________________
૩૦
સ્થાનસ્થિતિ પરત્વે વિચારતાં તે કડીનું હાર્દ બરાબર મળતું આવી જાય છે જ. અને તેમા સ્વીકારીએ તે એક ફેરફાર જે આપણે હવે કરવા રહેશે, તે આ વિદિશાના ઉદ્ગમના સમય વિશેને અનશે. આપણે તેની સ્થાપના ઈ. સ. પૂ. પરછ બાદ કે તે અરસામાં એટલે કે શ્રી મહાવીરના અને રાજા ચંડપ્રદ્યોતના મરણ બાદ–કલ્પી હતી તેને બદલે તે સમયે તે તે નગરીને સંપૂર્ણ સ્મૃદ્ધિવાળી ગણવી પડશે. પ
વિદેિશા, ભિલ્સા
(અહી` અવતિ દેશમાં પાલક રાજાનું રાજ્ય વીર નિર્વાણથી ૨૦ વર્ષે એમ કહેવાનેા હેતુ છે.) તે હકીકત બતાવે છે કે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
{ સક્ષમ ખંડ
[ટિપ્પણ:——આ પારામાં શ્રી મહાવીરના કૈવલ્ય અને નિર્વાણ પ્રાપ્તિના સ્થાન વિશે ચર્ચા કરીને જે આનુમાનિક નિર્ણય મેં બાંધી આપ્યા છે, તે અધુના પ્રચલિત અને માન્ય રહેલા સ્થાનથી ભિન્ન પડી જાય છે ખરે. પણ તેથી એમ માની લેવાનું નથી કે તે અંતિમ નિર્ણાયજ છે. આ વિશે તજ્જન વિદ્વાને પેાતાના વિચાર। દર્શાવશે એવી પ્રાર્થના સાથે વિરમું છું. ]
સ્થાન સાથે શ્રી મહાવીર-વૈશાલિકને સબંધ હશે ખરી. (૬૫) સરખાવે। ઉપરની ટી. ન'. ૫૩.
www.umaragyanbhandar.com