________________
सुखैषिणो लक्षणानि । अथाऽग्रेतनस्य पदस्य विवेचनं क्रियते । यदि गुरुः - अनयोः शब्दयोरर्थों पूर्ववज्ज्ञेयौ । सुखैषी - सुखं - अनुकूलं द्रव्यक्षेत्रकालभावादिकं, अत्राऽनुकूलद्रव्यादेः सुखकारणत्वेऽपि सुखत्वकथनं कारणे कार्योपचारं कृत्वा दृष्टव्यम् । तदेषितुं - अभिलषितुं शीलमस्येति सुखैषी अनुकूलताऽभिलाषुक इत्यर्थः । पूर्वत्रसम्बद्ध-अपिशब्दोऽत्राप्यनुवर्तनीयः । अयञ्चापिशब्द इममुपनिषद्भूतमर्थं ज्ञापयति - यथाविधि संयमक्रियाकारकं कठोरताप्रियं गुरु शिष्याः पूजयन्त्येव, सुखैषिणमपि गुरुं ते पूजयन्ति । भवति-स्यात्, तथापीत्यदिकं पूर्ववज्ज्ञेयम् ।
सुखैषिण एतानि लक्षणानि - विकृतिप्रचुरं भोजनं भुङ्क्ते, निरसमाहारं तु मनसाऽपि नाऽभिलषति । उग्रविहारं न करोति, किन्तु मन्दं विहरति । सूर्याऽऽतपभयेन विहारमपि दिनस्य तृतीये प्रहरे न करोति, किन्तु रजन्या दिवसस्य वा प्रथमचरमप्रहरयोः करोति । एकाशनादिकं तपो न करोति, किन्तु नित्यं नमस्कारसहितप्रत्याख्यानमेव करोति । मलमलिनवस्त्राणि न धारयति किन्तूज्ज्वलवासांसि धारयति । पुनः पुनः हस्तपादशौचं करोति। दिने स्वपिति । प्रतिक्रमणादिकाः सर्वाः क्रिया निषीदन् सन् करोति, सन्दशकप्रमार्जनावर्तावश्यकमुद्रादिकं यथाविधि न करोति । स्वाध्याये शिथिलादरो भवति । प्रभाते सूर्योद्गमानन्तरं जागत्ति । रात्रौ प्रथमप्रहरेऽसमाप्त एव स्वपिति । उपसर्गपरिषहादिकं सम्यग् न सहते, तन्निवारणप्रयत्नं करोति । मार्गगमने पादयोरुपानहौ परिदधाति ।
જો ગુરુ સુખશીલિયા હોય તો પણ શિષ્યો તેમને ભગવાનની જેમ પૂજે છે. વિધિપૂર્વક કઠોર સાધના કરનારા ગુરુને તો શિષ્યો પૂજે જ છે, પણ સુખશીલિયા ગુરુને પણ તેઓ ભગવાનની જેમ પૂજે છે.
સુખશીલતાના લક્ષણ આવા છે - વિગઈથી ભરપૂર ભોજન કરે, નીરસ આહારને તો મનથી પણ ન ઇચ્છ. ઉગ્રવિહાર ન કરે પણ ધીમાં વિહાર કરે. તડકાના ભયથી દિવસના ત્રીજા પ્રહરમાં વિહાર ન કરે પણ દિવસ-રાતના પહેલા-છેલ્લા પ્રહરમાં વિહાર કરે. એકાસણા વગેરે તપ ન કરે પણ રોજ નવકારશી જ કરે. મેલા વસ્ત્રો ન પહેરે પણ ઉજ્જવળ વસ્ત્રો ધારણ કરે. વારંવાર હાથપગ ધુવે. દિવસે સૂવે. પ્રતિક્રમણ વગેરે બધી ક્રિયાઓ બેઠા બેઠા કરે, સંડાસા પૂંજવા-આવર્ત-આવશ્યક-મુદ્રા વગેરે વિધિપૂર્વક ન કરે. સ્વાધ્યાય ન કરે. સવારે સૂર્યોદય પછી ઉઠે. રાત્રે પહેલો પ્રહર પૂરો થયા પહેલા જ સુઈ જાય. ઉપસર્ગ-પરિષહ વગેરે સારી રીતે સહન ન કરે, તેમને દૂર કરવાનો પ્રયત્ન કરે.