Book Title: Jain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૭૬ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જેનરન શ્રમણે પાસિકાઓ વિશેષાંક { રાખે. છોકરા પિતાને, સ્ત્રી પોતાના જ છેકરાની અને એનાથી ઘી-દૂધ તાળામાં પેલી છે વહુ પણ વિચારે કે, લાગ આવવા દે, હાથમાં આવે ત્યારે પીવાય નહિ તે ઢળી તે છે નાંખુ જ હાનિ થેડી-કજીયે ઘણે આ બધું શાથી? શ્રી જિનેશ્વરદેવના શાસનને ત્યાગ છે અને પ્રભુમાર્ગને અનુસરતી ઉદારતા, પ્રેમ, વાત્સલ્યનાશ પામ્યા તેથી. તમે કહો છો, છે શાંતિ લા ક્યાંથી લવાય? જરા પણ ઉદારતા ન આવે, જરા પણ ત્યાગ ન રૂચે, તે છે { શાંતિ આવે ક્યાંથી? અશાંતિનાં કારણે થી શાંતિ મળે? સાસુ એમ કહે કે દીકરાની વહુ ? છે પહેલી તે ઝટપેલી પણ પગે પડે કે ના, માજી, તમે પહેલાં હું પછી. આવડત જોઈએ છે માણસાઈ જોઈએ. પણ આ તો બધી ભાવના જ જૂદી, શ્રી શાલિભદ્રજીની માતા બત્રીસની ૧ છે આટલી બધી ચિંતા કરતી હતી, તે બત્રીસે પણ એની મર્યાદામાં કેટલી રહેતી ! કેવલ 8 સાસુ જ નહિ, પણ માતા તરીકે માનતી અને પૂજતી, જ્યારે શ્રી શાલિભદ્ર દીક્ષાની છે ૨ા માગી અને માતાએ હા કહી, ત્યારે બત્રીસમાંથી કેદની તાકાત નહિ કે વચ્ચે
બેલે. સમજે કે માતા જે કહે-કરે તે વ્યાજબી જ હેય. થેડી ઉદારતા કહેવાય, થડે છે. છે સદભાવ રાખવામાં આવે, તે અપવાદ તરીકે કઈ આત્મા અયોગ્ય હોય તેની વાત જુદી, 8 { બાકી પરિણામ ઘણું જ સુંદર આવે. શ્રી જિનેશ્વરદેવના માર્ગથી છેટા થવાય, ત્યાગને, 1 છે ઉદારતાને વેગળી કરવામાં આવે, એટલે ઉત્પાત સિવાય બીજું શું થાય ?
પર્યુષણ પર્વ આવે છે તો તે તે વારે શું કરશે ?
–૫. સાધ્વી શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ-ઘાટ પર
૬ શુકવારે– શમ ઉપશમ ભાવમાં રહી કે ધાદિને દૂર કરશું. ' * શનિવારે-શાંત પ્રશાંત ઉપશાંત રસના સાગરમાં સનાન કરી અનાદિના કમ મળે ધેર નાંખીશું. 3 છે રવિવારે-રતિ અરતિના કાદવમાંથી બહાર નીકળી સમભાવમાં વતીશું. સેમવારે સત્યના પૂજારી બની અસત્ય બોલવાની પડેલી કુટેવને ભગાડી દઈશું મંગળવારે-આત્માનું સાચું ભાવમંગલ સમજી પાપને ગાળી દઈશું. બુધવારે-બુરા ફેરા ફરાવે તેવા બુફેના જમણને હંમેશ માટે તિલાંજલિ આપી.
ગુરૂવારે-ગુસ્સાને સ્વીકાર કરી ભવજ લ તરવા કટીબધ થઈશું. 8 શુકવારે-શતશતવાર સહસ્ત્રવાર લાખ લાખ વાર સર્વ જીવોને ક્ષમાપના આપી વેર ઝેર ?
દૂર કરી સાચે મૈત્રીભાવે સ્થાપી આત્માને કર્મમુકત બનાવશું.