________________
२७५
पीठमहापीठज्ञातम् । तृप्तये ॥१८३॥ दुर्मेधा दूष्यते शिष्यः किं पुनर्विनयोज्झितः । कुत्सनीयोऽन्यथाऽपि श्वा व्रणचन्द्राङ्कितः किमु ? ॥१८४॥ विन्दन्ति वन्ध्यतां शिक्षा दुःशैक्षे सुगुरोरपि । व्यापारिता खराभीशावन्ध्यमध्यासते दृशः ॥१८५॥ दुष्पात्रातिशयाधाने गुरोरप्यफल: श्रमः । आरोहदुस्तटीमन्यद्दन्तभङ्गात्किमश्नुते ॥१८६॥ गुरौ प्रश्रयवान् शिष्यो जायते गौरवास्पदम् । हारोऽन्यथाऽपि सुभगो नायकानुगतः किमु ॥१८७॥ प्रतिष्ठामश्नुते शिष्यो गुणवान् भक्तिमान् गुरौ । अन्यथाऽपि मणिः श्रेयान् परीक्षितगुणः किमु ? ॥१८८॥ बाह्या अपि विधेयत्वादय॑न्ते राजभिर्गजाः । त्यज्यन्ते तद्विपर्यासाद्भुजगा गृहजा अपि ॥१८९॥ अलसं दुविनीतं च न सङगृह्णाति बुद्धिमान् । मूल्यं विनाऽप्यनड्वाहमादत्ते गडिनं हि कः ॥१९०॥ अवेक्ष्य तदिदं सम्यग् नाकवासं यदीच्छथ । विबुधा गुरुमुद्दिश्य वैमनस्यं तदस्यत ॥१९१॥ ततः पीठमहापीठौ ततो दोषादविच्युतौ । मिथ्यात्वं जग्मतुः सद्यो भीष्मो हि गुरुमत्सरः ॥१९२॥ प्रायश्चित्ताहते कर्म नाभुक्तमुपशाम्यति । ज्वरः केन विलङद्ध्येत लङ्घनादिक्रियां विना ॥१९३॥ अनुतापाद्यभावेन न ताभ्यां तदनुष्ठितम् । इति शाठ्येन तौ कर्म स्त्रीत्वहेतु बबन्धतुः ॥१९४॥
तृतीयो दृष्टांत नवमश्लोकविवरणे उक्तः । चतुर्थं तु श्रीप्रद्युम्नसूरिविरचित स्थानाकानि' इत्यपरनाममूलशुद्धिप्रकरणस्य
વિષમિશ્રિત ભોજન કરે છે. દુષ્ટ બુદ્ધિવાળો શિષ્ય દૂષિત થાય છે તો વિનય રહિત શિષ્ય માટે શું કહેવું ? આમ પણ કુતરો દુર્ગછાપાત્ર છે તો ઘા અને ચાઠાવાળા કુતરા માટે શું કહેવું ? અપાત્રમાં અતિશય લાવવા કરાયેલી ગુરુની મહેનત નિષ્ફળ જાય છે. ખરાબ કિનારા ઉપર ચઢતા દાંત જ ભાંગે, એ સિવાય શું મળે ? ગુરુ ઉપર ભક્તિવાળો શિષ્ય ગૌરવપાત્ર બને છે. હાર આમ પણ સુંદર હોય છે. એમાં મધ્યમણી આવે તો શું કહેવું ? ગુરુ ઉપર ભક્તિવાળો શિષ્ય પ્રતિષ્ઠા પામે છે. મણી આમ પણ સારો હોય છે. ગુણોની પરીક્ષા કર્યા પછી તો શું કહેવું ? માટે જો દેવલોકની ઇચ્છા હોય તો ગુરુ વિષે વૈમનસ્ય ન કરવું. તે પીઠ-મહાપીઠ તે દોષથી પાછા ન ફર્યા એટલે મિથ્યાત્વ પામ્યા. આમ શઠપણાથી તેમણે સ્ત્રીપણાને યોગ્ય કર્મ બાંધ્યું.”
ત્રીજું દૃષ્ટાંત ૯મા શ્લોકના વિવરણમાં જણાવ્યું છે. ચોથું દષ્ટાંત શ્રી પ્રદ્યુમ્નસૂરિરચિત મૂલશુદ્ધિપ્રકરણની શ્રીદેવચન્દ્રસૂરિરચિત વૃત્તિમાં