________________
૨૦૬
જયદામન
[ નવમ ખંડ ચક્કસાઈથી કહી શકાય તેવો પ્રબળ પુરાવો તે હતી કે કેમ તે જ કોઈને ખબર પડતા નહીં. પરંતુ નથી જ પરંતુ પૃ. ૧૯૪માં ઉલ્લેખ કર્યા પ્રમાણે તેના સિક્કાની બાબતમાં વસ્તુસ્થિતિ જુદી જ દેખાઈ
પિતાનું મરણ ઈ. સ. ૧૧૭માં છે. કેટલાકનું માનવું એમ થાય છે કે તેના નામના તેની ઉમર નીપજતાં, ચકણ તેની જગ્યાએ સિક્કાઓ જડી આવ્યા છે. પણ તેને લગતું જે વર્ણન
ક્ષત્રપ નીમાયો ત્યારે તેની ઉમર કે. આ. રે. માં પૃ. ૧૧૭ ઉપર આપ્યું છે તેમાંના લગભગ ૩૦થી ૩૫ હેવાનું કલ્પી શકાય છે અને લખાણમાં એક વખત જુદી જ હકીકત જણાવે છે ઈ. સ. ૧૫રની આસપાસ મરણ પામ્યો છે એટલે ત્યારે વળી બીજી વખત કાંઈ ઓર જ સ્થિતિ વર્ણવે ૩૭ વર્ષ સુધી રાજકીય ક્ષેત્રમાં તે ઝઝુમ્યો છે. એકંદર છે. જ્યારે તે સિક્કાચિત્ર જોતાં વળી તદ્દન નવીન હકીતેની ઉમર મરણ સમયે લગભગ ૭૦ની કહી શકાય. કતજ જણાય છે. મતલબ કે તે સિક્કા જયદામનના હેવા ૩૭ વર્ષના જીવનમાં પ્રથમનાં ૧૬ વર્ષ ક્ષત્રપપદનાં, વિષે પુરી ખાત્રી જ થતી નથી. છતાં જે જયદામનનું તે બાદ ૧૦ વર્ષ મહાક્ષત્રપ પદનાં અને છેલ્લાં ૧૦ નામ થોડું ઘણું ઈતિહાસના પાને ચડી ગયું છે તે વર્ષ રાજાપદનાં ગણવાં રહે છે. તેના મરણ બાદ તેને એક બે કારણને લઈને બનવા પામ્યું હોય એમ પુત્ર જયદામન અવંતિપતિ થયો હતો એમ કેટલાક સમજાય છે. તેમાં સૌથી મુખ્ય કારણ સૌરાષ્ટ્રમાં સંજોગથી કહેવું પડે છે.
આવેલ ગિરનારની તળેટીમાંને સુદર્શન તળાવવાળો (૩) જયદામન
કહેવાતે રૂદ્રદામનને લેખ છે. વિદ્વાનોએ તેમાં અહીં તેને નામાવલિમાં રાજા તરીકે દાખલ તે વર્ણવેલી સર્વ હકીકત રૂદ્રદામનને લગતી હોવાનું કીધો છે, પણ તેને ગણ કે કેમ તે બહુ અનિશ્ચિત ઠરાવ્યું છે. એટલે તેને લીધે તેની અંદર જણાવેલ જેવું દેખાય છે, કેમકે પ્રથમ તે શિલાલેખ અનેસિક્કાઓ, દેશો ઉપર વિજય પણ રૂદ્રદામનને હિસ્સે નોંધ્યો જે ઐતિહાસિક બનાવની સિદ્ધિ નક્કી કરવા માટેના છે. જેથી ચ9ણ અને રૂકદામનની વચ્ચેની બધી પ્રબળ સાધન છે તેમાં કોઈ સ્વતંત્ર શિલાલેખ, તેના રાજકીય પરિસ્થિતિને ૫૧ મેળ બેસારવાને ખાતર નામને જડી આવ્યો દેખાતું નથી. પરંતુ જે અન્ય કોઈક વ્યક્તિ ઉભી કરવાની આવશ્યકતા જણાઈ શિલાલેખો તેના વંશના રાજાઓની વંશાવળી બતાવતા તેમ ઉપરમાં જણાવ્યા પ્રમાણે શિલાલેખમાં ચઠણના મળી આવ્યા છે તેમાં તેનું નામ આવે છે અને તેથી પુત્ર જયંદામનનું રાજ્ય ચઠણ અને રૂદ્રદામનની વચ્ચેનું જ તે નામને ચકણને કઈ પુત્ર અને રૂદ્રદામનનો બહુ ટુંક સમયનું ગોઠવી દેવાયું. આ યુક્તિને ઉપરની પિતા હતા એટલું નક્કી કરાય છે. પણ તેમ ટી. નં. ૪૯ વર્ણવેલા સિક્કાથી પુષ્ટિ મળી ગઈ ન બન્યું હોત તે તેના નામની કોઈ વ્યક્તિ થઈ કેમકે તે સિક્કાઓમાં ચષ્ઠવંશી નૃપતિઓના સિક્કા-.
(૪૯) નઓ ઉપરમાં ૫. ૧૮૧ની ટી. નં. ૯ તથા તેમ છે. તે માટે જુઓ રદ્રદામન રાજ્ય ૫. ૨૦૯ની રીel. ૫. ૨૦૦ની ટી. નં. ૩૫.
(૫૦) આ સુદર્શન તળાવની પ્રશસ્તિ બાબત કેટલીક કે. . . માં પાંચ સિકા (જયદામનના ધરાય છે. હકકીત પુ. ૨, પૃ. ૩૯૩-૩૭ સુધી વર્ણવી છે. વળી તેવા)નું વર્ણન આપ્યું છે. એમાં તેનું પ્રાપ્તિસ્થાન આગળ પ્રદામનના વૃત્તાંતે લખવામાં આવશે. આપ્યું નથી. માત્ર એકમાં જણાવ્યું છે કે તે જુનાગઢવાળા (૫૧) ચણે જે પ્રાતો મેળવ્યા હતા તે રૂદ્રદામનને પાછા રેવડ એચ. આર. સ્કેટ તરી મળે છે. પણ તે કાંઈ મેળવવા પડયા હતા એવો પ્રસંગ ફરીને ઉભે થતું હોય તે પ્રાપ્તિસ્થાન ન કહેવાય. એટલે તે ઉપરથી વિશેષ અનુમાન અને અર્થ એજ કરવું પડે કે, બેની વચ્ચે એક રાજા થયે બંધાય તેમ નથી.
હતો અને તેણે તે ગુમાવી દીધા હતા. એટલે આ પ્રમાણે સિકા હેવાજ ન જોઈએ તેમ તેનું રાજ્ય પશુ ચાલ્યું રાજકીય પરિસ્થિતિ તેમણે ગોઠવી દીધી (જુઓ જ. બે. જો, ન હોવું જોઈએ તે તેમનાજ વાકયથી સાબિત કરી શકાય છે, એ, સે. નવી અવનિ ૫.૩ ૫ 93).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com