________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કલ્પભાષ્યનો અધિકાર
<—
૧૫૫
वचनात्,
‘વેયજ્ઞ' ત્તિ વ્હેનતે=વિવિયં પતે, ‘વાર્’ ત્તિ સ્થાનાન્તર પઘ્ધતિ, ‘વર્' ત્તિ સ્વત=િિગ્વન્વાતિ, 'स्पदि किञ्चिच्चलनें' इति वचनात्, ,अन्यमवकाशं गत्वा पुनस्तत्रैवागच्छतीत्यन्ये, 'घट्टइ' त्ति सर्वदिक्षु चलति, પવાર્થાન્તર વા સ્વાતિ, ‘ઘુમ્મરૂ’ ત્તિ ક્ષમ્યતિ=પૃથિવી પ્રવિશતિ, ક્ષોમતિ વા પૃથિવી, વિમૃતિ વા, ‘વીરફ’ ત્તિ प्राबल्येन प्रेरयति, पदार्थान्तरं वा प्रतिपादयति । शेषक्रियासङ्ग्रहार्थमाह- 'तं तं भावं परिणमति' त्ति उत्क्षेपणाव (प)क्षेपणाकुञ्चनप्रसारणादिकं परिणामं यातीत्यर्थः । एषां चैजनादिभावानां क्रमभावित्वेन सामान्यतः સòતિ મન્તયં, ન તુ પ્રત્યેાપેક્ષા, મમાવિનાં યુાપવમાવાવિતિ । ‘તસ્સ' નીવસ્ય, ‘અંતે' ત્તિ મરળાન્ત, ‘અંતિિરય' ત્તિ સાર્મક્ષયરૂપા । ‘આરમઽ' ત્તિ આરમતે પૃથિવ્યાવીનુપદ્રવયંતિ, ‘સારંમ’ ત્તિ સંરમતે=તેવુ विनाशसंकल्पं करोति, 'समारंभइ' त्ति समारभते = तानेव परितापयति, आह च
-
संकप्पो संरंभो परितावकरो हवे समारंभो । आरंभो उद्दवओ सव्वणयाणं विसुद्धाणं ।।
इदं च क्रियाक्रियावतोः कथञ्चिदभेद इत्यभिधानाय तयोः समानाधिकरणतः सूत्रमुक्तम् । अथ तयोः कथञ्चिद्भेदोऽप्यस्तीति दर्शयितुं पूर्वोक्तमेवार्थं व्यधिकरणत आह- आरंभे इत्यादि, आरंभेऽधिकरणभूते वर्त्तते
વ્યેનતે=વિવિધ રીતે કંપે છે ? ચાલે છે? સ્પતે=કંઈક ચાલે છે ? (સ્વર્ ધાતુ કંઈક ચાલવાના અર્થમાં સર્વ છે.) અથવા બીજાઓના અભિપ્રાય મુજબ અન્ય સ્થાને જઈને પુનઃ ત્યાં જ આવે છે ? ષડ્ = દિશાઓમાં ચાલે છે ? અથવા બીજા પદાર્થને સ્પર્શે છે ? ઘુમ્મ ્ = પૃથ્વીમાં પ્રવેશે છે ? અથવા પૃથ્વીને ક્ષોભ પમાડે છે ? અથવા બીએ છે ? વીર=પ્રબળતાથી પ્રેરે છે ? અથવા અન્યપદાર્થનું પ્રતિપાદન કરે છે ? ટૂંકમાં, ઉત્કૃપણ - અપક્ષેપણ - આકુંચન-પ્રસારણાદિ તે તે પરિણામ પામે છે ? હા મંડિતપુત્ર ! જીવ હંમેશા સપ્રમાણ એજનાદિ કરે છે...યાવત્ તે તે ભાવે પરિણમે છે. આ એજનાદિ ભાવો ક્રમભાવી હોવાથી ‘હંમેશા’ એવું જે કહ્યું છે તે તે બધાની સાધારણ રીતે જાણવું, પ્રત્યેક હંમેશા હોય છે એવી અપેક્ષાએ નહિ, કેમકે ક્રમભાવી ભાવો એકસાથે હોતા નથી. પ્રશ્ન ઃ હે ભગવન્! જ્યાં સુધી આ જીવ એજનાદિ કરે છે યાવત્ તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તેની સકલકર્મક્ષયરૂપ અંતક્રિયા થાય છે ? ઉત્તર : હે મંડિતપુત્ર ! એ વાત બની શકતી નથી. પ્રશ્ન ઃ ભગવન્ ! એવું કેમ કહો છો ? ઉત્તર ઃ મંડિતપુત્ર ! કારણ કે (જ્યાં સુધી જીવ એજનાદિ કરે છે) ત્યાં સુધી જીવ આરંભ=પૃથ્વીકાયાદિને ઉપદ્રવ કરે છે. સારંમપૃથ્વીકાયાદિના વિનાશનો સંકલ્પ કરે છે. સમારંમતેઓને પરિતાપ કરે છે. (અને તેથી અંતક્રિયા કરી શકતો નથી.) કહ્યું છે કે “સર્વ વિશુદ્ધનયોના મતે સંરંભ એ સંકલ્પ રૂપ છે. સમારંભ એ પરિતાપ કરવા રૂપ છે, અને આરંભ એ ઉપદ્રવ રૂપ છે” વસ્તુતઃ તેની ક્રિયાથી આરંભાદિ થાય છે. તેમ છતાં ‘ક્રિયા અને ક્રિયાવાનો કથંચિત્ અભેદ હોય છે’ એવું જણાવવા તે સમાનાધિકરણથી (વિશેષણ
१. संकल्पः संरम्भः परितापकरो भवेत्समारम्भः । आरंभ उपद्रावकः सर्वनयानां विशुद्धानाम् ॥