________________
३१६
शिष्यभाषितानि गुरुविषयकानि दुर्वचनानि । सर्पिणीकालः प्रवर्त्तते । इयमवसर्पिणी त्वन्यावसर्पिणीभ्यो हीनतरा । अत एवेयं हुण्डाऽवसर्पिणी कथ्यते । तस्यामप्ययं पञ्चमाऽरको वर्त्तते । ततः सर्वपदार्थानां प्रतिक्षणं हानिर्जायते । चतुर्थाऽरके सुगुरव आसन् । ते निरतिचारचारित्रिण आसन् । ते शिष्येषु पक्षपातं नाऽकुर्वन् । ते शास्त्रचक्षुषा शिष्यान् यथोचितमपालयन् । ततः शिष्या अपि गुरुषु बहुमानमधारयन् । ऐदंयुगीना गुरवः शिथिलसंयमाः सन्ति । तेषां चारित्रमतिचारबहुलमस्ति । स्वसेवाकारिभ्यस्ते स्निह्यन्ति, अन्यास्तु तर्जयन्ति । इत्थं ते पक्षपातं कुर्वन्ति। ते स्वमतिकल्पनया शिष्ययोगक्षेमौ कुर्वन्ति, न तु शास्त्रानुसारेण । शास्त्रार्थमपि स्वमतिकल्पनयैव कुर्वन्ति, न तु शास्त्रपरिकर्मितगीतार्थबुद्ध्या । ते मध्यस्था भूत्वा कस्यचिदपि पदार्थस्य यथार्थस्वरूपं न विचारयन्ति । रागद्वेषाऽऽविष्टहृदयेन ते तद्विचारयन्ति । ततश्च यथार्थं निर्णयं कर्तुं न शक्नुवन्ति । यदि यथार्थं निर्णीयते तर्हि सर्वे सन्तुष्टा भवन्ति । ते तु पक्षपातिहृदयेन तद्विचारयन्ति । ततश्च शिष्याणामसन्तोषो जायते । ततश्च ते गुरुदोषाँश्चिन्तयन्ति भाषन्ते च । अत्र शिष्याणां न कोऽपि दोषोऽस्ति । यतस्ते तु वस्तुस्थितिमेव चिन्तयन्ति भाषन्ते च । दोषस्तु गुरूणामेवास्ति यत्ते तटस्थहृदयेन शिष्यान्न
અવસર્પિણીકાળ છે. આ તો પાછી હુંડા અવસર્પિણી છે. તેથી બીજી અવસર્પિણીઓ કરતા વધુ ખરાબ છે. તેમાં ય આ પાંચમો આરો છે. તેથી બધી વસ્તુઓની સમયે સમયે હાનિ થાય છે. ચોથા આરામાં સુગુરુઓ હતા. તેઓ અતિચારરહિત ચારિત્ર પાળતા હતા. તેઓ શિષ્યો ઉપર પક્ષપાત કરતા ન હતા. તેઓ શાસ્ત્રદૃષ્ટિથી શિષ્યોનું યોગ્ય રીતે પાલન કરતા હતા. તેથી શિષ્યોને પણ ગુરુ પ્રત્યે બહુમાન રહેતું. અત્યારના ગુરુઓ સંયમમાં શિથિલ છે. તેમના ચારિત્રમાં ઘણા અતિચારો લાગે છે. પોતાની ભક્તિ કરનારા ઉપર તેઓ રાગ કરે છે. બીજાનો તિરસ્કાર કરે છે. આમ તેઓ પક્ષપાત કરે છે. તેઓ પોતાની બુદ્ધિથી શિષ્યના યોગક્ષેમ કરે છે. શાસ્ત્રને અનુસારે નહીં. શાસ્ત્રોના અર્થો પણ પોતાની બુદ્ધિથી જ કલ્પે છે, શાસ્ત્રોથી પરિકર્મિત એવી ગીતાર્થોની બુદ્ધિથી નહીં. તેઓ મધ્યસ્થ થઈને કોઈ પણ પદાર્થનું સાચું સ્વરૂપ વિચારતા નથી. રાગદ્વેષથી યુક્ત હૃદયથી તેઓ વિચારે છે. તેથી સાચો નિર્ણય નથી કરી શકતા. જો સાચો નિર્ણય કરે તો બધાને સંતોષ થાય. તેઓ તો પક્ષપાતી હૃદયથી તેને વિચારે છે. તેથી શિષ્યોને અસંતોષ થાય છે. તેથી તેઓ ગુરુના દોષો વિચારે છે અને બોલે છે. આમાં શિષ્યોનો કોઈ દોષ નથી. કેમકે તેઓ તો વાસ્તવિકતાને જ વિચારે છે અને બોલે છે. દોષ તો ગુરુનો જ છે. કેમકે