________________
२५४
कार्यसमाप्त्यनन्तरमवश्यं गुरुनिवेदनीयः । ____ यदि लौकिकसेवकानामपि स्वामिनं प्रत्येवम्प्रकारो विनयो दृश्यते तर्हि लोकोत्तरशासनस्थितशिष्येण तु सुतरां गुरोरेवम्प्रकारो विनयः करणीयः । अतः कार्यसमाप्त्यनन्तरं तेनाऽवश्यं गुरुनिवेदनीयः। कदाचित्तद्विस्मरणे यदि गुरुः पृच्छेत्तर्हि सर्वं यथावस्थितं कथनीयम्, न च किञ्चिदपि गोपायितव्यम् । स्वजीवनस्य यां वार्ता जगति न कोऽपि जानाति साऽपि शिष्येण बालसरलतया गुरवे निवेदनीया । तद्यन्यजनज्ञातवार्ता तु सुतरां गुरोनिवेदनीया । ____ यदि कार्यसमाप्त्यनन्तरं गुरुर्न निवेद्यते तर्हि गुरोर्मनसि सन्देहो भवति यत्कार्य सम्पन्नं न वा । ततश्च तस्य मनोऽन्यकार्येषु न लगति । यदि कार्यसमाप्त्यनन्तरं गुरुः कार्यसमाप्ति निवेद्यते तर्हि स निराकुलो भवति । तस्य चित्तं स्वस्थं भवति । ततश्च तत् सुखेनाऽन्यकार्येषु प्रवर्त्तते, एवं गुरुनिवेदनेन शिष्यो गुरुमनःस्वस्थीकरणस्य लाभं प्राप्नोति ।
जना भोजनात्पूर्वं पश्चाच्च हस्तौ क्षालयन्ति । तदैव तद्भोजनं सम्पूर्णीभवति । साधामस्य निर्गमे प्रवेशे च पादौ प्रमार्जयति । यद्यन्यतरत्राऽपि स पादप्रमार्जनं न करोति
જો લૌકિક સેવકોનો પણ સ્વામી પ્રત્યે આવો વિનય દેખાતો હોય તો લોકોત્તર શાસનમાં રહેલા શિષ્ય તો સુતરાં ગુરુનો આવો વિનય કરવો જોઈએ. માટે કાર્ય પૂરું થયા પછી તેણે અવશ્ય ગુરુને તે જણાવવું જોઈએ. કદાચ જણાવવાનું ભૂલી જાય અને ગુરુ પૂછે તો બધું સાચું કહેવું જોઈએ, કંઈ પણ છુપાવવું જોઈએ નહીં. પોતાના જીવનની જે વાત જગતમાં કોઈ પણ જાણતું ન હોય તેને પણ શિષ્ય બાળક જેવી સરળતાથી ગુરુને જણાવે. તો પછી બીજા જાણતા હોય તેવી વાત તો અવશ્ય ગુરુને જણાવવી જોઈએ.
જો કાર્ય પૂરું થયા પછી ગુરુને તે ન જણાવાય તો ગુરુના મનમાં સંદેહ થાય કે કાર્ય થયું કે નહીં ? તેથી તેમનું મન બીજા કાર્યોમાં ન લાગે. જો કાર્ય પૂરું થયા બાદ ગુરુને તે જણાવાય તો તેઓ નિરાકુલ થાય. તેમનું ચિત્ત સ્વસ્થ થાય. તેથી તે સુખેથી અન્ય કાર્યોમાં પ્રવર્તે. આમ ગુરુને જણાવવાથી શિષ્યને ગુરુના મનને સ્વસ્થ કરવાનો લાભ મળે છે.
લોકો જમ્યા પહેલા અને પછી હાથ ધુવે છે. ત્યારે જ તે ભોજન સંપૂર્ણ થાય છે. સાધુ ગામમાં પેસતા અને નીકળતા પગ પૂંજે છે. જો બેમાંથી એક સ્થાને પણ તે પગ