________________
शैलकपन्थकज्ञातम्।
१०१ यत् देवगुर्वाशातनाकारिणोऽनन्तं संसारमनुबध्नन्ति । यदुक्तं श्रीजिनचन्द्रसूरिरचितसंवेगरंगशालायाम् - १आसायणबहुलाण विराहगाणं च नाणचरणाणं । पोग्गलपरियट्टद्धं, उक्कोसं अंतरं जम्हा ॥' ततः शिष्येण तादृग्विधस्याऽपि गुरोरनादरो न कर्त्तव्यः । तं सर्वगुणसम्पन्नं मत्वा तस्य सेवायां स्वजीवनं योजनीयम् । __अस्मिन्विषये शैलकपन्थकयोतिं प्रेरकं ज्ञातव्यम् । पन्थकेन प्रमादशीलोऽपि गुरुरेकाकी न मुक्तः, किन्तु तस्य सेवैव कृता । एवम्करणेन तेन न केवलं स्वकर्मनिर्जरैव कृता, किन्तु गुरुरपि तेनोद्यमशीलः कृतः । विस्तरार्थस्तु तत्कथानकादवसेयः। स च श्रीधर्मदासगणिकृतोपदेशमालायाः सप्तचत्वारिंशदधिकद्विशततमश्लोकस्य विवरणे श्रीसिद्धर्षिगणिभिरित्थमुपन्यस्तो हेयोपादेयटीकायाम्- 'शैलपुराशैलकनामा नृपतिः पञ्चशतपरिकरो मण्डूकाभिधानं सुतं राज्येऽवस्थाप्य निष्क्रान्तः, कालेन जातो गीतार्थः, स्थितः सूरिपदे, अन्यदा जातोऽस्य व्याधिः, अकारि सुतेन चिकित्सा, पश्चात्प्रगुणीभूतोऽपि रसादिलाम्पट्यात् शीतलविहारितां जगाम । पन्थकमेकं विहाय त्यक्तः शेषशिष्यैः । अन्यदा चातुर्मासिकं क्षमयता गाढनिद्राप्रसुप्तः सङ्घट्टितस्तेन કહ્યું છે કે દેવગુરુની આશાતના કરનારા અનંત સંસારનો અનુબંધ કરે છે. સંવેગરંગશાળામાં શ્રીજિનચન્દ્રસૂરિ મહારાજે કહ્યું છે – “ઘણી આશાતના કરનારા અને જ્ઞાન-ચારિત્રની વિરાધના કરનારાને સમકિત પામ્યા પછી મોક્ષનું ઉત્કૃષ્ટ અંતર અર્ધપુદ્ગલપરાવર્તકાળ હોય છે.” તેથી શિષ્ય તેવા ગુરુનો પણ અનાદર ન કરવો. તેમને સર્વગુણસંપન્ન માની તેમની સેવામાં પોતાનું જીવન વીતાવવું.
આ સંબંધમાં શૈલકપત્થકનું દૃષ્ટાન્ત પ્રેરક છે. પલ્થકે પ્રમાદી ગુરુને પણ છોડ્યા નહીં, પણ તેમની સેવા જ કરી. આમ કરવાથી તેણે માત્ર પોતાના કર્મોની નિર્જરા જ ન કરી પણ ગુરુને પણ ઉદ્યમી બનાવ્યા. વિસ્તૃત અર્થ કથાનકમાંથી જાણવો. ઉપદેશમાળાની હેયોપાદેય ટીકામાં ૨૪૭મી ગાથાના વિવરણમાં તે કથાનક આ રીતે બતાવ્યું છે – ““શૈલપુરમાં શૈલક રાજા હતો. મંડુક નામના દિકરાને રાજય આપીને ૫૦૦ ના પરિવાર સાથે તેણે દીક્ષા લીધી. ગીતાર્થ થયા. આચાર્ય થયા. એકવાર એમને રોગ થયો. દિકરાએ ચિકિત્સા કરાવી. પછી સાજા થયા પછી પણ રસની આસક્તિથી તે શિથીલ થયા. એક પંથક સિવાય બાકીના શિષ્યો તેમને છોડીને જતા રહ્યા. એકવાર ચોમાસી ખામણા કરવા ભરનિદ્રામાં ઊંઘતા ગુરુના ચરણે પંથકે સ્પર્શ કર્યો. તેથી અકાળે
१. आशातनाबहुलानां विराधकानाञ्च ज्ञानचरणयोः ।
पुद्गलपरिवर्तार्द्धं उत्कृष्टं अन्तरं यस्मात् ॥