________________
गुरुविषयकाघटमानचिन्तननिरोधोपायः ।
३२९
तेषामनुकरणं कर्त्तव्यम् । अत्राऽघटमानपदेन गुरावविद्यमाना दोषा ग्राह्याः । ते गुरोरसद्दोषाश्चिन्तयन्ति । गुरौ विद्यमाना अपि दोषा न चिन्तनीयाः । गुरावविद्यमानास्तु दोषाः सुतरां न चिन्तनीयाः । यद्वाऽघटमानपदेन गुरोरतिशयेनाऽशुभं ग्राह्यम् । ततस्ते गुरोरत्यशुभं चिन्तयन्ति ।
यथा वक्रजडाः शिष्याः गुरुविषयकमघटमानं चिन्तयन्ति तथा सुशिष्यैर्न करणीयम् । अत्र कश्चिदविनयी शिष्यः प्राह - 'भो ! गुरुविषयकस्याऽघटमानस्य चिन्तनं किमर्थं निषिध्यते । यतो गुरुः प्रत्यक्षमेव पक्षपातं कुर्वाणो दृश्यते । ततो युक्तमेवाऽघटमानचिन्तनम् । क्रियानुसारेणैव हि प्रतिक्रिया भवतीति ।' यद्वा कश्चिद्विनयी शिष्यः प्राह - 'भो ! भवता गुरुविषयकाऽघटमानचिन्तनं निषिद्धं तद्युक्तमेव । परन्तु तस्य कोप्युपायोऽस्ति न वा ?' एताभ्यां द्वाभ्यामपि शिष्याभ्यामुत्तरार्धेनोत्तरं ददाति । प्रथमशिष्यायैवमुत्तरो दत्तः । 'भोः शिष्य ! त्वं मन्यसे यद्गुरुणा पक्षपातः कृतः । इदं तु बाह्यदृशः फलम् । यदि त्वं तत्त्वदृष्ट्याऽनुप्रेक्षिष्यसे तहि ज्ञास्यसि यदिदं सर्वं स्वपूर्वजन्मकृतस्य कर्मणो फलमस्ति । यदि पूर्वजन्मनि त्वमशुभं कर्म नाऽकरिष्यत्तर्हि सम्प्रति गुरुरपि पक्षपातं नाऽकरिष्यत् । त्वत्कर्मविपाकप्रेरितेनैव हि तेन पक्षपातः कृतः । अतो नाऽत्र गुरोर्लेशमात्रोऽपि दोषोऽस्ति, પણ વિચારે છે. તેથી સુશિષ્યોએ તેમનું અનુકરણ ન કરવું. અહીં “અઘટતું' શબ્દથી ગુરુમાં નહીં રહેલા દોષો લેવા. તેઓ ગુરુમાં નહીં રહેલા દોષો વિચારે છે. ગુરુમાં વિદ્યમાન દોષો પણ વિચારવા ન જોઈએ. તો પછી ગુરુમાં નહીં રહેલા દોષો તો સુતરાં ન વિચારવા. અથવા “અઘટતું' શબ્દનો અર્થ ગુરુનું ખૂબ જ અશુભ એવો કરવો. તેથી તેઓ ગુરુનું ખૂબ અશુભ વિચારે છે.
જેમ વકજડ શિષ્યો ગુરુસંબંધી અઘટતું વિચારે છે તેમ સુશિષ્યોએ ન કરવું. અહીં કોઈક અવિનયી શિષ્ય કહે છે – “અરે ! ગુરુસંબંધી અઘટતું વિચારવાની ના કેમ પાડો છો ? કેમકે ગુરુ પ્રત્યક્ષથી અઘટતું કરતા દેખાય છે. તેથી અઘટતું વિચારવું યોગ્ય જ છે. ક્રિયાને અનુસાર જ પ્રતિક્રિયા થાય છે.” અથવા કોઈક વિનયી શિષ્ય કહે છે. અરે ! તમે ગુરુ સંબંધી અઘટતું વિચારવાની ના પાડી તે બરાબર જ છે. પણ તેનો કોઈ ઉપાય છે કે નહીં ?' આ બન્ને શિષ્યોને ઉત્તરાર્ધથી જવાબ આપે છે. પહેલા શિષ્યને આ રીતે જવાબ આપ્યો, “અરે શિષ્ય ! તું માને છે કે ગુરુએ પક્ષપાત કર્યો. આ તો બાહ્યદૃષ્ટિનું ફળ છે. જો તું તત્ત્વદૃષ્ટિથી વિચારીશ તો તને ખબર પડશે કે આ બધું પોતે પૂર્વ જન્મમાં કરેલા કર્મનું ફળ છે. જો તે પૂર્વભવમાં અશુભ કર્મ ન કર્યું હોત તો અત્યારે ગુરુએ પણ પક્ષપાત ન કર્યો હોત. તારા કર્મના ઉદયથી પ્રેરાઈને જ તેમણે પક્ષપાત