________________
२२
विनयस्य जिनशासनमूलत्वम् । कृपामभिलषन्ति नीतिनिपुणाः । ततोऽत्रापि गुरुबहुमानस्य प्रतिपादनीयत्वेन गुरुकृपाभिलाषो ग्रन्थकर्तुः स्वाभाविक एव । गुरुकृपा च गुरोर्नमस्करणेन प्राप्यते ।
इत्थं ग्रन्थादौ गुरुं नमस्कृत्य मङ्गलं कुर्वता ग्रन्थकृता न किमप्यनुचितमनुष्ठितम्, किन्तु समीचीनतरमेव कार्यं कृतम् ।
अत्र गुरोः प्रधानत्वेऽपि नत्वेति पदं प्रथममुपात्तं तत् 'जिनशासनस्य मूलं विनयः' इति ज्ञापनार्थम् । उक्तञ्चोपदेशमालायां श्रीधर्मदासगणिभिः
'विणओ सासणे मूलं, विणीओ संजओ भवे ।
विणयाओ विप्पमुक्कस्स, कओ धम्मो कओ तवो ? ॥३४१॥' श्रीशय्यम्भवसूरिभिरपि दशवैकालिकसूत्रस्य नवमाध्ययनस्य द्वितीयोद्देशकस्य द्वितीयगाथायां कथितम् -' एवं धम्मस्स विणओ मूलं परमो से मुक्खो ।' स्थविररचितचन्द्रकवेध्यकप्रकीर्णकस्य चतुष्पञ्चाशत्तमवृत्तेऽप्युक्तम्- “विणओ मोक्खद्दार' ।
જેનું કાર્ય શરૂ કરે તેની કૃપા ઝંખે છે. તેથી અહીં પણ ગુરુબહુમાનનું પ્રતિપાદન કરવાનું હોવાથી ગ્રન્થકારને ગુરુકૃપા મેળવવાની ઝંખના હોય એ સ્વાભાવિક જ છે. તે ગુરુને નમસ્કાર કરવાથી મળે છે.
આમ ગ્રન્થની શરૂઆતમાં ગુરુને નમસ્કાર કરીને મંગળ કરતા ગ્રન્થકારે કંઈ પણ અનુચિત નથી કર્યું, પરન્તુ યોગ્ય જ કર્યું છે.
અહીં ગુરુ પ્રધાન હોવા છતા પણ નવી પદ પહેલા મૂક્યું છે તે “જિનશાસનનું મૂળ વિનય છે એ જણાવવા માટે. ઉપદેશમાળામાં શ્રીધર્મદાસગણિ મહારાજે કહ્યું છે - “વિનય શાસનનું મૂળ છે, વિનયવાળો સંયત થાય છે. વિનય વિનાનાને ધર્મ અને તપ ક્યાંથી હોય.” શ્રી શય્યભવસૂરિ મહારાજે પણ દશવૈકાલિકસૂત્રના ૯મા અધ્યયનના બીજા ઉદ્દેશાની બીજી ગાથામાં કહ્યું છે - “આમ ધર્મનું મૂળ વિનય છે અને તેનું પરમ એટલે ફળ મોક્ષ છે.” સ્થવિરરચિત ચન્દ્રકવૈધ્યકપયન્નાના ૫૪મા શ્લોકમાં પણ કહ્યું છે -"विनय मोक्ष-द्वार छ."
१. विनयः शासने मूलं, विनीतः संयतः भवेत् ।
विनयात् विप्रमुक्तस्य, कुतो धर्मः कुतस्तपः ? ॥३४१॥ २. एवं धर्मस्य विनयः मूलं परमस्तस्य मोक्षः । ३. विनयः मोक्षद्वारम् ।