Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 421
________________ हार्दिकभावेनाऽपि स्वात्मा गुरुहृदये स्थापनीयः । ૩૬૭ ग्रहणाऽऽसेवनशिक्षे दत्ते । मह्यं शास्त्राणि पाठितानि । अहमुपधानं कारितः । मह्यं पदवी દ્રત્તા | માઁ શિષ્ય પરિવારો દ્રત્ત: | ગુરુ: પ્રાયશ્ચિત્તપ્રદ્દાનેન માં વિશોધતિ | ગુરુના સારાવીરદ્વિમિરપામ્યોડé fક્ષતઃ | ગુરુ મન મો મિતીતઃ | ગુરુ મન મુનિટીकृता। गुरुणा पशोरपि पशुरहं संयमीकृतः । अधमाधमोऽप्यहं गुरुणोत्तमः कृतः । एवमादिभिः प्रकारैर्गुरुणाऽहं बहूपकृतः । यदि गुरुणा सह मम संयोगो नाऽभविष्यत्तर्हि मम का गतिरभविष्यत् ? संसारदावानलो मामधक्ष्यत् । रागद्वेषनीरं मामप्लावयिष्यत् । अतो गुरुर्मम परमोपकार्यस्ति । अतो गुरोः प्रभूतमृणं मयि वर्त्तते । सर्वप्रयत्नैर्मयार्णमोक्षार्थं यतनीयम् । यावज्जीवं गुरुभक्तिकरणेऽपि गुरुकृतोपकारस्य प्रत्युपकारो मया कर्तुं न વચઃ | તો મયા સા રુમમિનેન વિતવ્યમ્ | વિમાિિમëદિમાવૈ સ गुरुसेवां करोति । ततश्च गुरुहृदये तस्य वासो भवति । एवं तस्य शिष्यस्याऽवश्यं मङ्गलं ભવિષ્યતિ | ___ कश्चिच्छिष्यो मनागविनयी स्यात् । स स्वयं गुरुभक्तौ न प्रवर्त्तते । गुरुणा रत्नाधिकेन वा स प्रसह्य गुरुभक्तौ नियोज्यते । गुरुभक्त्यकरणेन भविष्यत इहभवपरभवाऽपायान्दर्शयित्वा મને ગ્રહણશિક્ષા-આસેવનશિક્ષા આપી. મને શાસ્ત્રો ભણાવ્યા. મને જોગ કરાવ્યા. મને પદવી આપી. મને શિષ્યો કરી આપ્યા. ગુરુ પ્રાયશ્ચિત્ત આપીને મને શુદ્ધ કરે છે. ગુરુએ સારણા-વારણા વગેરે વડે અપાયોથી મારું રક્ષણ કર્યું. ગુરુએ મારો સંસાર સીમિત કર્યો. ગુરુએ મારો મોક્ષ નજીક કર્યો. પશુ કરતા પણ પશુ એવા મને ગુરુએ દીક્ષા આપી. અધમાધમ એવા મને ગુરુએ ઉત્તમ બનાવ્યો. આ અને આવી બીજી અનેક રીતે ગુરુએ મારી ઉપર ઘણા ઉપકાર કર્યા. જો મને ગુરુ ન મળ્યા હોત તો મારું શું થાત ? સંસારરૂપી દાવાનળમાં હું સળગી જાત. રાગદ્વેષરૂપી પાણી મને ડૂબાડી નાખત. માટે ગુરુ મારા પરમ ઉપકારી છે. માટે ગુરુનું મારી ઉપર ઘણું ઋણ છે. બધા પ્રયત્નો વડે મારે ઋણમાંથી મુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. સંપૂર્ણ જીવનભર ગુરુભક્તિ કરવા છતાં પણ ગુરુએ કરેલા ઉપકારનો બદલો હું વાળી નહીં શકું. માટે મારે હંમેશા ગુરુભક્તિમાં ડુબેલા રહેવું જોઈએ.” આવા પ્રકારના હાર્દિક ભાવોથી તે ગુરુની સેવા કરે છે. તેથી ગુરુના હૃદયમાં તેનો વાસ થાય છે. આમ તે શિષ્યનું અવશ્ય કલ્યાણ થાય છે. કોઈક શિષ્ય થોડો અવિનયી હોય. તે પોતે ગુરુભક્તિ ન કરતો હોય. ગુરુ કે વડિલ સાધુ તેને પરાણે ગુરુભક્તિમાં જોડે. ગુરુભક્તિ ન કરવાથી થતા આભવ-પરભવના

Loading...

Page Navigation
1 ... 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443