________________
औपचारिकविनयस्य भेदाः। ज्ञानविनयो भवति । चारित्रं सम्यक्पालयतश्चारित्रविनयो भवति । तपः सम्यगनुष्ठातुस्तपोविनयो भवति । यदुक्तं श्रीदशवैकालिकसूत्रस्य विनयसमाधिनामनवमाध्ययनस्य चतुर्थ उद्देशके श्रीशय्यम्भवसूरिभिः - 'चउव्विहा खलु तवसमाही भवइ । तं जहा - नो इहलोगट्ठयाए तवमहिट्ठिज्जा १, जो परलोगट्ठयाए तवमहिट्ठिज्जा २, नो कित्तिवण्ण-सद्द-सिलोगट्ठयाए तवमहिट्ठिज्जा ३, नन्नत्थ निज्जरट्ठयाए तवमहिट्ठिज्जा ४।' औपचारिकविनयो द्विधा भवति तद्यथा - प्रतिरूपविनयोऽनाशातवनाविनयश्च । तत्र प्रतिरूपविनयस्त्रिधा भवति । तद्यथा - कायिकविनयो वाचिकविनयो मानसिकविनयश्च, कायिकविनयोऽष्टविधो भवति, तद्यथा - अभ्युत्थानम् - पूज्यानां दर्शनादेवाऽऽसनत्यजनम्, अञ्जलिकरणम् - द्वयोः करयोर्योजनम्, आसनदानम् - उपवेशनार्थं गुरव आसनस्यार्पणम्, आसनाभिग्रहः - गुरोः पुरः स्वयमासनेऽनुपवेशनम्, कृतिकर्म - गुरोर्वन्दनं कर्त्तव्यम्, शुश्रूषणम् - सेवाकरणम्, अनुगमनम् - आगच्छतो गुरोः सन्मुखं व्रजनम्, संसाधनम् - गच्छतो गुरोः पश्चाद्गमनम् । वाचिकविनयश्चतुर्धा भवति - हितं भाषते १, मितं भाषते २, अपरुषं भाषते ३, आलोच्य भाषते ४ च । मानसिकविनयो द्विविधो भवति - अकुशलस्य मनसो निरोधः कर्त्तव्यः कुशलस्य च मनस उदीरणा कर्त्तव्या ।
ચારિત્ર પાળનારને ચરિત્રવિનય હોય છે. સારી રીતે તપ કરનારને તપવિનય હોય છે. દશવૈકાલિકસૂત્રના વિનયસમાધિ નામના ૯મા અધ્યયનના ૪થા ઉદેશામાં શ્રીશäભવસૂરિ મહારાજે કહ્યું છે - ““ચાર પ્રકારની તપસમાધિ છે. તે આ પ્રમાણે - આ લોક માટે તપ न ४२वो, ५२सो भाटे त५ न ४२वो, यश-कीर्ति-प्रशंसा-पाडवाड भाटे त५ न ४२वो, માત્ર નિર્જરા માટે તપ કરવો.' ઔપચારિકવિનય બે પ્રકારે છે. તે આ પ્રમાણે - પ્રતિરૂપવિનય અને અનાશાતનાવિનય. ત્યાં પ્રતિરૂપવિનય ત્રણ પ્રકારે છે. તે આ પ્રમાણે - કાયિકવિનય, વાચિકવિનય, માનસિકવિનય. કાયિકવિનય આઠ પ્રકારે છે. તે આ પ્રમાણે - અભ્યત્થાન = પૂજયોના દર્શન થતા જ આસન તજવું, અંજલિકરણ = બે હાથ જોડવા, આસનદાન = ગુરુને બેસવા આસન આપવું, આસનાભિગ્રહ = ગુરુ આગળ સ્વયં આસન ઉપર ન બેસવું, કૃતિકર્મ = ગુરુને વંદન કરવું, શુશ્રુષણ = સેવા કરવી, અનુગમન = ગુરુ આવતા હોય ત્યારે સામે લેવા જવું, સંસાધન = ગુરુ જતા હોય ત્યારે પાછળ વળાવા જવું.વાચિકવિનય ચાર પ્રકારનો છે – હિતકારી બોલે, પરિમિત બોલે, મૃદુ ભાષા બોલે અને વિચારીને બોલે. માનસિક વિનય બે પ્રકારે છે – અકુશળમનનો નિરોધ કરવો અને કુશળ મનની ઉદીરણા કરવી.અનાશાતના વિનય પર પ્રકારનો છે.