________________
२०६
शिष्येण स्वमनोवाक्कायेषु गुर्वाधिपत्यं स्थाप्यम् । गुरुमनोऽनुकूलकार्यकरणरूपं तत्त्वं श्रेष्ठमस्ति । अतस्तत्रैव यतनीयम् ।
अत्र गुरुमनोऽनुकूलकार्यकरणस्य परमकला-धर्म-तत्त्वत्वकथनेनेदं ज्ञापितं यत् शिष्येण स्वजीवने एकमेव कार्यं कर्त्तव्यम् । तच्च गुरुमनइष्टपूरणरूपं ज्ञेयम् । तदतिरिक्तं तस्य जीवने न किमपि कार्यं भवेत् । यतस्तस्य स्वतन्त्रमनोवाक्काया एव न स्युः । तेन प्रव्रज्यादिने एव स्वमनोवाक्काया गुरवे समर्पिताः । सैव भावदीक्षोच्यते यस्यां शिष्यः स्वमनोवाक्कायेभ्यः स्वाधिपत्यमुत्थाप्य गुर्वाधिपत्यं स्थापयति । वेषपरिवर्तनकेशलुञ्चनादिका क्रिया तूपचाररूपा ज्ञेया । यतस्तस्याः सत्त्वेऽपि यदि स्वमनोवाक्कायेषु गुर्वाधिपत्यं न स्यात्तर्हि मोक्षसाधनरूपं प्रव्रज्याकार्यं न सिध्यति ।
नन्वेवं तर्हि वेषपरिवर्तनादिकं न कार्यम्, गृहे वसता सता स्वमनोवाक्कायेषु गुर्वाधिपत्यं स्थाप्यम् । एवमेव मुक्तिर्भविष्यति ? इति चेत् न, अनुपासितगुरुकुलवासस्य वच इदं। स एव शुद्धो भाव कथ्यते यस्मिन्सति यथाशक्ति क्रिया क्रियते । सामर्थ्य सत्यपि यदि क्रियां न તત્ત્વો કરતા ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવા રૂપ તત્ત્વ શ્રેષ્ઠ છે. માટે તેમાં જ પ્રયત્ન કરવો જોઈએ.
અહીં ગુરુના મનને અનુકૂળ કાર્ય કરવાને પરમકળા, પરમ ધર્મ અને પરમતત્ત્વ કહેવા વડે એમ જણાવ્યું કે શિષ્ય પોતાના જીવનમાં એક જ કાર્ય કરવું જોઈએ. અને તે છે – ગુરુના મનના ઇચ્છિતને પુરુ કરવું. તેના સિવાય તેના જીવનમાં બીજું કોઈ કાર્ય ન હોય. કેમકે તેની પાસે સ્વતંત્ર મન-વચન-કાયા જ નથી. તેણે દીક્ષાદિવસે જ પોતાના મન-વચન-કાયા ગુરુને સોંપી દીધા હતા. તે જ ભાવદીક્ષા કહેવાય છે જેમાં શિષ્ય પોતાના મન-વચન-કાયા ઉપરથી પોતાની માલિકી ઉપાડી લઈ ગુરુની માલિકી બેસાડે. વેષપરિવર્તન, વાળનો લોચ વગેરે ક્રિયા તો ઉપચારરૂપ જાણવી. કેમકે તે હોવા છતાં જો પોતાના મન-વચન-કાયા ઉપર ગુરુનું આધિપત્ય ન હોય તો મોક્ષ સાધવારૂપ દીક્ષાનું કાર્ય સિદ્ધ નથી થતું.
પ્રશ્ન - તો પછી વેશપરિવર્તન વગેરે કરવું ન જોઈએ. ઘરમાં રહીને પોતાના મનવચન-કાયા ઉપર ગુરુની માલીકી બેસાડવી. એ રીતે જ મુક્તિ થઈ જશે ?
જવાબ - ના, તમે ગુરુકુલવાસની ઉપાસના નથી કરી માટે આવું બોલો છો. તે જ ભાવ શુદ્ધ ભાવ કહેવાય છે જે હોતે છતે યથાશક્તિ ક્રિયા કરાય. સામર્થ્ય હોવા છતાં