________________
गोशालकज्ञातम्।
१२७ सामग्र्येकत्रीकरणाऽऽयासो विडम्बनारूप एव भवति, सर्वसामग्रीसत्त्वेऽप्यग्नि विना पाचनस्याऽसम्भवात्, तथाऽत्रापि समानो न्यायः, सर्वसाधनासत्त्वेऽपि गुरुभक्तिभावं विना मुक्तेरसम्भवात् ।
गुरुभक्तिभावरहितशिष्यजीवनस्य विडम्बनारूपत्वस्पष्टीकरणार्थं चरमजिनेश्वरश्रीवर्धमानस्वामिशिष्याभासस्य गोशालकस्य ज्ञातमत्र प्रदर्श्यते - प्रभुपारणाऽवसरे देवकृतानि पञ्चदिव्यान्यालोक्य प्रभोरचिन्त्यमहिमाभृत्त्वं बुद्ध्वा प्रभुणाऽदीक्षितोऽपि गोशालकः प्रसह्य 'अहं त्वच्छिष्योऽस्मि'इतिकथनपूर्वकं प्रभुशिष्यो जातः । तस्य भगवतीषदपि भक्तिभावो नासीत् । केवलं स्वोदरपूरणार्थमेव तेन प्रभोः शिष्यत्वं स्वीकृतम् । स प्रभुणा सार्धमेव विहृतवान् । स चञ्चलस्वभाव आसीत् । ततः सर्वस्थानेषु किञ्चिदप्यसमञ्जसमकरोत् । फलतो नाना विडम्बनाः प्राप्नोत । जीवनस्य पाश्चात्याधं तेन प्रभौ तेजोलेश्या क्षिप्ता, तेन प्रभोः रक्तवर्णांसि जातानि । सा तेजोलेश्या प्रभुं प्रदक्षिणीकृत्य पुनर्गोशालकस्य शरीर एव
મહેનત વિટંબણારૂપ જ થાય છે, કેમકે બધી સામગ્રી હોવા છતાં અગ્નિ વિના રાંધી શકાતું નથી, તેમ અહીં પણ એ જ રીતે સમજવું. કેમકે બધી સાધના હોવા છતાં પણ ગુરુભક્તિભાવ વિના મોક્ષ નથી થતો.
ગુરુભક્તિભાવરહિત શિષ્યનું જીવન વિટંબણારૂપ બને છે એ સ્પષ્ટ કરવા ચરમ તીર્થકર શ્રીવીરપ્રભુના શિષ્ય ગોશાળાનું દૃષ્ટાન્ત અહીં બતાવાય છે - પ્રભુના પારણા વખતે દેવોએ કરેલા પાંચ દિવ્યોને જોઈને પ્રભુને અચિત્ત્વમહિમાશાળી જાણીને પ્રભુએ દીક્ષા ન આપી હોવા છતાં પણ ગોશાળો પરાણે “તમારો શિષ્ય છું' એમ કહીને પ્રભુનો શિષ્ય થયો. તેને ભગવાન પ્રત્યે જરાય ભક્તિભાવ ન હતો. માત્ર પોતાનું પેટ ભરવા માટે જ તે પ્રભુનો શિષ્ય બન્યો હતો. તે પ્રભુની સાથે જ વિચરતો હતો. તે સ્વભાવથી ચંચળ હતો. તેથી બધી જગ્યાએ કંઈક ઊંચું-નીચું કર્યા કરતો. પરિણામે જુદી જુદી વિટંબણાઓ પામતો. જીવનના પાછલા ભાગમાં તેણે પ્રભુ ઉપર તેજોલેશ્યા મૂકી. તેનાથી પ્રભુને લોહીના ઝાડા થયા. તે તેજોવેશ્યા પ્રભુને પ્રદક્ષિણા આપીને પાછી ગોશાળાના શરીરમાં જ પેસી ગઈ. તેનાથી તેના શરીરમાં મોટો દાહ થયો. સાત દિવસ