Book Title: Jain Shasan 1992 1993 Book 05 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
આ વર્ષ–૫ અંક-૧-૨ પંચમ વર્ષારંભ વિશેષાંક : છે જ. યુવક સંઘ અ ટુ પાઈને પાછળ પડ હતો તેઓની ચઢવણીથી વિરોધી વગ R ધાંધલધમાલ. કરવા તૈયાર થઈ જતો હતે. ગામ હોય ત્યાં ઢઢવાડ હોય જ, અધિછે વેશન પૂર્ણ કરી પૂ. ગુરુદેવ સાથે પાટણ તરફ ચોમાસા માટે વિહાર કર્યો. પાટણનું કે વાતાવરણ અજબ ગજબ પ્રકારનું સર્જાયું હતું. એક બાજુ બાદશાહી આવકાર બીજી બાજુ કે વિરોધીઓને ઉગ્ર વિરોધ કે “હે રામવિજયજી પાછા જાવ.” ઘરડી–ઘરડી ડોશીઓએ ? છે પણ શ્રી રામવિજયજી કોણ છે એમ પૂછીને કાળા વાવટા દેખાડયા હતાં. આવા ! અનેક પ્રકારના અવરોધા-અંતરાયોને શ્રી રામવિજયજીએ અડગતાથી એળગ્યા હતા. છે ચાતુર્માસ ડહોળી નાખવા માટે વિરોધીઓએ પ્રબળ પુરુષાર્થ કર્યો પણ સફળતા ન 8 મળી. શ્રી રામવિજયજીની પ્રતિભા અને સિંહનાદ સમી દેશનાએ વિરોધીઓને વધુ ઉગ્ર 4 બનાવ્યા હતા. ઝંઝાવાતી વાયરો વાયે જત અને શ્રી રામવિજયજી અડાલતાથી ઝંઝાવાતી વાયરા ને નિષ્ફળ બનાવે જતા હતા.
તે અવ રે વડોદરા રાજ્યમાંથી ઝંઝાવાતી વટેળીયે કુંકાવા લાગ્યા. ઝંઝાવાતી વળ હતે સંન્યાસ દીક્ષા પ્રતિબંધના કાયદાને. ઝંઝાવાતી વંટેળીયાની જાહેરાત થતાં ૧ જ ચોમેરથી ઉગ્ર વિરોધ ઉઠયો. શ્રી રામવિજયજીએ સિંહનાદ સમી જાદુઈ-વાણીના
સૂર છોડવા માંડયા. તેઓશ્રીએ બાલ-દીક્ષા પ્રતિબંધ બીલની સામે સખત વિરોધ જાહેર 5 કર્યો. અગ્રભાગ ભજવી બાલ-દીક્ષા પ્રતિબંધના બીલને રદ કરાવ્યુંઆ રીતે શાસન છે { સામે આવેલ ઝંઝાવાતી વંટેળીયાને દારૂગળે ફૂટયા વગર જ હવાઈ ગયો,
શાસન સામે આવતાં અનેક તિથિ આદિ ઝંઝાવાતી પવનને સિદ્ધાંતિક રીતે દૂર છે. 8 હઠાવતાં હઠા હતાં અને ૩૦ થી વધુ વખત કેટેમાં સત્યની જયપતાકા ફરકાવી આવેલા છે * શ્રી રામવિજજી (તે વખત આચાર્ય) મુંબઈ-લાલબાગ પધાર્યા.
એક શહેરના પરામાં એક આચાર્યના ઉપદેશથી જિનમંદિરનું નિર્વાહ થઈ રહ્યું છે ( હતું. શ્રી સ લ સંધ તે નામાંકિત આચાર્યના કહ્યા પ્રમાણે આરાધના કરતા હતે આ છે છે ચોમાસામાં ૫ વંતિથિને ભેદ આવતું હતું તેથી એક દ્રષ્ટ્રીએ શ્રી સકલ સંઘને ભેગે
કર્યો. અને વાત કરી કેકે “આ વખતે પર્યુષણ પર્વમાં સંવત્સરીને ભેદ આવે છે. માટે સાચી આરાધના 8 કયાં દિવસે કરવી તે આપણે સૌ આપણા ઉપકારી આચાર્યને પૂછાવીએ. જે જવાબ 9 આવે તે પ્રમાણે આપણે આરાધના કરીશું. “શ્રી સકલ સંઘ સમ્મત થયા. તે ઉપકારી ' આચાર્ય ભગવંતને પત્ર લખી પૂછાવ્યું કે
કઈ તિથિએ સંવત્સરીની સાચી આરાધના કરવી તે અંગેનું યોગ્ય છે 8 માર્ગદર્શન આપવા વિનંતી શ્રી સકલ સંઘ સાચી આરાધના કરવા ઈચ્છે છે છે માટે જલદીથી જવાબ આપશોજી