Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 408
________________ ३५४ गुरुभक्तिभावप्रादुर्भावाऽभावे शिष्याऽयोग्यतैव हेतुः । तात्त्विकमोक्षमार्गज्ञापनार्थं रचितः । ग्रन्थका हार्दिकभावेनैतत्कुलकं रचितम् । अत एतत्कुलकं न केवलं शिष्याणां श्रोत्राण्येव मोदयिष्यति, परन्तु तेषां हृदयमप्यानन्दयिष्यति । न केवलं तद्धृदयानन्दं करिष्यति, परन्तु तद्धृदये गुरुभक्तिं प्रादुर्भाव्य तेषां सिद्धिमासन्नभाविनी करिष्यति । एवमेतत्कुलकं शिष्यहृदये निर्मलगुरुभक्तिभावप्रादुर्भावं न व्यभिचरति । येनैतत्कुलकं श्रुतं तस्य जीवनमवश्यं निर्मलगुरुभक्तिभावभावितं भवति । __यदि शिष्योऽतीवाऽयोग्यः स्यात्तखें वैतत्कुलक श्रवणानन्तरं तद्धृदये निर्मलगुरुभक्तिभावप्रादुर्भावो न भवति । परन्तु तत्र तस्य शिष्यस्याऽयोग्यत्वमेव कारणभूतं ज्ञेयम्, न त्वेतत्कुलकस्य कोऽपि दोषो मन्तव्यः । सूर्यः स्वभावेनैव जगत् प्रकाशयति । सर्वे प्राणिनो भास्वत्प्रकाशे पश्यन्ति, केवलं घूक एव न पश्यति । तत्र भानोर्न कोऽपि दोषोऽस्ति । स तूद्योतशील एवाऽस्ति । घूकस्याऽयोग्यतैव तत्र दोषरूपा ज्ञेया । सैव घूकाय दिवा द्रष्टुं न ददाति । एवं सूर्यकल्पमेतत्प्रकरणं स्वभावेनैव शिष्यहृदये गुरुभक्ति प्रादुर्भावयति । एतत्कुलकश्रवणानन्तरं सर्वशिष्याणां हृदये गुरुभक्तिः प्रादुर्भवति । यदि कस्यचिच्छिष्यस्य हृदये एतत्कुलकश्रवणानन्तरमपि गुरुभक्तिर्न प्रादुर्भवति तस्य कुलकस्य न कोऽपि दोषोऽस्ति । दोषस्तु तच्छिष्याऽयोग्यताया एव ज्ञेय या तद्धृदये गुरुभक्तिप्रादुर्भावं અને નવા શિષ્યોને સાચો મોક્ષ માર્ગ બતાવવા રચ્યો છે. ગ્રંથકારે હૃદયના ભાવથી આ કુલક રચ્યું છે. માટે આ કુલક માત્ર શિષ્યોના કાનોને જ ખુશ નહીં કરે પણ તેમના હૃદયને પણ આનંદિત કરશે. માત્ર તેમના હૃદયને આનંદિત નહીં કરે પણ તેમના હૃદયમાં ગુરુભક્તિને પ્રગટાવીને તેમનો મોક્ષ નજીક બનાવશે. આમ આ કુલક શિષ્યના હૃદયમાં નિર્મળ ગુરુભક્તિભાવને અવશ્ય પ્રગટ કરે છે. જેણે આ કુલક સાંભળ્યું તેનું જીવન અવશ્ય નિર્મળ ગુરુભક્તિભાવથી ભાવિત બને છે. જો શિષ્ય ખૂબ જ અયોગ્ય હોય તો જ આ કુલક સાંભળ્યા પછી તેના હૃદયમાં નિર્મળગુરુભક્તિભાવ થતો નથી. પણ તેમાં શિષ્યનું અયોગ્યપણું જ કારણરૂપ જાણવું, આ કુલકનો કોઈપણ દોષ ન માનવો. સૂર્ય સ્વભાવથી જ વિશ્વને પ્રકાશ આપે છે. બધા પ્રાણીઓ સૂર્યના પ્રકાશમાં જુવે છે, માત્ર ઘુવડને જ તેમાં નથી દેખાતું. તેમાં સૂર્યનો કોઈપણ દોષ નથી. તેનો સ્વભાવ તો પ્રકાશ આપવાનો જ છે. ઘુવડની અયોગ્યતા જ ત્યાં કારણરૂપ જાણવી. તે જ ઘૂવડને દિવસે જોવા નથી દેતી. એમ સૂર્ય જેવું આ કુલક સ્વભાવથી જ શિષ્યના હૃદયમાં ગુરુભક્તિને પ્રગટાવે છે. આ કુલક સાંભળ્યા પછી બધા શિષ્યોના હૃદયમાં ગુરુભક્તિ પ્રગટે છે. જો કોઈ શિષ્યના હૃદયમાં આ કુલક સાંભળ્યા પછી પણ ગુરુભક્તિ નથી પ્રગટતી તો આ કુલકનો કોઈપણ દોષ નથી, દોષ તો તે શિષ્યની અયોગ્યતાનો જ જાણવો, જે તેના હૃદયમાં ગુરુભક્તિને પ્રગટતા અટકાવે છે. આ જ વાતને ગ્રંથકારે

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443