________________
२००
गुर्विच्छापूरणे दृष्टान्तः। प्रत्युताऽनेकशो भोजनेन स वर्धिष्यते । उपवासो रोगस्यामोघमौषधमस्ति । अत आरोग्यकाक्षिणा भवतोपवास: कर्त्तव्यः ।' शिष्येण कथितम् - 'गुरुदेव ! सन्दिशत ।' गुरुणा कथितम् - 'षोडशोपवासान्कुरु ।' शिष्येण कथितम् - 'तहत्ति' । ततः स षोडशदिनान्युपावसत् । सप्तदशदिने स गुरुसमक्षमुपस्थितः । गुरुणा पुनः षोडशोपवासप्रत्याख्यानं दत्तम् । एवं तस्य द्वात्रिंशदुपवासाः सञ्जाताः । त्रयस्त्रिंशत्तमे दिने तेन पारणं कृतम् । अयमपि शिष्योऽतीव धन्यः । यतस्तेन ग्लानत्वेऽपि गुर्विच्छापूरणार्थं द्वात्रिंशदुपवासाः कृताः । एवमन्यैरपि शिष्यैः सदा गर्विच्छापूरणार्थं यतनीयम् ।
कला द्विविधा भवन्ति – पुरुषकलाः स्त्रीकलाश्च । पुरुषकला द्वासप्ततिर्भवन्ति स्त्रीकलाश्चतुष्षष्टिर्भवन्ति । उक्तञ्च श्रीभद्रबाहुस्वामिरचितकल्पसूत्रस्य महोपाध्यायश्रीविनयविजयरचितटीकायाम् - ‘एवंविधाः द्वासप्ततिः पुरुषकलाः, लेखादिका द्वासप्ततिः कलाः, ताश्चेमाः-लिखितं १ गणितं २ गीतं ३ नृत्यं ४ वाद्यं च ५ पठन शिक्षे च ७। ज्योति ८ श्छन्दो ९ ऽलङ्कृति १० व्याकरण ११ निरुक्ति १२ काव्यानि १३ ॥१॥ कात्यायनं १४ निघण्टु १५ र्गजतुरगारोहणं १६-१७ तयोः शिक्षा १८ ।
વાર વાપરવાથી રોગ વધશે. ઉપવાસ એ રોગનું અમોઘ ઔષધ છે. માટે જો તારે સાજા थj डोय तो उपवास. ४२.' शिष्य बोल्यो, ४ मा५ हो तेभ.' गुरुमे ह्यु, 'सोग | ઉપવાસ કર’ શિષ્ય કહે, ‘ભલે”. પછી તેણે સોળ ઉપવાસ કર્યા. સત્તરમા દિવસે તે ગુરુ પાસે આવ્યો. ગુરુએ બીજા સોળ ઉપવાસના પચ્ચખાણ આપ્યા. આમ તેને ૩૨ ઉપવાસ થઈ ગયા. ૩૩મા દિવસે તેણે પારણું કર્યું. આ શિષ્ય પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે. કેમકે તેણે માંદો હોવા છતાં ગુરુની ઇચ્છા પૂરી કરવા ૩ર ઉપવાસ કર્યા. એમ બીજા શિષ્યોએ પણ સદા ગુરુની ઇચ્છા પૂરી કરવા પ્રયત્ન કરવો જોઈએ.
કળાઓ બે પ્રકારની હોય છે - પુરુષોની કળા અને સ્ત્રીઓની કળા. પુરુષોની કળા ૭૨ છે. સ્ત્રીઓની કળા ૬૪ છે.
કલ્પસૂત્રની ટીકામાં મહોપાધ્યાય શ્રીવિનયવિજયજી મહારાજે કહ્યું છે – “પુરુષોની महोते२ ४ामी मा प्रभारी छ - १) सेपन २) गति 3) गीत ४) नृत्य ५) वाघ ६) ५४न ७) शिक्षा ८) ज्योतिष ८) ७६ १०) २८.१२ ११) व्या४२४॥ १२) निरुति ૧૩) કાવ્ય ૧૪) કાત્યાયન ૧૫) નિઘંટુ ૧૬) હાથી ઉપર ચઢવું ૧૭) ઘોડા ઉપર ચઢવું