શક તે જૈનધર્મી રાનના છે અને દક્ષિણવિંદના રાક તે વૈવિધર્મી રાન્તના છે.
www.umaragyanbhandar.com