________________
क्रियमाणं कृतमिति वीरवचनम् ।
२११ नित्यक्रियादयो दोषाः कष्टतरका भवन्ति, अत्यन्ताभावरूपत्वात् खरविषाण इवेति, विद्यमानपक्षे तु पर्यायविशेषेणापर्ययणात् स्यादपि क्रियाव्यपदेशो यथाऽऽकाशं कुरु, तथा च नित्यक्रियादयो दोषा न भवन्ति, न पुनरयं न्यायोऽत्यन्तासति खरविषाणादावस्तीति, यच्चोक्तं - 'पूर्वमसदेवोत्पद्यमानं दृश्यत इति प्रत्यक्षविरोधः' तत्रोच्यते, यदि पूर्वमभूतं सद्भवदृश्यते तदा पूर्वमभूतं सद्भवत् कस्मात्त्वया खरविषाणमपि न दृश्यते, यच्चोक्तं - 'दीर्घः क्रियाकालो दृश्यते,' तत्रोच्यते, प्रतिसमयमुत्पन्नानां परस्परेणेषद्विलक्षणानां सुबह्वीनां स्थासकोसादीनामारम्भसमयेष्वेव निष्ठानुयायिनीनां कार्यकोटीनां दीर्घः क्रियाकालो यदि दृश्यते तदा किमत्र घटस्यायातं ? येनोच्यते - दृश्यते दीर्घश्च क्रियाकालो घटादीनामिति, यच्चोक्तं - 'नारम्भ एव दृश्यते' इत्यादि, तत्रोच्यते, कार्यान्तरारम्भे कार्यान्तरं कथं दृश्यतां पटारम्भे घटवत् ? शिवकस्थासकादयश्च कार्यविशेषा घटस्वरूपा न भवन्ति, ततः शिवकादिकाले कथं घटो दृश्यतामिति ? किञ्च - अन्त्यसमय एव घटः समारब्धः । तत्रैव च यद्यसौ दृश्यते तदा को दोषः ? एवं च क्रियमाण एव कृतो भवति, क्रियमाणसमयस्य निरंशत्वात्, यदि च क्रियाकालेऽप्यकृतं वस्तु तदाऽतिक्रान्ते સિંગડાની જેમ. વિદ્યમાન પક્ષમાં તો પર્યાયવિશેષરૂપે ન થયો હોવાથી ક્રિયાનો વ્યપદેશ થાય પણ ખરો. જેમકે ‘આકાશને કર.' તથા નિત્યક્રિયા વગેરે દોષો નહીં થાય. આ ન્યાય અત્યંત અસતુ એવા ગધેડાના સિંગડા વગેરેમાં નથી. તમે જે કહ્યું હતું કે, ‘પૂર્વે અવિદ્યમાન જ ઉત્પન્ન થતું દેખાય છે તેથી પ્રત્યક્ષવિરોધ આવે છે', તેનો જવાબ આ છે - “જો પહેલા ન હતું અને પછી થતું દેખાય છે તો પહેલા અવિદ્યમાન એવું ગધેડાનું સિંગડું પણ કેમ નથી દેખાતું.” તમે જે કહ્યું હતું કે, ‘ક્રિયાનો લાંબો કાળ દેખાય છે', તેનો જવાબ આ છે - ‘દરેક સમયે ઉત્પન્ન થયેલા, એકબીજાથી થોડા ભિન્ન, આરંભના સમયે જ પૂર્ણ થતા સ્થાસ-કોસ વગેરે કરોડો કાર્યોનો ક્રિયાકાળ લાંબો દેખાય તો એમાં ઘટને શું લાગે-વડગે ? કે જેથી કહો છો કે ઘટ વગેરેનો ક્રિયાકાળ લાંબો દેખાય છે.' તમે જે કહ્યું કે, “શરૂઆત જ નથી દેખાતી’ વગેરે તેનો જવાબ આ છે - અન્ય કાર્યના આરંભમાં અન્ય કાર્ય શી રીતે દેખાય, જેમ પટના આરંભમાં ઘટ ન દેખાય તેમ. શિવક, સ્થાક વગેરે કાર્યવિશેષો ઘટ સ્વરૂપ નથી. તેથી શિવક વગેરેના કાળમાં શી રીતે ઘડો દેખાય ? વળી છેલ્લા સમયે જ ઘડો શરૂ થયો છે. ત્યાં જ તે દેખાય તો શું દોષ છે ? આમ કરાતું જ કરાયેલું છે. કેમકે જે સમયે કરાય છે તે સમય અંશ રહિત છે. જો વર્તમાન સમયે ક્રિયાકાળમાં પણ ન કરાયું હોય તો ક્રિયાકાળ પૂરો થયા પછી શી રીતે