________________
પ્રથમ પરિચ્છેદ
+---
કવિઓ
ટૂંકસાર ઃ—તે સમયના ત્રણે ધર્મના સાહિત્ય ગ્રંથેામાં કાળગણના માટે અખત્યાર કરેલી પદ્ધતિની આપેલી સમીક્ષા, તથા હિંદમાં દેશીપરદેશી ભૂપતિઓએ તે માટે કરેલી રીતના આપેલ સક્ષિપ્ત ઇતિહાસ—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
વિક્રમ સંવત્સરની સ્થાપના વિશે વિદ્વાનાનું રજી કરેલ મંતવ્ય-સંવત સ્થાપક શકારિ વિક્રમાદિત્ય કહેવાય છે છતાં તે વ્યક્તિ કાણુ ? ને કયારે થઇ હતી? તે હજી સુધી નક્કી કરાતું ન હેાવાથી, લગભગ દશેક વિદ્વાનેાના વિચારાનું અક્ષરશઃ અવતરણુ રજી કરી, તે ઉપર ચલાવેલ વિવાદ અને તેમાંથી તારવી કાઢેલ રહસ્ય-છેવટે તેમણે રજી કરેલ શંકા પરત્વે ઇ. સ. પૂ. ૫૭ થી એક હજાર વર્ષ સુધીમાં વિક્રમાદિત્ય અને લે!જદેવ નામની થયેલ ખારેક જેટલી વ્યકિતએ તથા તેમના સમય શેાધી કાઢી, તેમાંના કાને શકારિ વિક્રમાદિત્ય કહી શકાય તેની કરી પેટ્ટી સંપૂર્ણ ખાત્રી તથા તેના સમયને પાકે પાયે કરી આપેલા નિરધાર—
વિક્રમ સંવત્સર અમુક વખત સુધી વપરાતા બંધ પડયા છે તેનાં કારણેાના અનુમાનની લીધેલ તપાસ તથા પ્રાચીન ગ્રંથકારોએ સંવતના નામઠામ આપ્યા વિના તેની સાથે માત્ર જોડેલ આંકડા ઉપરથી નીપજતી મુશ્કેલીનો આપેલ ખ્યાલ તેમજ ખુદ વિક્રમ સંવતની આદિ માટે રજુ થયેલ એ આંક વચ્ચેના ભેદનો આપેલ ખુલાસા~
www.umaragyanbhandar.com