________________
गुरुमनोविराधकस्य भावमरणं भवति ।
२२३ प्रियमस्ति । दुःखं सर्वेषामनिष्टमस्ति । तथापि यस्य सुखस्य पृष्ठे महत्तमं दुःखमस्ति, तत्सुखं प्रियं न भवति । यस्य दुःखस्य पृष्ठे महत्तमं सुखं भवति, तद्दुःखमपि प्रियं भवति । चौरस्य मण्डनादिकं प्रियमासीत्, परन्तु तत्पृष्ठभाविमरणभयेन तत्तदाऽप्रियमभवत् । ततो द्वितीयराज्ञीकृतोपचारेण चौरस्य न कोऽपि लाभोऽभवत् । अयं दृष्टान्त उक्तः ।
अधुना दार्टान्तिकमुच्यते । यथा चौरेणाऽपराधः कृतस्तथा शिष्यो गुरुजनमनोविराधनरूपमपराधं करोति । यथा राज्ञा चौरो वध्य आदिष्टस्तथा कर्मराजो गुरुमनोविराधकं शिष्यं संसारे भ्रमयति । यथा मण्डनेन चौरस्य कोऽपि लाभो न जातस्तथा गुरुमनोविराधकस्य शिष्यस्या कोऽपि लाभो न भवति । गरुमनोविराधनेन शिष्यः स्वीयं दीर्घ भवभ्रमणं निश्चिनोति । ततो गुरुमनोविराधनेन प्राप्तयाऽल्पकालभाविन्याऱ्या शिष्यस्य कोऽपि लाभो न भवति । वध्यस्य चौरस्य द्रव्यमरणं भवति, गुरुमनोविराधकस्य भावमरणं भवति । अत एवाष्टाविंशतितमे वृत्ते गुरुविराधनाया हालाहलविषरूपत्वं वक्ष्यति ग्रन्थकारः । द्रव्यमरणाद्भावमरणमधिकमनर्थकारि । यत एकस्मिन्भावमरणेऽनेकानि द्रव्यमरणानि भवन्ति । ततो गुरुमनोविराधकेनाऽनेकशो द्रव्यमरणं प्राप्तव्यम् । तत्पूर्वभाविजीवितेषु च प्रभूतानि
જે સુખની પાછળ મોટું દુઃખ હોય તે સુખ પ્રિય નથી બનતું. જે દુઃખની પાછળ મોટું સુખ હોય છે તે દુ:ખ પણ પ્રિય બને છે. ચોરને શણગાર પ્રિય હતો પણ એની પાછળ આવનારા મરણના ભયથી તેને તે અપ્રિય બન્યું. તેથી બીજી રાણીએ કરેલી ચોરની સેવાથી ચૌરને કોઈ લાભ ન થયો. આ દૃષ્ટાંત છે. ઉપનય આ પ્રમાણે છે -
જેમ ચોરે અપરાધ કર્યો તેમ શિષ્ય પણ ગુરુના મનની વિરાધના કરવારૂપ અપરાધ કરે છે. જેમ રાજાએ ચોરને ફાંસીનો આદેશ આપ્યો તેમ કર્મરાજા ગુરુના મનની વિરાધના કરનાર શિષ્યને સંસારમાં ભમાવે છે. જેમ ચોરને શણગારથી કંઈ લાભ ન થયો તેમ ગુરુના મનની વિરાધના કરનાર શિષ્યને ઋદ્ધિથી કોઈ લાભ થતો નથી. ગુરુના મનની વિરાધના કરીને શિષ્ય પોતે પોતાનું સંસારમાં ઘણો સમય ભટકવાનું નક્કી કરે છે. તેથી ગુરુના મનની વિરાધના કરીને મળેલી થોડો સમય ટકનારી ઋદ્ધિથી શિષ્યને કોઈ લાભ નથી થતો. ફાંસીએ ચઢેલા ચોરનું દ્રવ્યમરણ થાય છે. ગુરુના મનની વિરાધના કરનારનું ભાવમરણ થાય છે. માટે જ ગ્રંથકારે ૨૮મા શ્લોકમાં ગુરુની વિરાધનાને હાલાહલ ઝેરરૂપ કહી છે. દ્રવ્યમરણ કરતા ભાવમરણ વધુ અનર્થ કરનારું છે. કેમકે એક જ ભાવમરણમાં અનેક દ્રવ્યમરણો થાય છે. તેથી ગુરુના મનની વિરાધના કરનારને અનેકવાર દ્રવ્યમરણ મળે છે. એ દ્રવ્યમરણોની પૂર્વેના જીવનમાં તેને ઘણા