________________
: [1] આ મંદિરને વહીવટ શ્રી માલશીભાઈ જેરાજ કરતા હતા. આ મંદિરના મહેતા હતા. આ વખતે તેમની ઉમર ૩૦-૩૫ હશે.
શ્રી માલશીભાઈ કચ્છ ભાળીયાના રહીશ હતા. અમે કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિનાં હતા. તેમના અક્ષર મતીના દાણા જેવા સુંદર હતા. - તેઓ ધનિક હતા. દર્શન, પૂજન પ્રતિક્રમણ આદિ ધાર્મિક ક્રિયાઓ કરતા. સમય મળતાં તેઓ ધાર્મિક કાર્યોનું વાચન-મનન કરતા.
શ્રાવક ભીમસિંહ માણેકના સહવાસથી તેમની પાસે ગુરૂ પચ્ચીશી આવી. તેમાં સુ ગુરૂ અને કુ ગુરૂનાં લથાણે દર્શાવ્યાં હતાં. ગુરૂ કેવા જોઈએ? પંચ મહાવ્રતનું વર્ષ ? જીએ ગુરૂ ગણાય જે શી રીતે? એ બધા પામો તેમના અંતમાં નોમ અને તેનો આત્મા સર્જસ્વી હતું તેથ્રી તેણે પ્રિય કર્યો કે સુગુરૂ સિવાથે કાઈ પણે ગુરૂં બુદ્ધિએ ચંદન કરવું જ નહિ. .
. :) - આ પ્રતિરે તેમની સાચી હતી પણ તે વખતના અંચળ ગચ્છના આચાર્યશ્રી પૂન્ય છે મહારાજ આ સહન કરી શક્યા નહિ. તેમણે બુદ્ધિપૂર્વક માલશીભાઈનું અપમાન કરાવવા કચ્છી દશા ઓસવાળ જ્ઞાતિના શેઠને સૂચના કરી. માલશીભેઈ તે તે પુરૂષ હતા. સિદ્ધાંત એસે નેકરીની પરવા કહેતી. કે શુંરૂને આ મતક મહિં અમે તે અહિ જ તે નિર્ણય