________________
३७८
गुर्वाज्ञया कल्याणमेव भवति । गर्तायां पतन्तं बालं दृष्ट्वा माता तमाकर्षति । ततस्तस्य शरीरे व्रणं जायते । तदपि तस्य हितायैव भवति । यतो यदि माता तं नाऽकर्षेत्तहि स गर्तायां पतेत् । ततश्च कदाचित् स म्रियेत तस्य वाऽस्थिभङ्गो भवेत् । एवं बलवदनिष्टनिवारकमल्पमनिष्टं हितायैव भवति । एवं गुर्वाज्ञापालनेन कदाचिदल्पमनिष्टं स्यात् । परन्तु तदपि बलवदनिष्टनिवारकं स्यात् । ततो वस्तुतस्तद्धितायैव भवति । ____ गुर्वाज्ञापालनेन शिष्यस्य शुभमेव भवेत् । परन्तु कदाचिद् पूर्वकर्मोदयेन शिष्यस्तदशुभं मन्येत । ततोऽशुभं भासमानमपि तद्वस्तुवृत्त्या कल्याणरूपमेव भवति ।
वैद्येन क्रियमाणा शस्त्रक्रिया पीडाकारिण्यपि रोग निवारयति । ततः सा शुभैव भवति । पाकक्रियायां धूमदाहादिभिः पीडा जायते तथापि पाकनिष्पन्नान्नेन क्षुत्शाम्यति । ततः पाकः शुभ एव मन्यते । एवं कदाचिद्गुर्वाज्ञापालनेनाऽशुभमपि भवेत् । परन्तु तदप्यायतौ हितकार्येव भवति । ततस्तेनाऽवश्यं कल्याणं भवति । एवं गुर्वाजैकान्तेन कल्याणकारिण्येव भवति । अतस्तत्र युक्तायुक्तत्वविचारः कदापि न कर्त्तव्यः ।
કર્યું છે. ખાડામાં પડતા બાળકને જોઈ માતા તેને ખેંચી કાઢે છે. તેથી તેના શરીરે ઉઝરડા પડે છે. તે પણ તેના હિત માટે જ થાય છે. કેમકે જો માતાએ તેને ખેંચ્યો ન હોત તો તે ખાડામાં પડ્યો હોત. તેથી કદાચ તે મરી પણ જાત અથવા તેના હાડકા ભાંગત. આમ વધુ અનિષ્ટનું નિવારણ કરનાર થોડું અનિષ્ટ હિત માટે જ થાય છે. એમ ગુરુની આજ્ઞાના પાલનથી કદાચ થોડું અનિષ્ટ થાય પણ તે વધુ અનિષ્ટને અટકાવનારું હોય. તેથી હકીકતમાં તે તેના હિત માટે જ થાય છે.
ગુરુની આજ્ઞાના પાલનથી શિષ્યનું સારું જ થાય. પણ કદાચ પૂર્વકર્મોદયને લીધે શિષ્ય તેને ખરાબ માને. તેથી ખરાબ દેખાતું એવું પણ તે હકીકતમાં કલ્યાણરૂપ જ હોય
વૈદ્ય વડે કરાતી શસ્ત્રક્રિયા પીડા કરનારી હોવા છતાં રોગનું નિવારણ કરે છે. તેથી તે સારી જ હોય છે. રાંધવામાં ધૂમાડો, ગરમી વગેરેથી પીડા થાય છે. છતાં રાંધીને તૈયાર થયેલા અન્નથી ભૂખ ભાંગે છે. તેથી રાંધવું સારું જ મનાય છે. એમ ગુર્વાજ્ઞાના પાલનથી કદાચ ખરાબ પણ થાય, પણ તે પણ ભવિષ્યમાં હિતકારી જ થાય છે. તેનાથી અવશ્ય કલ્યાણ થાય છે. આમ ગુરુની આજ્ઞા એકાંતે કલ્યાણ કરનારી જ છે. માટે તેમાં સારા-ખરાબનો વિચાર ક્યારેય ન કરવો.