________________
१८५
भावस्य प्राधान्यम् । प्रवचनसारेऽप्युक्तम् -
• १मरदु व जियदु व जीवो अयदाचारस्स णिच्छिदा हिंसा । पयदस्स नत्थि बंधो हिंसामेत्तेण समिदस्स ॥२१७॥'
प्रतिलेखनां कुर्वन्यदि कथां करोति, प्रत्याख्यानं ददात्यन्यद्वा किञ्चित्करोति तर्हि स षड्जीवकायविराधको भवतीति यदुक्तमुत्तराध्ययनसूत्रे सामाचारीनामषड्विशतितमेऽध्ययने तदपि भावस्यैव महत्त्वमाविष्करोति । तथा च तत्पाठः - '२पडिलेहणं कुणंतो मिहो कहं कुणइ जणवयकहं वा । देड व पच्चक्खाणं वाएड सयं पडिच्छड वा ॥२९॥ पुढवी आउक्काए तेऊ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणापमत्तो छण्हंपि विराहओ होइ ॥३०॥' ओघनिर्युक्त्यामप्ययमेव भावः प्रकटीकृतः -
સર્વભાવથી તે નિર્દોષ છે.” પ્રવચનસારમાં પણ કહ્યું છે - “જીવ જીવે કે મરે અયતનાવાળાને અવશ્ય હિંસા લાગે છે. પ્રયત્નપૂર્વક સમિતિવાળાને હિંસામાત્રથી બંધ नथी." - પડિલેહણ કરતા જો વાત કરે, પચ્ચખ્ખાણ આપે કે બીજી કોઈ ક્રિયા કરે તો છે જીવનિકાયનો વિરાધક થાય છે એમ જે ઉત્તરાધ્યયનસૂત્રના સામાચારી નામના ૨૬મા અધ્યયનમાં કહ્યું છે તે પણ ભાવની જ મહત્તાને પ્રગટ કરે છે. તે પાઠ આ પ્રમાણે છે - “પડિલેહણ કરતા પરસ્પર વાત કરે, દેશકથા કરે, પચ્ચક્ખાણ આપે, ભણાવે કે ભણે તો તે પડિલેહણમાં પ્રમાદી જીવ પૃથ્વી, પાણી, તેજ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એ છએની વિરાધના કરે છે.”
ઓઘનિર્યુક્તિમાં પણ આ જ બાબત કહી છે. १. म्रियतां वा जीवतु वा जीवः अयताचारस्य निश्चिता हिंसा ।
प्रयतस्य नास्ति बन्धः हिंसामात्रेण समितस्य ॥२१७॥ २. प्रतिलेखनं कुर्वन् मिथः कथां करोति जनपदकथां वा ।
ददाति वा प्रत्याख्यानं वाचयति स्वयं प्रतीच्छति वा ॥२९॥ पृथ्वीअप्तेजःवायुवनस्पतित्रसानाम् । प्रतिलेखनाप्रमत्तः षण्णामपि विराधकः भवति ॥३०॥