________________
વિક્રમ સંવત
[ અષ્ટમ ખંડ
છે, અને તે ઉપર જણાવ્યા પ્રમાણેનો) અથે ભેદ જે સમયનું આલેખન આ પુસ્તક માટે આપણે ભાગ્યે જ વ્યાજબી ગણી શકાય. અન્ય વિદ્વાને આ ઠરાવ્યું છે તે એક હજાર વર્ષના કાળમાં હિંદની ભૂમિ બાબતનું સ્પષ્ટિકરણ કરતાં જણાવે છે કે " The ઉપર ચારેક સંવારનો ઉપયોગ કરવામાં આવ્યાનું term Samvat does not apply exclusi. મને જણાયું છે. તેમનાં નામ આ પ્રમાણે છે (૧) vely to the era of Vikramaditya, Cole- મહાવીર સંવત (૨) ચેદિ સંવત૧૭ (૩) ક્ષહરાટ brooke first corrected this erroneous સંવત અને (૪) વિકમ સંવત. આ નામો તેમના supposition in regard to the Bhupal વપરાશ માટે સમયના અનુક્રમવાર પ્રમાણે ગોઠવ્યાં dynasty, the Samvant of the Gour છે. તેમાંને નં. ૧, ૨, અને ૪ એમ ત્રણ સંવત્સરો Inscriptions, Col. Todd in regard to હિંદી પ્રજાના છે. જ્યારે માત્ર નં. ૩ એક અહિંદી Vallabhi Samvat and Kiripatrick in પ્રજાને છે. વળી નું ૧ અને નં. ૩ની ઉત્પત્તિ તથા regard to Newar era ( A. D. 880 ) of વપરાશ વિષેની માહિતી કાંઈક અંશે ઉપરમાં જણાવી Nepal=સંવત શબ્દ ખાસ ખાસ કાંઈ વિક્રમાદિત્યના ગયા છીએ. તેમજ તે વિષેની અન્ય કોઈ વિશેષ સંવત માટે જ વપરાતો નથી. ગૈર શિલાલેખમાંના જણાવવી બાકી રહેતી નથી. બાકીના નં. ૨ વિષે ભૂપાલ વંશના સંવત સંબંધીની ભ્રામક માન્યતા પ્રથ- જયારે ચેદિવંશને ઇતિહાસ લખીશું (જે આગળ ઉપર મમાં મિ. કબુકે ભાંગી હતી; તેજ પ્રમાણે કર્નલ આલેખવાને છે) ત્યારે જણાવવામાં આવશે. એટલે ટાડે વલ્લભી સંવત પરત્વેની અને મિ. કર્કટીક નં. ૪ વાળા વિક્રમ સંવત્સરને લગતું જ વર્ણન કરવું નેપાલને નેવાર (ઈ. સ. ૮૮૦ સંવત પરત્વેની) સંવત અત્ર બાકી રહે છે, ભૂલ ભાંગી હતી.
વિક્રમ સંવત ઉપર પ્રમાણે વિક્રમ સંવતનો પ્રારંભને ઇતિહાસ આ વિક્રમ સંવત્સરના સ્થાપકના નામ વિષે જાણુ. સમસ્ત ભારતવર્ષના ઉત્તર ભાગમાં-એટલે જે કે બહુ મતભેદ તે નથી જ, છતાં કિચિ અંશે ઉત્તર હિંદમાં-જ્યાં જ્યાં હિંદી રાજને અમલ હતા છે તે ખરો જ. વળી અલ્પ સમય સુધી ચાલુ રહીને ત્યાં ત્યાં લગભગ સર્વત્ર આ સંવત્સરનો ઉપયોગ તે લુપ્ત થઈ ગયાનું અને પાછો પુનર્જીવન પામ્યાનું થવાની શરૂઆત થઈ ગઈ. જ્યારે દક્ષિણ હિંદમાં જણાયું છે એટલે તેની સત્યાસત્યતા વિષે પણ વળી જુદી જ સ્થિતિ પ્રવર્તતી થઈ હતી તે આપણે અનેક વિભ્રમ પેદા થયા છે. ઉપરાંત તેની આદિના આગળ ઉપર જોઈશું.
સમય માટે પણ મતમતાંતરો પ્રચલિત થયેલ નજરે
(૧૫) જી. ઈ. એ. પુ. ૨૦, ૫. ૪૦૪; ઈ. એ. પુ. કામ ચલાવ્યે રાખ્યું છે; જેથી ઘણી કદર્થના કભી થવા ૭. ૫. ૪૬: પ્રીન્સેસ ઈન્ડિયન એન્ટીકવીટીઝ યુસકુલ પામી છે; આવાં દાંત અનેક છે, પણ એક બે અત્ર માત્ર બસ પુ. ૧ ૫. પ૨૫.
| દર્શાવીશ; દેવટ્ટીગણી ક્ષમાશ્રવણને કાળ ૫૧૦ અને હરિન્દ્ર (૧૬) એટલે એમ અર્થ સમજવો છે જે ભમિમાં જે સૂરિને કાળ ૫૮૫ વિક્રમ સંવત તેઓએ ગણાવ્યો છે સંવત્સર ચાલતું હોય તેને નિદેપ કરવા માટે માત્ર જ્યારે તે છે બીજ સંવતસર-તે પછી હાથીગુફામાં સંતરર શબ્દ જ જણાવાય. પરંતુ થો સંવત્સર તે કહેવાય અને સહરત્રામના ખડકલેખમાંના આંકને “મહાવીર સંવત’ (એટલે કે તેનું વિશેષનામ જે હોય તે, તે અધ્યાહાર રાખે. માનવામાં કાંઈ હરકત નજ આવી શકે ]. [આ પદ્ધતિની વપરાશ જૈન સંપ્રદાયના લહિયાઓએ પણ વળી આગળ ઉપર ટી ન. ૩૨ જુઓ. પાથી લખવામાં કરેલ છે; છતાં તેનો ઉકેલ કરનારાઓ અજાણ (૧૭) ઉદાહરણ માટે હાથીગંફાના લેખમાંની મી હેવાથી તેવા સવત્સરના આંકને વિક્રમ સંવત્ માની લઈ પંક્તિ જુએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com