________________
( ૨ ). જે સર્વ દેવને પૂજનીય છે, સર્વ યોગીઓને ધ્યાન ધરવા યોગ્ય છે, સર્વ નીતિના સરજનાર છે તે મહાદેવ કહેવાય છે. તે જ છે
एवं सवृत्तयोगेन, येन शास्त्रमुदाहृतम् । शिववर्त्म परं ज्योति-स्त्रिकोटिदोषवर्जितम् ॥ ५॥
જેણે પિતાના શુદ્ધ ચારિત્રના ગે મોક્ષમાર્ગની અંદર ઉદ્યોત કરી રિકેટિ દેષ રહિત એવા શાસ્ત્રની પ્રરૂપણા કરી છે. પ .
यस्य चाराधनोपायः, सदाज्ञाभ्यास एव हि । यथाशक्ति विधानेन, नियमात् स फलप्रदः ॥ ६ ॥
જેને આરાધવાને ઉપાય વિધિથી તેમની આજ્ઞાને અભ્યાસ કરે તે જ છે. તેને યથાશક્તિ આરાધવામાં આવે તે નિશ્ચયથી ફળને આપનાર થાય છે. તે ૬ છે
सुवैद्यवचनाद्यद्वद्, व्याघेर्भवति संचयः। तद्वदेव हि तद्वाक्याद्, ध्रुवः संसारसंक्षयः ॥ ७॥
જેમ ઉત્તમ વૈદ્યના વચનને અનુસરવાથી વ્યાધિને ક્ષય થાય છે, તેમ તે દેવના હિત વચનથી ચોક્કસ સંસાર ભ્રમણને ક્ષય થાય છે. ૭
एवंभूताय शान्ताय, कृतकृत्याय धीमते । महादेवाय सततं, सम्यग् भन्या नमो नमः ॥ ८
એવા પ્રકારના, ઉપરોક્ત શાંતિને પ્રાપ્ત થયેલા, કૃતકૃત્ય બનેલા, શ્રેષજ્ઞાની એવા મહાદેવને નિરંતર સમ્યક પ્રકારે નમસ્કાર થાઓ ! નમસ્કાર થાઓ ! | ૮ |
* સદાય આજ્ઞાને સાવધાનતાથી પાળતા રહેવું એ જ જેની આરાધનાને ઉપાય છે. શક્તિને ગેપવ્યા વગર તેનું સેવન કરવાથી નિચે તે ફળદાયક બને છે. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org