________________
गुरुवचने शङ्किते सम्यक्त्वं कथं तिष्ठेत् ?
३७७ तत् शङ्कितहृदयेन गृह्यते तर्हि रोगनाशो न भवति । एवं यदि भावेन गुर्वाज्ञायाः पालनं क्रियते तर्हि शिष्यस्य कर्मरोगोऽपगच्छति गुर्वाज्ञायां समीचीनायां सत्यामपि यदि शङ्कितहृदयेन सा क्रियते तर्हि कर्मरोगो नाऽपगच्छति ।
जिनवचने शङ्काकरणेन सम्यक्त्वं नश्यति । मिथ्यात्वं च भवति । गुरुर्जिनस्य प्रतिनिधिः । जिनवचनानुसारेणैव स आज्ञां करोति । ततो गुरुवचने शङ्काकरणेन सम्यक्त्वं कथं तिष्ठेत्, मिथ्यात्वञ्च कथं न भवेत् ?
साधारणवनस्पतिष्वनन्ता जीवा सन्ति । ते चर्मचक्षुषा न दृश्यन्ते । तथापि 'साधारणवनस्पतिष्वनन्ता जीवाः सन्ती'ति जिनाज्ञां सर्वे श्रद्दधति, जिनस्य सर्वज्ञत्वात् । एवं सर्वैः शिष्यैः स्वगुरुः सर्वज्ञो मन्तव्यः । ततः प्रत्यक्षतोऽनिश्चितायामपि तस्याऽऽज्ञायां श्रद्धा भविष्यति । अयमत्र सङ क्षेप: - यथा जिनाज्ञायां युक्तायुक्तत्वविचारो नैव क्रियते, तथा गुर्वाज्ञायामपि युक्तायुक्तत्वविचारो न करणीयः ।
गुर्वाज्ञापालनेन कदापि शिष्यस्याऽशुभं न भवति । कदाचित्पूर्वकर्मोदयेनाऽशुभं भवेत्तर्हि तदपि कल्याणरूपमेव भविष्यति, शिष्येण शुभभावेन गुर्वाज्ञाया अनुष्ठितत्वात् ।
લેવાય તો રોગ દૂર ન થાય. એમ જો ભાવથી ગુર્વાજ્ઞાનું પાલન કરાય તો શિષ્યનો કર્મરોગ દૂર થાય છે. ગુરુની આજ્ઞા બરાબર હોવા છતાં જો શંકિતહૃદયથી તે કરાય તો કર્મરોગ દૂર નથી થતો.
જિનવચનમાં શંકા કરવાથી સમ્યક્ત જાય અને મિથ્યાત્વ આવે. ગુરુ ભગવાનના પ્રતિનિધિ છે. ભગવાનના વચનને અનુસારે જ તેઓ આજ્ઞા કરે. તેથી ગુરુવચનમાં શંકા કરવાથી શી રીતે સમકિત ટકે અને મિથ્યાત્વ કેમ ન આવે ?
સાધારણ વનસ્પતિકાયમાં અનંતા જીવો છે. તે ચર્મચક્ષુથી નથી દેખાતા. છતાં ‘સાધારણ વનસ્પતિકાયમાં અનંતા જીવો છે' એવી ભગવાનની આજ્ઞાની શ્રદ્ધા બધા કરે છે, કેમકે ભગવાન સર્વજ્ઞ છે. એમ બધા શિષ્યોએ પોતાના ગુરુને સર્વજ્ઞ માનવા. તેથી પ્રત્યક્ષથી જેનો નિશ્ચય ન હોય એવી પણ તેમની આજ્ઞા ઉપર શ્રદ્ધા થશે. અહીં ટૂંકો સાર આવો છે - જેમ ભગવાનની આજ્ઞામાં સાચા-ખોટાનો વિચાર નથી કરાતો તેમ ગુરુની આજ્ઞામાં પણ સાચા-ખોટાનો વિચાર ન કરવો. - ગુરુની આજ્ઞા પાળવાથી ક્યારેય શિષ્યનું ખરાબ થતું નથી. કદાચ પૂર્વકર્મોદયે ખરાબ થાય તો તે પણ કલ્યાણરૂપ જ થાય છે, કેમકે શિષ્ય શુભ ભાવથી તેનું આચરણ