________________
एकलव्यकथा ।
१२१ गुरुभक्तिभावस्याऽऽधानार्थं तस्य कथाऽतीवोपयोगिन्यस्ति, अतः साऽत्र प्रस्तूयते - द्रोणाचार्यः कौरवपाण्डवानां कलागुरुरासीत् । स तेभ्यः कला अशिक्षयत् । अन्यदा स कलाशिक्षाव्यग्र आसीत् । तदा एकलव्यनामैको भिल्लपुत्रः कलाशिक्षणार्थं तदग्र उपस्थितः । तेन कलापाठनार्थं गुरवे विज्ञप्तिः कृता । परन्तु हीनजातिजातत्वाद्गुरुणा स निषिद्धः । तस्य जात्युद्घटनेन तेन स तिरस्कृतः । तथापि तद्धृदयस्थगुरुभक्तिभावमेरुनिष्प्रकम्पोऽभवत् । स ततो निर्गत्याऽटवीं गतः । तत्र तेन मृन्मयी गुरुमूर्तिनिर्मिता । स प्रतिदिनं गुरुवद्गुरुमूर्तेर्वन्दनादिकमकरोत् । स गुरुमूर्तिमप्रश्नयत् - कथं धनुर्धर्तव्यम् ? कथं शरः क्षेप्तव्यः? केनाऽऽसनेन स्थातव्यम् ? गुणः कथमाकर्षणीयः ? लक्ष्यवेधः कथं कर्त्तव्यः ? यद्यपि गुरुमूर्तिनिर्जीवत्वान्न तस्मै किञ्चिदपि प्रत्युत्तरमददात् तथापि स्वहृदयस्थगुरुभक्तिभावमाहात्म्येन स उपर्युक्तानामन्येषाञ्च प्रश्नानां समाधानं प्राप्तवान् । एवं गुरोरभावेऽपि गुरुभक्तिभावमाहात्म्यात्तेन धनुर्विद्या शिक्षिता । सोऽधृष्यो धनुर्धरो जातः । साक्षाद्रोणाचार्यगुरुं प्राप्याऽप्यर्जुनेन न तथा धनुर्विद्याऽभ्यस्ता यथा गुरुभक्तिभावमात्रेणैकलव्येन साऽभ्यस्ता । अन्येधुर्दोणाचार्यः कौरवपाण्डवादिस्वशिष्यैः सहाटवीमागतः । तत्र भ्रमता तेन विद्धपत्राणि
બહુ ઉપયોગી છે. એથી એ અહીં રજૂ કરાય છે - દ્રોણાચાર્ય કૌરવો અને પાંડવોના વિદ્યાગુરુ હતા. તે તેમને કળાઓ શીખવાડતા હતા. એકવાર તેઓ કળા શીખવવામાં વ્યગ્ર હતા. ત્યારે એકલવ્ય નામનો એક ભિલ્લપુત્ર તેમની પાસે કળા શીખવા આવ્યો. તેણે કળા શીખવવા ગુરુને વિનંતિ કરી. પણ હલકી જાતિમાં જન્મેલો હોવાથી ગુરુએ તેને ના પાડી. તેની જાતિ ઉઘાડી પાડીને ગુરુએ તેનો તિરસ્કાર કર્યો. છતાં પણ તેના હૃદયમાં રહેલો ગુરુભક્તિભાવરૂપી મેરુપર્વત ડગ્યો નહીં. તે ત્યાંથી નીકળીને જંગલમાં ગયો. ત્યાં તેણે માટીની ગુરુમૂર્તિ બનાવી. તે દરરોજ ગુરુની જેમ ગુરુમૂર્તિને વંદન વગેરે કરતો. તે ગુરુમૂર્તિને પ્રશ્ન કરતો - ધનુષ્ય કેવી રીતે પકડવું ? બાણ શી રીતે ફેકવું? કયા આસને ઊભા રહેવું ? દોરી કેમ ખુંચવી ? લક્ષ્ય કેવી રીતે વિધવું ?” જો કે ગુરુમૂર્તિ નિર્જીવ હોવાથી તેને કોઈ પણ જવાબ આપતી ન હતી છતાં પણ પોતાના હૃદયમાં રહેલા ગુરુભક્તિભાવના પ્રભાવથી તેને ઉપર કહેલા અને બીજા પ્રશ્નોના જવાબો મળતા. આમ ગુરુ ન હોવા છતાં તેણે ગુરુભક્તિભાવના પ્રભાવથી ધનુર્વિદ્યા શિખી. તે અજોડ ધનુર્ધર થયો. સાક્ષાત્ દ્રોણાચાર્ય ગુરુને પામીને પણ અર્જુને તેવી ધનુર્વિદ્યા શિખી નહીં જેવી ગુરુભક્તિભાવમાત્રથી એકલવ્ય શિખ્યો. એકવાર દ્રોણાચાર્ય કૌરવ-પાંડવ વગેરે પોતાના શિષ્યો સાથે જંગલમાં ગયા. ત્યાં ભમતા તેમણે વિધાયેલા