________________
દ્વિતીય પરિષદ ],
કરી આપેલ ઉકેલ અને તેને રાજ્યાભિષેક કરવામાં આવે ત્યાંસુધી અને તેમાં ૪૧ ને સંવત માંડેલ છે. એટલે કાઈને રીજેટ તરીકે–રાજાના સંરક્ષક તરીકેનીમવામાં ૪૦-૪૧ તે બે સાલમાંજ આ બન્ને રાજાઓ આવે છે. મુખ્ય અંશે આવો રીજેટ, મજકર બાળ- પોતપોતાને મહારાજાધિરાજ તરીકે ઓળખાવવા રાજાના અંગત સગાં કે સ્નેહીમાંથીજ શોધી કાઢવામાં મંડયા છે એમ સિદ્ધ થયું કહેવાય. જો કે આવે છે. તે પ્રથાને અનુસરીને આપણે આ બાળ- ૪૦ ને ૪૧માં બહુ તફાવત નથી; કદાચ ૪૦ના રાજા જે પાછળથી કનિષ્ક બીજા તરીકે પ્રસિદ્ધ થયો આંકને શિલાલેખ કનિષ્કના નામને આગળ જતાં છે તેને સંરક્ષક–સ્ટી તરીકે રાજા વસિષ્કને નાને મળી પણ આવે, પરંતુ અત્યારે સમાધાન ખાતર ભાઈ એટલે કનિષ્ક બીજાને કાકો જેનું નામ હવિષ્ય માની લો કે, ૪૦ની સાલ મળી આવી છે તે હતું અને જેને રાજા કનિષ્ક પહેલાએ પોતાની તાત્પર્ય એ થયો કે, ૨૯થી માંડીને ૪૦ વર્ષના હયાતિમાં કાશ્મીર આદિ પ્રદેશને વહીવટ કરવા માટે ગાળામાંજ હવિષે ટ્રસ્ટી-રીજટ તરીકે કામ કર્યું નીમ્યો હતો, તે હવિષ્કને જ સઘળું કામ કરવા નીમ- હતું. પણ તેથી ઓછા સમય માટે નહીંજ-સિવાય કે વામાં આવે તે બનવા જોગ છે. અને તે પ્રમાણે ૪૦ષ્ના આંકથી નાની સંખ્યાવાળો આંક તે બેમાંથી તેની નિમણુંક થઈ પણ હતી. પરંતુ કેટલાં વર્ષ સુધી તે કાઈના નામવાળો અને મહારાજાધિરાજની પદવીથી સ્થિતિ ચાલુ રહી હતી તે આપણે તપાસવું રહે છે. જોડાયલ મળી આવે તો.૫૩ એટલે હાલ તુરત માટે ,
હવિષ્કના નામે જે કેટલાક શિલાલેખે મળી એટલું પુરવાર થયું કહેવાય કે કનિષ્ક બીજે સગીર આવ્યા છે તે આધારે ઉપરમાં કહી ગયા છીયે કે તરીકે માત્ર અગિયાર વરસ સુધી જ રહ્યો હતો. વળી તેણે ૪૦ થી ૬૦ સુધીનાં વર્ષોમાં “મહારાજાધિરાજ'ની અત્યારસુધીનાં અનેક ઐતિહાસિક દષ્ટાંતથી જાણી પદવી ધારણ કરીને કામ લીધું હતું. જ્યારે રાજા ચૂકયા છીએ કે, તે સમયે રાજયાભિષેક માટે લાયક વષ્કનું મરણ ૨૯માં નીપજ્યું હોવાનું સાબિત થયું થયાની પુખ્ત ઉંમર પ્રાપ્ત થયાની ઈચત્તા ૧૪-૧૫ છે. એટલે તેમાંથી સાર એ નીકળે છે કે૪૦ થી ૨૯ વર્ષની કરાવવામાં આવી હતી. એટલે રાજા કનિષ્કને સુધીના વચ્ચેના ૧૧ વરસના ગાળામાં તેણે તે પણ તે ઉંમરે રાજલગામ સુપ્રત કરવામાં આવી બાળરાજાના રક્ષક-રીજેટ તરીકે કામ કરેલું હોવું હશે એમ માનવું રહે છે. વળી તેજ હિસાબે તેની જોઈએ. આ સમય ૧૧ વર્ષને હશે કે તેથી ઓછી ઉંમર પિતાના બાપના મરણ સમયે ૧૫–૧૧–૪ વર્ષ હશે તે આપણે શોધી કાઢવું રહે છે. તે માટે બીજી માત્રની જ હોવાનું કહી શકાશે. આખી ચર્ચાને સાર તે માહિતી આપણી પાસે નથી જ. પરંતુ શિલા- એ થયો કે, ૨થી ૪૦ સુધીના અગિયાર વર્ષના સમયમાં લેખમાંથી કાંઈ મળી આવતું હોય તે તપાસીએ. રાજા હવિષ્ક, રાજા કનિષ્કની સગીરવયમાં રાજવહીવટ, જેમ હુવિષે મહારાજાધિરાજ પદવી યુક્ત પિતાને ચલાવ્યો હતો અને અગાઉ જેમ સમ્રાટ પ્રિયદર્શિનની સંબોધ્યાની નાનામાં નાની સાલ ૪૦ની છે તેમ રાજા બાબતમાં તેની સગીરવય દરમ્યાન તેના દાદા સમ્રાટ કનિકે પોતાને મહારાજાધિરાજ પદથી યુક્ત તરીકે અશકે રાજ્યકારભાર ચલાવ્યું હતું, છતાં તે વહીવટના સંબો હેવાનું આરાના શિલાલેખથી જણાય છે. તેર વર્ષ અશોકના ફાળે ઇતિહાસમાં ચડાવાયા છે,
(૫૨) ૨૯ થી ૪૦ સુધી એટલે = ૧૧ વર્ષ સુધી (૫૪) બીજો એક દાંત ઇતિહાસનો ટાંકી બતાવાશે. જુઓ ઉપરની ટીકા નં. ૫૧.
તેમાં જે કે આ પ્રમાણે સગીરવય દરમ્યાન બન્યું નથી જ, (૫૩) આ બાબતમાં ખાસ બારીકાઈથી તપાસ કરવાની પરંતુ અગ્નિમિત્ર શુંગવંશીના સમયે પુષ્યમિત્ર ગાદીપતિ જરૂર છે. સંભવ છે કે ૩૦થી ૪૦ સુધીના ૭ વર્ષના નહેાતો, છતાં તેના નામે વર્તાવ થયો હોવાનું પુરાણાએ ગાળામાં કોઈ શિલાલેખ મદદરૂપ થઈ પડે તે જણાવ્યું છે. એટલે ઉપરના બનાવને મળતા તરીકે તેની મળી પણું આવે.
નોંધ લેવી રહે છે.
૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat
www.umaragyanbhandar.com