________________
૭૬
૦
ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ त्वान्न युज्यते । तथा हि-न वध्यस्य सदृशत्वमसदृशत्वं वैकमेव कर्मबन्धस्य कारणं, अपि तु वधकस्य तीव्रभावो मन्दभावो ज्ञानभावोऽज्ञानभावो महावीर्यत्वमल्पवीर्यत्वं चेत्येतदपि, तदेवं वध्यवधकयोर्विशेषात्कर्मबन्धविशेष इत्येवं व्यवस्थिते वध्यमेवाश्रित्य सदृशत्वासदृशत्वव्यवहारो न विद्यत इति । तथाऽनयोरेव स्थानयोः प्रवृत्तस्यानाचारं विजानीयादिति । तथा हि-यज्जीवसाम्यात् कर्मबन्धसदृशत्वमुच्यते तदयुक्तं, यतो न हि जीवव्यापत्त्या हिंसोच्यते, तस्य शाश्वतत्वेन व्यापादयितुमशक्यत्वाद्, अपि त्विन्द्रियादिव्यापत्त्या । तथा चोक्तं
पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च उच्छ्वासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ।। इत्यादि ।
अपि च भावसव्यपेक्षस्यैव कर्मबन्धोऽभ्युपेतुं युक्तः । तथा हि-वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक् क्रियां कुर्वतो यद्यातुरविपत्तिर्भवति तथापि न वैरानुषङ्गी भवेद्, भावदोषाभावाद् । अपरस्य तु सर्पबुद्ध्या रज्जुमपि नतो भावदोषात् कर्मबन्धः, तद्रहितस्य तु न बन्ध इति, उक्तं चागमे 'उच्चालिअंमि पाए०' (ओ. नि. ७४८/७४९) इत्यादि । तन्दुलमत्स्याख्यानकं तु सुप्रसिद्धमेव । तदेवंविधवध्यवधकभावापेक्षया स्यात्सदृशत्वं, स्यादसदृशत्वमिति,
મારવામાં થતાં કર્મબંધમાં સાદૃશ્ય કે વૈસદશ્યનો વ્યવહાર કરવો તે યુક્તિશૂન્ય હોવાથી યોગ્ય નથી. તે આ રીતે- હિંસાથી થતાં કર્મબંધમાં વધ્યજીવનું સદશત્વ કે અસદશત્વ એ એક જ કારણ નથી, કિન્તુ હિંસકના તીવ્રભાવ કે મંદભાવ, જાણકારી કે અજાણકારી તેમજ (મારવાનો) જોરદાર પ્રયત્ન કે અલ્પપ્રયત્ન-આ ત્રણ અંશો પણ કારણ બને છે. આમ વધ્ય અને વધામાં ભેદ પાડવાથી કર્મબંધમાં પણ ભેદ પડે છે એ વાત નિશ્ચિત થતી હોવાથી માત્ર વધ્યને આશ્રીને સદશત્વ - અસદશત્વનો વ્યવહાર થઈ શકતો નથી. તથા આ બે સ્થાનને (અલ્પકાય-મહાકાયને) જ આગળ કરીને વ્યવહાર કરવામાં પ્રવૃત્ત થનાર અનાચારમાં જઈ રહ્યો છે તે જાણવું. તે આ રીતે-જીવોમાં તુલ્યજીવપ્રદેશ હોવા રૂપ સામ્ય હોવાથી કર્મબંધમાં જે સાદશ્ય કહેવાય છે તે અયુક્ત છે, કારણ કે જીવનો નાશ થવાથી ‘હિંસા' કહેવાતી નથી, કેમ કે જીવ તો શાશ્વત હોવાથી તેનો નાશ થઈ શકતો નથી, કિંતુ ઇન્દ્રિયાદિરૂપ પ્રાણોનો નાસ થવાથી હિંસા કહેવાય છે. કહ્યું છે કે – “પાંચ ઈન્દ્રિયો, (મન-વનચ-કાયાનું) ત્રિવિધ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણો ભગવાને કહ્યા છે. જીવથી તેઓનો વિયોગ કરવો એ હિંસા છે.” વળી કર્મબંધને ભાવસાપેક્ષ માનવો એ જ યોગ્ય છે. જેમકે-ચિકિત્સાશાસ્ત્રને અનુસાર સમ્યક ચિકિત્સા કરવા છતાં દર્દી મરી જાય તો વૈદ્યને કાંઈ કર્મબંધ થતો નથી, કેમકે તેનામાં અશુદ્ધ ભાવ રૂપ ભાવદોષ હોતો નથી.
જ્યારે “આ સાપ છે' એમ સમજીને દોરડાને કાપનારને ભાવદોષ હોવાથી કર્મબંધ થાય છે, ભાવદોષ વગરનાને તે થતો નથી. આગમમાં કહ્યું છે કે “પગ ઉપાડ્યા પછી અટકાવી શકાતો ન હોવાના કારણે જો જીવવિરાધના થાય તો ઇર્યાસમિતિમાં તત્પર સાધુને કર્મબંધ થતો નથી' ઇત્યાદિ... (કેમ કે તેમાં ભાવદોષ હોતો નથી.) એમ તંદુલિયા મલ્યનું (હિંસા ન કરતો હોવા છતાં મારવાના ભાવરૂપ ભાવદોષ