________________
१८८
मायाविशिष्यकृता गुरुभक्तिः कुलटानारीक्रियातुल्या। कुलटानारीक्रियासमाना भवति । स्वपत्यौ विद्यमाने सत्यपि याऽन्यं जारपुरुषं सेवते सा कुलटा कथ्यते । सा स्वपत्या सन्तुष्टा न भवति । अतोऽन्यमभिलषति । परन्त्वन्यपुरुषाभिसरणरूपस्वदुष्टकार्यं पतिर्न जानीयादिति सा बहिर्वृत्त्या पत्युः शोभनां भक्तिं करोति । सा सर्वयत्नेन पतिरञ्जनार्थं यतते । रञ्जितः पतिस्तस्याः सर्वा इच्छाः पूरयेत् । तस्या मनसि तु स जारपुरुष एव रमते । पत्युः प्रच्छन्नं सा तेन क्रीडति । तत्कृतैषा सर्वाऽपि क्रिया तत्कालसुखदायिनी भासते, किन्तु तस्याः पापघटो न चिरमवतिष्ठति । एकदा स स्फुटति । तदा तद्दुष्टचेष्टां ज्ञात्वा पतिस्तां स्वगृहान्निष्काशयति । जारपुरुषोऽपि चिन्तयति - 'अनया स्वपतिस्त्यक्तः । तथैषा कदाचिन्मामपि त्यक्ष्यति । अतो नैषा विश्वसितव्या ।' एवं विचिन्त्य सोऽपि तां त्यजति । ततः सोभयभ्रष्टा भवति । ततस्तस्या जीवने दुःखान्येव शिष्टानि भवन्ति । एवं सा स्वल्पलाभकृते बहु हारयति । यदि सा भावसारं स्वपतिमसेविष्यत तर्हि यावज्जीवं सुखभागभविष्यत् । एवं कुलटाकृता स्वपतिभक्तिर्भावशून्या बाह्योपचाररूपैव भवति । एवमेव मायावी शिष्यः बहिर्वृत्त्या गुरुं रञ्जयति, अन्तर्वृत्त्या तु स्वाभिलषितसिद्धिमेव काङ्क्षते । परन्तु यदा तस्य पापघटः નહીં તો તેને કહી ન શકાય તેવું ફળ મળે. માયાવી શિષ્ય કરેલી ગુરુભક્તિ કુલટા નારીની ક્રિયા જેવી છે. પોતાનો પતિ હોવા છતાં જે બીજા જારપુરુષને સેવે તે કુલટા કહેવાય. તેને પોતાના પતિથી સંતોષ ન હોય. માટે બીજાને ઇચ્છે. પણ બીજા પુરુષ સાથેના પોતાના આડા સંબંધોને પતિ જાણી ન જાય એ માટે બહારથી તે પતિની સારી ભક્તિ કરે. તે બધા પ્રયત્નપૂર્વક પતિને ખુશ કરવા પ્રયત્ન કરે. ખુશ થયેલો પતિ તેની બધી ઇચ્છા પૂરી કરે. તેણીના મનમાં તો પેલો જારપુરુષ જ રમતો હોય. પતિથી છૂપી રીતે તે તેની સાથે ક્રિડા કરતી હોય. તેણીની તે બધી ક્રિયા ત્યારે સુખ આપનારી લાગે છે, પણ તેણીનો પાપનો ઘડો લાંબો નથી ટકતો. એકદિવસ તે ફૂટી જાય છે. ત્યારે તેણીની દુષ્ટ ચેષ્ટાને જાણીને પતિ તેણીને ઘરમાંથી કાઢી નાખે છે. જારપુરુષ પણ વિચારે છે - “આણે પોતાના પતિને છોડ્યો. તેમ ક્યારેક આ મને પણ છોડી દેશે. માટે આની ઉપર વિશ્વાસ ન કરવો.” એમ વિચારી તે પણ તેણીને છોડી દે છે. તેથી તે ઉભયથી ભ્રષ્ટ થાય છે. પછી તેણીના જીવનમાં માત્ર દુઃખો જ બાકી રહે છે. આમ તે થોડા લાભ માટે ઘણું ગુમાવે છે. જો તેણીએ ભાવપૂર્વક પોતાના પતિની જ સેવા કરી હોત તો તે જીવનપર્યત સુખી થાત. આમ કુલટાએ કરેલી પોતાના પતિની ભક્તિ ભાવવિનાની અને બહારના દેખાવરૂપ જ હોય છે. એ જ રીતે માયાવી શિષ્ય બહારથી ગુરુને ખુશ કરે છે, અંદરથી તો પોતાના મનોરથ પૂરા કરવા ઝંખતો હોય છે. પણ જ્યારે તેનો પાપનો