________________
પ્રથમ પરિચ્છેદ ]
"
"
ગાદી મળવાની આગાહી-ભવિષ્ય વાણી-એક વંશના (વાંસના) છેદન ઉપરથી ભાખવામાં આવી છે. જેથી રીતે તે દેશનું નામ “ વંશ ” ડિવામાં આવ્યું હાય (અથવા તે પ્રદેશમાં વંશની ઉત્પત્તિ બહુ જ પ્રમાણમાં થતી હાય અને તે અંગે તેનું નામ વંશ પડી ગયું હાય) અને વંશનું છેદન કરવામાં આવ્યું તેથી “ હેદિ ” અથવા અપભ્રંશ થતાં વૈલિ એવું નામ તેના વંશનું ધારણ કરાયું હેય. મતલબ એ થઈ કે, દેશનું (country) અને વંશનું (dynastic)–બન્નેનાં નામેા (શ દેશ અને વેલ વંશ)ની ઉત્પત્તિ એક જ કાળે થઈ ગણાય. આ કારણને લીધે જ, પ્રાચીન બૌદ્ધ ગ્રથામાં કે વૈદિક સાહિત્યમાં, તે ખેમાંથી એકેનું નામજ નજરે પડતું નથી. એટલે સમજાય છે કે જે મુલકમાં આ ચેદિ વંશના રાજાને રાજઅમલ ચાલતા હતા તેનું નામ ‘ચેદિ દેશ' પડી ગયું લાગે છે. બાકી ખરી રીતે તેા ‘ચેદિ' તે નથી કાષ્ટ દેશનું નામ કે નથી ક્રાઇ જ્ઞાતિનું નામ કે નથી ક્રેષ્ઠ સ્થળનું નામ. માત્ર સંયેાગવશાત્ કાલ્પનિક રીતે જ તે ઉત્પન્ન કરવામાં આવ્યું દેખાય છે. એટલે ચેદિવાની સ્થાપના ઈતિહાસની દૃષ્ટિએ, જો ગણીએ તા, જ્યારથી મેબ્રુવાહન કર્લિંગપતિ થયે। ત્યારથી થઇ ગણાય. અને તે બનાવ ઇ. સ. પૂ. ૫૫૮માં બન્યાપ છે. સાર એ થયેા કે ચેદિ વંશની સ્થાપના ઈ. સ. પૂ. ૫૫૮માં મેધવાહન રાજાએ કરી હતી.
ઉત્પત્તિ વિશે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૩૧
આ મેધવાહન રાજાનું રાજ્ય ઇ. સ. પૂ. ૫૩૭માં પૂરૂં થયું છે. તે અપુત્રિયેા હેાવાથી ગણતંત્ર રાજ્યની પદ્ધતિએ, મગધના સામ્રાજ્યના
ચેદિ વંશના ત્રણ એક અંગ તરીકે તેને વહીવટ વિભાગ રાજા શ્રેણિક સંભાળી લીધા હતા. તેને લગતું થે।ડુંક વર્ણન
પુ. ૧માં પૃ. ૧૬૫-૧૭૪ સુધીમાં અપાઈ ગયું છે. વળી વિશેષ સમજૂતિ, આગળ ઉપર ક્ષેમરાજના વર્ણનમાં આપવાની છે. અત્ર એટલું જણાવતું રહે છે કે તે ગણુ પદ્ધતિને ધીમે ધીમે નાશ થતા જતા હતા. બલ્કે એમ કહે કે, જ્યારથી પૂણીકને રાજ્ય વિસ્તાર વધારવાને લાભ લાગ્યા ત્યારથી તે પતિને કુડાર પડયા હતા અને તેના પુત્ર ઉદાયને દક્ષિણ સુધીના દેશા જીતી મેટું સામ્રાજ્ય બનાવ્યું ત્યારે તે તે પ્રથા તદ્દન લુપ્ત જ થઈ ગઇ હતી. ઉદાયન પછી અનુરૂદ્ધ વહીવટ ચાલ્યેા અને તેના મરણ બાદ (ઈ. સ. પૂ. ૪૭૪) સુંદના અધિકાર આ−. પરંતુ આ રાજા અતિ નબળા હેાવાથી, તેમ તેનું ચિત્ત રાજકાજમાં ચાંટતું નહીં હાવાથી આખાએ સામ્રાજ્યમાં ટંટા, ખખેડા અને ખળવા જેવી સ્થિતિ થઇ રહી હતી. તે સમયને લાભ લઈ, મહારાજા કરકંડુના વંશના કાઈ અવશેષ, ક્ષેમરાજના નામ નીચે કલિંગની લગામ પોતાના હાથમાં લઇ સ્વતંત્રપણે વહીવટ ચલાવવા માંડયા હતા. આ બાબતને ઈસારી પણ
(૪) વૈદિક ગ્રંથેામાં એમ હકીક્ત નીકળે છે કે, ચૈત્થામાં ઇરાકે ઇલાના વાના ઉલ્લેખ થયેલ માલમ પડે છે (તે માટે જીએ ખારવેલના વૃત્તાંત) જૈન ગ્રંથમાં નામના લે!! . હાલમાં બિરાર-વરાડ તથા પ્રાચીન સમયે ચૈત્રિ દેશ ઘણા પ્રાચીન સમયથી મળે છે. વિદ નાાથી જે જાણીનેા હતા ત્યાંના વતની હતા (જીએ જૈન સાહિત્ય સ'શેાધક પુ. ૩ પૃ. ૩૭૩); વળી બુક એક્ એન્શન્ટ ઈરાઝ (કનિંગહામકૃત)માં પ્રસ્તાવના પુ. ૨૯ ઉપર જણાવાયું છે કે લચુરીવ’શના ચેદિરાન જે થયા છે તે મૂળે છત્તીસગઢ અને ખસ્તર રાચવાળા પ્રદેશના વતની હતા તથા તેમની રાજધાનીનું શહેર ખારમદેવ હતું, ત્યાંથી ધીમે ધીમે આગળ વધીને જખલપુર સુધી આવી પહોંચ્યા હતા. આ બે હકીક્તથી ખાત્રી થોકે, વૈદિક ગ્રંથની ચેત્ પ્રજાના વંશને અને ઈતિહાસમાં જાણીતા થયેલ ચેદિવંશને સબંધ નથી જ. વળી વૈફ્રિક
(૫) આ બનાવના સમય પુ. ૧માં ત્રણ પ્રકારે જણાવાયા છે (ઝુએ સમયાવર્લીમાં પપ૯ની સાલ) એક ૫૬૫, ખીન્ને ૫૬૩૬ અને ત્રીને ૫૫-૫૫૮; પરંતુ પાકી ગણત્રી કરતાં તે ૫૫૮—૯ હેાવાનું લાગે છે.
હાથીગુફાના લેખમાં દર્શાવેલ આંક ૧૦૩ને એ ચેતિસ વતનેા ઠરાવાય તેા, ઉપરના હિસાબે તેના સમય ૫૬૫૧૦૩=ઈ. સ. પૂર્વે ૪૬૨, ૪૬૦ અને ૪૫૬ આવશે. આને લગતી વિશેષ ચર્ચા આગળ ઉપર હાથીગુફાના લેખના વૃત્તાંત કરીશું,
www.umaragyanbhandar.com