Book Title: Dharmacharyabahumankulakam
Author(s): Ratnasinhsuri, Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 400
________________ ३४६ गुरुविराधना हालाहलविषरूपा। एवं गुर्वाराधनायां स्वाधीनायां सत्यां कोऽन्यचेष्टाः कुर्वीत ? न कोऽपि । यदि स गुर्वाराधनां परित्यज्याऽन्यां चेष्टां करोति तर्हि हस्तागतरत्नं परित्यज्य धनप्राप्त्यर्थं प्रेष्यकर्म कुर्वन्नरवत् मूर्यो भवति । गुर्वाराधनैव संयमजीवनस्य सारः । एवं गुर्वाराधनाफलदर्शनेन शिष्यान्गुराधनां प्रत्याकृष्योत्तरार्धेन गुरुविराधनाकृताऽपायं दर्शयति । यद्विषं तत्कालं मारयति तद्धालाहलं विषमुच्यते । हालाहलं विषमेकस्मिन्नेव भवे मारयति । कदाचिन्मन्त्रादिप्रयोगेन तस्मान्मुच्यतेऽपि । आबाल्याद्यः प्रतिदिनं स्तोकं स्तोकं हालाहलं विषं भक्षयति स तेन भावितत्वात्प्रौढवयसि हालाहलविषप्रयोगेणाऽपि न म्रियते । एवं हालाहलं विषमेकभविकं व्यभिचारि चाऽस्ति । गुरुविराधना बोधि नाशयति मुक्तिञ्च प्रतिबध्नाति । यदुक्तं - श्रीशय्यंभवसूरिरचितदशवैकालिकसूत्रस्य नवमाऽध्ययनस्य प्रथमोद्देशके - 'आयरियपाया पुण अप्पसन्ना, अबोहि आसायण नत्थि मुक्खो ।' ततो गुरुविराधकस्य मोक्षो न भवति । ततश्च तेनाऽऽसंसारं संसार एव भ्रमितव्यम् । तत्र મેળવવા પ્રયત્ન નથી કરતું. એમ ગુરુની આરાધના સ્વાધીન હોય તો કોણ બીજી ચેષ્ટાઓ કરે ? કોઈ ન કરે. જો તે ગુરુની આરાધના છોડીને બીજી ચેષ્ટા કરે તો તે હાથમાં રહેલા રત્નને છોડી ધન મેળવવા મજૂરી કરતા માણસની જેમ મૂર્ખ છે. ગુરુની આરાધના એ જ સંયમજીવનનો સાર છે. આમ ગુરુની આરાધનાનું ફળ બતાવીને શિષ્યોને ગુરુની આરાધના પ્રત્યે આકર્ષા હવે ઉત્તરાર્ધથી ગુરુની વિરાધનાથી થતા અપાય બતાવે છે. જે ઝેર તત્કાળ મારે છે તે હાલાહલ ઝેર કહેવાય છે. હાલાહલ ઝેર એક જ ભવમાં મારે છે. કદાચ મંત્રાદિના પ્રયોગથી તેમાંથી છૂટી પણ જવાય. બાળપણથી જે દરરોજ થોડું થોડું ઝેર ખાય છે તે તેનાથી ભાવિત થયો હોવાથી મોટો થયા પછી હાલાહલ ઝેરના પ્રયોગથી પણ મરતો નથી. આમ હાલાહલ ઝેર એક ભવમાં મારનારું છે અને વ્યભિચારી છે. (એટલે કે ક્યારેક ન પણ મારે.) ગુરુની વિરાધના સમકિતનો નાશ કરે છે અને મુક્તિને અટકાવે છે. દશવૈકાલિકના ૯મા અધ્યાયના પહેલા ઉદ્દેશામાં કહ્યું છે - “આચાર્યમહારાજ જો અપ્રસન્ન થાય તો શિષ્યને સમકિત જાય, ગુરુની આશાતના થાય અને શિષ્યનો મોક્ષ ન થાય.” તેથી ગુરુની વિરાધના કરનારનો મોક્ષ નથી થતો. તેથી તેણે કાયમ માટે સંસારમાં જ ભમવું પડે છે. ત્યાં તેના અનંત મરણો १. आचार्यपादाः पुनः अप्रसन्नाः, अबोधिः आशातना नास्ति मोक्षः ।

Loading...

Page Navigation
1 ... 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443