________________
૧૦૦
[ અઠ્ઠમ ખંડ
તેના સ્થાપક (૪) શકરાજા અય—અજ (Aziz) ના પ્રચલિત થયેલ શબ્દોમાં કથન કરી રહ્યા છે. જ્યારે મિ. રૅપ્સન નામને માને છે. ખારીક તપાસ કરતાં આ ચારે વસ્તુસ્થિતિ વિદ્વાન તેા સાફસાફ શબ્દોમાં સંભળાવી દે છે ૩૩૮ અસંભવિત છે; કેમકે નં. ૧ વાળા કુશાનવંશીએ પેાતે "One of the main objections brought શકપ્રજા નથી તે હકીકત આપણે આગળ ઉપર સાબિત against the...theory, that is Saka Era કરી આપીશું. તેમ નં. ર તે ક્ષત્રપ નહપાણુ તે was founded by Kanishka was that, ક્ષહરાટ હતા એટલે કે શક નહાતાજ. વળી નં. ૩ વાળા Kanishka was not a Saka but a વેન્સકી બાતમાં જણાવવાનું કે, પ્રથમ તે આવું Kushan=શકસંવતને સ્થાપક કનિષ્ક છે તે મુદ્દાની નામજ ઇતિહાસમાં આપણે સાંભળ્યું કે વાંચ્યું નથી. વિરૂદ્ધ જતું સૌથી મુખ્ય કારણ તે એ છે કે, કનિષ્ક એટલે તેની સત્યાસત્યતાનું તાલ કરવાનું અશકય છે. પણ પોતે શક નથી પણ કુશાન છે. ” એટલે તેમની દલીલ એ તેમના હેતુ વીમાકડસીઝને ઉદ્દેશીને કહેવાને સમજાય છે કે, કનિષ્ક પોત કુશાન હેાવાથી તેને શકસંવત (શકપ્રજા છે.અને તેમજ હોય તે તે કુશાનવંશી છે. એટલે તે સંબંધી કે શકરાજા તરફથી પ્રચારમાં મૂકેલ એવા સંવત)ના સ્થિતિ ઉપરના નં. ૧માં જણાવ્યા પ્રમાણે સમજી પ્રચારક તરીકે કબૂલ રાખી ન શકાય. [ મારૂં ટીપણુલેવી. જ્યારે નં. ૪ વાળા અઝીઝ વિશે પુ. ૩માં યાદ રાખવાનું કે તેમણે આ વાંધે શકસંવત એટલે આપણે સ્પષ્ટ કરી બતાવ્યું છે, કે તે ઇન્હે પાર્થીઅન શકપ્રજાને સંવત્સર કે શકરાજાએ ચલાવેલ સંવત્સર. હતા; અને તેણે કાઈ પણ શક ચલાવ્યેા જ નથી. તેવા ભાવાર્થમાં તેના સ્થાપક કનિષ્ક હાઈ ન શકે તે મતલબ કે તેમણે દોરેલા આ આખાએ દાહનના ખાતર રજુ કર્યો છે, નહીં કે શકનામના કાઈ ચારે મુદ્દા અસત્ય ઠરે છે. આ ઉપરાંત પ્રાચીન પ્રતિ-વિશિષ્ટ સંવત્સરના સ્થાપક તરીકે; એટલે કે શક શબ્દતા જે નં. ૧ના અર્થ થાય છે તે ભાવાર્થમાં કે, શક એટલે કાઈ સામાન્ય રીતે સંવત ગણાય તેવા નં. ૪ વાળા ભાવાર્થમાં ] આ પ્રમાણે શક શબ્દના જે છ અર્થ થાય છે તેમાંના નં. ૨, ૩ અને ૫, ૬ વર્લ્ડ નાંખવા હર્યો; એટલે પછી નં. ૧, અને ૪ રહ્યા. તેમાં તે શક નામી સંવત્સર કે શક એટલે કાઈ સામાન્ય સંવત એવાજ અર્થ થાય છે; અને તે તે ચેાક્કસ દેખીતું જ છે કે, આ સમયે કાઈક સંવત્સર આ કુશાનવંશી કે ચણુવંશી રાજાઓએ ગતિમાં મૂકયો જ હતા. [ જુએ ઉપરમાં
હાસમાં રસ લેતા અન્ય વિદ્વાનેાના અભિપ્રાય પણ આપણે સ્વતંત્ર રીતે વિચારી લઈએ. સર કનિંગહામના મત પણુ એમજ છે, કે શક સંવત કુશાનવંશી કનિષ્ક સ્થાપ્યા છે. જ્યારે મિ. વિન્સેન્ટ સ્મિથ તેમનાથી ભિન્ન પડતાં જણાવે છે૬૭૭ “ I do not affirm as a fact that the Saka Era of A. D. 78 was established by Kanishka=ઇ. સ. ૭૮ વાળા શકસંવત કનિષ્ક સ્થાપન કર્યાં હતા તે હકીકત સત્ય તરીકે હું સ્વીકારતા નથી. '’ આ વાકયમાં સમાયલી ખીજ હકીકત સાથે આપણે અહીં નિસ્બત નથી; એટલે તેની ચર્ચામાં ઉતરીશું નહીં. પશુ મિ. સ્મિથના કથનમાંથી એટલુ તેા ફલિત થાય છે જ કે, રાજા કનિષ્ક પોતે શક નહીં જ હાય. આ પ્રમાણે વિદ્વાનેાનાં રજી કરેલાં મંતવ્ય ઉપરથી આપણે જોઈ શકયા છીએ, કે તે સધળાએા શકસંવતના કર્તા તરીકે કુશાનવંશી રાજાઓને માને છે . ખરા, પણ તે જાતે શક હોય કે નહીં, તે માટે શંકાવાળા હેઇને, ગાળગાળ
(૩૭) જીએ અ. હિં. ઇં. ત્રીજી આવૃત્તિ પૃ. ૨૫૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
તથા
આ પુસ્તકમાં તે વંશના વૃત્તાંતમાં-પછી તે ઈ. સ. ૭૮ વાળા સંવત છે કે અન્ય છે અથવા કાઈ ખીજા શકને મળતા છે, તે વસ્તુ ન્યારી છે. તેમણે એક સંવત ચલાવ્યો છે એટલું તે સત્ય છે જ ] એટલે સર્વ દલીલ અને ચર્ચાનું પરિણામ એ આવ્યું ગણાશે કે, કુશાનવંશીએએ અથવા ચઋણુવંશીએએ ઉત્તર હિંદમાં કાઈક સંવત ચલાવ્યા હતા. તેને શક એટલે સંવત એવા
(૩૮) જીઓ ।. આં. રે. પાર, તપ,
www.umaragyanbhandar.com