Book Title: Dharm Pariksha Part 02
Author(s): Yashovijay Maharaj, Abhayshekharsuri
Publisher: Divyadarshan Trust
Catalog link: https://jainqq.org/explore/022193/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહો. યશોવિજયજી કૃત धर्मपरीक्षा ભાગ -૨ વિવેચક આચાર્ય વિજય અભયશેખરસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ ।। श्रीशलेश्वरपार्श्वनाथाय नमः ।। || श्रीमहावीरपरमात्मने नमः ।। ।। श्री अहँ नमः ।। ॥श्री प्रेम-भुवनभानु-जयघोष-धर्मजित्-जयशेखरसूरीश्वरेभ्यो नमः ॥ ।।ऐ नमः ।। न्यायविशारद-न्यायाचार्य-महोपाध्याय श्रीमद्यशोविजयप्रविनिर्मिता धर्मपरीक्षा ભાગ -૨ આચાર્યવિજય અભયશેખરસૂરિ મ.સા. Page #3 -------------------------------------------------------------------------- ________________ 1. 2. આવૃત્તિ ઃ ! ઃ- બીજી નકલ :- ૭૦૦ પ્રકાશક દિવ્યદર્શન ટ્રસ્ટ - મુદ્રક પ્રકાશન વર્ષ :- વિ. સં.- ૨૦૭૧ -: પ્રકાશક : અતુલભાઈ જે. વડેચા 806, રતન પાર્ક, અડાજણ પાટીયા, સુરત - 395009 મૂલ્ય ઃ- ૨૫૦/ 39, કલિકુંડ સોસાયટી, ધોળકા, જિ. અમદાવાદ- 387810. પ્રપ્તિસ્થાન 3. 4. જગતભાઈ પરીખ 21, તેજપાલ સોસાયટી, ફત્તેહપુરા બસ સ્ટેન્ડની પાસે, પાલડી, અમદાવાદ- 380 007. ફોન :- 079-2663 0006 નવીનભાઈ બી. કુબડીયા ઈથોસ ઈલાઈટ ગારમેન્ટ્સ પ્રા. લિ. 107, કોસમોસ પ્લેટીનમ, ગોખલે રોડ, દાદર (પશ્ચિમ), મુંબઈ- 400028 મો.- 09769329932 આ પુસ્તક જ્ઞાનનિધિમાંથી પ્રકાશિત થયું હોવાથી ગૃહસ્થે જો એની માલિકી કરવી હોય તો એની કિંમત જ્ઞાનખાતે જમા કરાવવી જરૂરી છે. - લિ. પ્રકાશકો :- નવરંગ પ્રિન્ટર્સ, અમદાવાદ- મો.- 09428 500 401. Page #4 -------------------------------------------------------------------------- ________________ આ ગ્રંથના પ્રકાશનનો લાભ શ્રી ઉમા છે. મૂ. પૂ.જૈન સંઘ, ઉમરા, સુરત પોતાના જ્ઞાનનિધિમાંથી લીધો છે. તેમને ધન્યવાદ અને આભાર. - લિ. પ્રકાશકો Page #5 -------------------------------------------------------------------------- ________________ વિષય સ્થળ દર્શિકા હૃદયસ્થિત ભગવાન કલ્યાણમાપક કઈ રીતે?..... ૯ઠલાસ્થિત ભગવાન કલ્લામાપકકી રાત. .••••••••••••••••••••••••••••••••••••••• કેવલીમાં દ્રવ્યહિંસાનો વિચાર..................................... .... ૨-૪ કેવલી પ્રત્યેની ભક્તિના નામે કુવિકલ્પ........................................... ૨ સયોગી અવસ્થામાં અશક્યપરિહારરૂપ હિંસા હોય જ.... ................. ૩ કેવલી પ્રયત્નનો વિચાર................................... ...... ૪-૧૫ કેવલીનો જીવરક્ષાનો પ્રયત્ન નિષ્ફળ ન રહે.-પૂ૦........... ..... ૪ કેવલીનો દેશનાપ્રયત્ન નિષ્ફળ રહે?-ઉ0........... ........................ કેવલીપ્રયત્નની સફળતા સાધ્યવિષયની અપેક્ષાએ જ............ ............... કાયપ્રયત્ન અને વાયિત્નમાં વૈષમ્ય છે-પૂ૦................. સુતપરીષહવિજયના કાયપ્રયત્નની પ્રતિબન્દી-ઉ0................. •••••••••• માર્ગમાં રહેવું એ જ પ્રયત્નની સફળતા............... ઉપાયનો અનાભોગ જ જીવરક્ષાપ્રયત્નને નિષ્ફળ બનાવે-પૂ૦............... સુત્પરીષહવિજયના પ્રયત્નને કોણ નિષ્ફળ બનાવે છે?-ઉ0..... નિગ્રંથનું ચારિત્ર પણ અશુદ્ધ બનાવવાની આપત્તિ............... નિગ્રંથને પણ શાસ્ત્રવિહિત ઉપાયોનો અનાભોગ ન હોય................... કેવલીના યોગોને જ જીવરક્ષાના ઉપાય મનાય?............................... ....... ૧૧ હિંસાફળાભાવની પ્રરૂપણામાં કેવલીનો અધિકાર છે જ............... .............. કેવલીને પાપકર્મબંધાભાવનો નિર્ણય હોવાથી વર્જનાભિપ્રાય ન હોય -પૂo............... અષણીય વગેરેનો વર્જનાભિપ્રાય હોવો શાસ્ત્રસિદ્ધ-ઉ0.............. ••••••••••••••••• કેવલીએ સ્વપ્રયત્નને કેવો જોયો હોય?.................... ગહણીયકૃત્ય અંગે વિચારણા................................................... ૧૫-૨૫ કઈ હિંસા ગણીય?દ્રવ્ય કે ભાવ?.......... ........ ૧૫ ઉપશાન્તમોહીની દ્રવ્યહિંસા પ્રતિસેવારૂપ ખરી, યથાખ્યાતનાશક નહિ-પૂ૦............... પ્રતિષિદ્ધની પ્રતિસેવા યથાખ્યાત અને નિગ્રંથની લોપક જ હોય-ઉ૦............... અનાભોગજન્ય પ્રતિસેવા પણ પ્રતિસેવા જ છે... પ્રતિસેવાની વ્યાખ્યા.............. રૂત્તોડવીરો શ્લોકનો રહસ્યાર્થ.................................................. એ શ્લોકથી કેવળીમાં પ્રતિસેવાના અભાવની સિદ્ધિ, નહિ કેદ્રવ્યહિંસાના................. ...... ૧૦ .... ૧૪ .......................... Page #6 -------------------------------------------------------------------------- ________________ એ શ્લોકમાં ઉપશાંતમોહીનું ગ્રહણ કેમ નહિ?................ ••••••. ૨૨ ક્ષીણમોહજીવમાં ગહણીય દ્રવ્યઆશ્રવનો અભાવ-પૂ૦............. ....... ૨૩ ભાવાશ્રવની હાજરીની આપત્તિ-ઉ0...................... .............. દ્રવ્યઆશ્રવપરિણતિ અંગે વિચારણા.............. .. ૨૫-૩૪ દ્રવ્યઆશ્રવપરિણતિ સ્વકારણજન્ય, નહિ કે મોહજન્ય........... ....... ૨૫ દ્રવ્યાશ્રવપરિણતિ મોહજન્યા-પૂ૦.............. .... ૨૬ સંયતની આરંભિકી ક્રિયા પ્રમત્તયોગજન્યા, નહિ કે જીવઘાતજન્યા-પૂ૦................ પ્રમત્તયોગ અંગે પૂર્વપક્ષ વિચારણા.............. ••••••••••••••••••••••••• ... ૨૭ પ્રમત્ત-અપ્રમત્તની દ્રવ્યાશ્રવપરિણતિના હેતુઓ-પૂo... ...... ૨૮ દ્રવ્યાશ્રવને મોહજન્ય માનવા સામે દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી-ઉ0..... .... ૨૯ કેવલીમાં દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિ-પૂ.............. ........ ૩૧ દ્રવ્યપરિગ્રહના કારણે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિ-પૂ૦....... .... ૩૨ દ્રવ્યપરિગ્રહ આપવાદિક હોઈ કેવલીને દોષાભાવ -પૂo................. અનાભોગજન્યદ્રવ્યાશ્રવ જ મોહજન્ય-પૂ૦................................ .. ૩૪ દ્રવ્યપરિગ્રહને આપવાદિક માનવામાં પૂર્વપક્ષીને પ્રતિજ્ઞાહાનિદોષ-ઉ0.......... યોગ અંગે વિચારણા.... •••••••••••......... ૩૫-૫૩ યોગો અશુભ શી રીતે બને? પૂર્વપક્ષ વિચારણા....................................... પ્રમત્તના યોગો જ અશુભ હોય-પૂa............................. પ્રમત્તનો અપવાદભિન્નજીવઘાત અનાભોગજન્ય જ હોય -પૂ...... ૩૭ ફળોપહિત-સ્વરૂપયોગ્ય યોગોનો ભેદ-પૂ.વિચારણા................. કેવળીના યોગો જીવઘાતાદિ અશુભના ફળોપ. ક્યારેય ન બને-પૂo........... કેવળીનું ધમપકરણધારણ આપવાદિક હોતું નથી-પૂo..... •૩૯ પણ વ્યવહારને પ્રમાણ ઠેરવવા હોય છે.-ઉ૦............ કેવળીનું અનેષણીયગ્રહણ આપવાદિક નથી.-પૂa........................................ વ્યવહાર પણ બળવા’ની કેવળીકૃત સ્થાપના................................... •.... ૪૧ કેવળીની પ્રવૃત્તિથી શ્રુતવ્યવહારની શુદ્ધિ શી રીતે? પૂo..... ..... ૪૨ ઋતવ્યવહારશુદ્ધિના પ્રભાવે અનેકણીય પણ એષણીય-પૂo..... .... ૪૩ ઔપાધિક શુદ્ધતાશાલી ચીજ પણ આપવાદિક જ કહેવાય-ઉ0............ ધર્મ ગુરુને અનુસરનારો કઈ રીતે?.............. ..... ૪૫ અતિપ્રસંગ છદ્મસ્થની જાણકારી માત્રથી ન થાય.. ••. ૩૪ .... ૩૬ ... ૩૮ ,,,,, ૪O ...... ૪૪ ....... ૪૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ......૪૮ ઉન્નતનિમ્ન દૃષ્ટાંત... કેવલીગૃહીત અનેકણીય પૂર્વાવસ્થાની અપેક્ષાએ જ અનેકણીય-પૂo.............. આભોગપૂર્વકની પ્રતિષિદ્ધ પ્રવૃત્તિનો સાધુને અભાવ થવાની આપત્તિ-ઉ0........... “અશુભયોગજન્ય હિંસા એ આરંભકત્વ” માનવામાં આપત્તિ...... અપ્રમાદ યોગના અશુભત્વનો પ્રતિબંધક................ મૈથુન સિવાયના આશ્રવો અનિયતદોષરૂપ................. ...... ૫૩ કાયિકી વગેરે ક્રિયાઓ અંગે વિચારણા................ ...૫૪-૬૦ વીતરાગ અને અપ્રમત્તો જીવહિંસા થવા છતાં અનારંભક..... ....... ૫૪ કાયિકી, આધિકરણિકી અને પ્રાકૅપિકી ક્રિયાઓનો અવિનાભાવ.................. પ્રાણાતિપાતજનકપ્રષવિશિષ્ટ કાયિકી ક્રિયાનો જ નિયમ............ .............. હિંસાથી થતા પ્રકૃતિબંધની વ્યવસ્થા અસંગત થવાની આપત્તિ...... .... જ્ઞાનાવરણબંધકાલીન ક્રિયાઓના પ્રતિપાદક સૂત્રનું રહસ્ય............ અક્રિય’ તરીકે વીતરાગનું ગ્રહણ શા માટે? સ્પષ્ટતા માટે.......... ........... કાયિકી, આરંભિકીની સમનિયત અને પ્રાણાતિપાલિકીની વ્યાપક...................... અવશ્યભાવિજીવવિરાધનાવિચાર. ............... ૬૧-૭૧ અવયંભાવી હિંસાના કારણે કહેવાતું ઘાતકત્વ કયા વ્યવહારથી?.. ....... ૬૧ સાધુઓની આભોગપૂર્વક નઘુત્તારપ્રવૃત્તિના અભાવની આપત્તિ.......................... ૬૨ જળજીવોનો અનાભોગ હોઈ વિરાધના પણ અનાભોગજન્ય-પૂo........ ....... ૬૩ જળજીવોનો અનાભોગ માનવામાં જયણાપાલન અસંગત-ઉ0............. વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક.................................... પનકસેવાલાદિનો નિશ્ચયથી પણ આભોગ.......................... .... ૬૫ છતે આભોગે થતી વિરાધનામાં સમ્યક્ત્વ પણ ન ટકે-પૂa................................ ..... ૬૭ પોતાને ન દેખાવા માત્રથી અનાભોગ ન મનાય-ઉ0.......................... .... ૬૮ સંયમની દુરારાધ્યતાનું પૂર્વપક્ષપ્રદર્શિત રહસ્ય...................................... અવશ્યભાવિની વિરાધનાના પૂર્વપક્ષકલ્પિત બે પ્રકાર............. .............. સૂક્ષ્મત્રસ અને સ્થૂલત્રસની અનાભોગમૂલક વિરાધનાનો તફાવત-પૂo........... સ્વસાક્ષાત્કારના વિષય-અવિષયભૂત વિરાધનાનો તફાવત-પૂo......................... વિરાધનાની નિર્દોષતાનો હેતુ................ .................. ૭૧-૨૦૬ આભોગમૂલક, છતાં આજ્ઞાશુદ્ધ હોવાથી વિરાધના નિર્દોષ............. ............... ૭૧ સંયમની દુરારાધ્યતાનું ગ્રંથકારપ્રદર્શિત રહસ્ય. છે................ .............. ૭ર ..... ૬૫ - Page #8 -------------------------------------------------------------------------- ________________ આગમથી પણ અકાય વગેરે સ્થાવરોનો આભોગ શક્ય.. સૂક્ષ્મ અને સ્થૂલત્રસની વિરાધના અશક્યપરિહારરૂપે સમાન જ-ઉ૦.. કર્મબંધ વધ્યજીવની સ્થૂલતા કે સૂક્ષ્મતામાત્રને સાપેક્ષ નથી. આભોગપૂર્વકની આપવાદિક હિંસા દુષ્ટ બની જવાની આપત્તિ.. છતી વિરાધનાએ પણ સંયમરક્ષામાં અધ્યાત્મશુદ્ધિ એ જ હેતુ, અનાભોગ નહિ. સંયમપરિણામની રક્ષામાં વર્જનાભિપ્રાય એ હેતુ-પૂ. જીવઘાતાદિમાં વર્જનાભિપ્રાય એ ઉપાધિ-પૂ..... વર્જનાયુક્ત જીવવિરાધના પ્રતિબંધકાભાવરૂપ નિર્જરાનો હેતુ-પૂ.. નિશ્ચયનયે વિરાધના નિર્જરાનો હેતુ જ નથી-ઉ...... આપવાદિક વિરાધનામાં અનાભોગ કે વર્જનાભિપ્રાય હોતો નથી-ઉ. બંધહેતુ નિર્જરાહેતુ શી રીતે બને ? નયવિચારણા.. ઐદપર્ય અંગે ઉપદેશપદગત પ્રરૂપણા જીવઘાતપરિણામને નિર્જરાહેતુ માનવાની આપત્તિ.. વિરાધનાનું હિંસાપરિણામજન્યત્વ સ્વરૂપ વર્જના૦ થી દૂર થાય-પૂર્વ.. હિંસાપરિણામજન્યત્વને વિરાધનાનું સ્વરૂપ કહેવું એ મુગ્ધપ્રતારણ-ઉ.. વર્જના૦ રૂપ ઉપાધિશૂન્ય વિરાધના જ નિર્જરાપ્રતિબંધક-પૂર્ણ... વર્ષના વિરાધનાના કયા સ્વરૂપને દૂર કરી ઉપાધિ બને?.. સર્વત્ર વિશિષ્ટનિર્જરા પ્રત્યે આજ્ઞાશુદ્ધભાવ એ સ્વતંત્ર કારણ. સ્વતંત્ર કારણને ઉત્તેજક માનવામાં દોષ.. જીવોનો અનાભોગ હોય તો જળપાનમાં મૂલ પ્રાયશ્ચિત્ત ન આવે. પાણી પીવામાં અને ઉતરવામાં પ્રાયશ્ચિત્તભેદ કેમ ? વિચારણા.. આભોગ – અનાભોગ શું છે?.. ગીતાર્થમાં વિરાધનાની જાણકારીનો પૂર્વપક્ષીકૃત સ્વીકાર. છતી વિરાધનાએ જળવાતી નિર્દોષતાનો હેતુ : આશયશુદ્ધિ હિંસ અનેઅહિંગ્નપણાની વ્યવસ્થા.. અનાભોગને નિર્દોષતાની જાળવણીનો હેતુ માનવામાં આપત્તિઓ. વિરાધનાનો આભોગ માનવામાં દેશવિરતિની આપત્તિ-નિરાકરણ.. ૧૮૦૦૦ શીલાંગો અને નિશ્ચયનયમત... ૧૮૦૦૦ શીલાંગો અંગે વ્યવહારનયમત. શીલની અખંડિતતામાં અપેક્ષા ભાવવિરતિની, નહિ કે બાહ્યપ્રવૃત્તિની.... ૭૨ ૭૪ ૭૫ ૭૭ ७८ ૭૯ ८० ૮૧ ૮૨ ૮૩ ૮૪ ૮૫ ૮૭ ८८ ૮૯ ૮૯ ૮૯ ૯૦ ૯૦ ૯૨ ૯૩ ૯૪ ૯૫ ૯૬ ૯૭ ૯૯ ૧૦૧ ૧૦૨ ૧૦૩ ૧૦૪ Page #9 -------------------------------------------------------------------------- ________________ ૦ અપવાદવિષયક ઉપદેશવિચાર........... ............ ૧૦૬-૧૩૮ વિહિતાનુષ્ઠાનીયદ્રવ્યહિંસામાં જિનાજ્ઞા જ પ્રવર્તક............. .................... ૧૦૬ આપવાદિક હિંસાની આદેશરૂપે જિનાજ્ઞા અસંભવિત-પૂ૦.... ......... ૧૦૭ કધ્યત્વાભિવ્યંજિતરૂપે પણ અસંભવિત-પૂo.............. ............. જિનોપદેશ માત્ર વસ્તુસ્વરૂપની જાણકારી માટે જપૂa................... સર્વત્ર વિધિ-નિષેધ માત્ર જયણા-અજયણાના જ-પૂ૦................... . ૧૧૦ જિનાજ્ઞાથી વસ્તુ સ્વરૂપનું જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વતઃ–પૂo............................. .. ૧૧૧ જીવવિરાધના અજયણાજન્ય જ હોય છે-પૂo................................................................. છતી જયણાએ થતી વિરાધના અનાભોગપ્રયુક્તઅજયણાજન્ય-પૂa............... ...... ૧૧૪ દ્રવ્યહિંસાનું પચ્ચક્ખાણ પણ આવશ્યક-પૂa........... •••••••....... ૧૧૫ વ્યવહારસાવઘકારણોની જિનાનુજ્ઞા કચ્યત્વાભિવ્યંજિત ઉપદેશમુખે-પૂ4. .......... યતનાની જિનાજ્ઞા, દ્રવ્યહિંસાની ક્યાંય નહિ-પૂ૦................ ....... ૧૧૭ વ્યવહારનવે પાદાદિ-ક્રિયારૂપ વિરાધનાની જિનાનુજ્ઞા-ઉ0............................ - ૧૧૯ નિશ્ચયનય તો શુભભાવનું જ વિધાન............. ••••••••................ ૧૨૦ ફળતઃ તો વિધિશુદ્ધહિંસા પણ અનુજ્ઞાનો વિષય... માત્ર જયણાનું વિધાન માનવામાં અસંગતિઓ..................... ••••••••••• .....૧૨૧ આપવાદિક પ્રવૃત્તિને સ્વતઃ કહેવી એ મહાભાન્તિ................. . ૧૨૨ અપવાદપદે વિરાધનાનો ઉપદેશ પણ વિધિમુખે સંભવિત...... ... ૧૨૩ અપવાદપદે વિરાધનાનું વિધાન આવશ્યક........................ ........ ૧૨૪ જયણાપૂર્વક થયેલી આપવાદિક હિંસામાં પ્રાયશ્ચિત્તનો અભાવ....... ... ૧૨૫ વેલડી વગેરેના આલંબનનું વિધાન કરતું સૂત્ર............... ....... ૧૨૭ લવણ અંગનું અપવાદિક વિધાનસૂત્ર............................................. ...... નિષિદ્ધનું પણ અપવાદપદે વિધાન હોય............... દ્રવ્યહિંસાનું પણ અપવાદવિધાન.............. ••••••... ૧૩૦ સૂક્ષ્મ વિરાધના સૂક્ષ્મ અજયણારૂપ નથી................ ............. સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ માટે ક્ષીણમોહ સુધી આલોચના.............. •••••••••••••• છઘસ્થના અનુષ્ઠાનો આલોચનાદિયુક્ત હોય તો જ ઈષ્ટસાધન........................ દ્રવ્ય-ક્ષેત્ર વગેરે આશ્રીને પણ હિંસાભાવનું જ પચ્ચકખાણ.. ૧૩૪ પુષ્પ ચડાવવા વગેરે રૂપ હિંસાનો ઉપદેશ સાક્ષા વિધિમુખે......... .... ૧૩૬ પૂજાભાવિહિંસામાં અનુબંધશુદ્ધતાના કારણે જિનાજ્ઞા........ ....... ૧૩૭ ૦ .......... ૧૩૦ J U moo O n U ૧૩૨ U ..... Page #10 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યહિંસા અંગે કલ્પભાષ્યનો અધિકાર... છતે આભોગે દ્રવ્યપરિગ્રહની જેમ દ્રવ્યહિંસાથી દોષ નહિ.. ચતુર્થ ભાંગાની શૂન્યતા હિંસાના સ્વરૂપની અપેક્ષાએ-પૂ.. તે શૂન્યતા હિંસાવ્યવહારના અભાવની અપેક્ષાએ-ઉ.. ચોથા ભાંગામાં યોગની શુદ્ધતા ગુપ્તિરૂપ લેવાની છે.. અપ્રમત્તથી સયોગી કેવલી, દ્રવ્યહિંસાથી તુલ્ય રીતે નિર્દોષ. હિંસા અંગેની ચતુર્ભૂગીની ભાવનાનો અધિકાર... તે અધિકારથી કેવળીમાં અહિંસકત્વની સિદ્ધિ, દ્રવ્યહિંસાની નહિ-પૂ.. તે અધિકારના નિગમનવચનથી દ્રવ્યહિંસાની સિદ્ધિ-ઉ0... વસ્ત્રછેદન અંગે કલ્પભાષ્યગત પૂર્વપક્ષ હિંસાન્વિતયોગમાં હિંસકપણાની વ્યાપ્તિ નથી... વસ્ત્રછેદાધિકાર હિંસાન્વિતયોગના અભાવનો જ્ઞાપક-ઉ૦.. પ્રતિબંદીથી પૂર્વપક્ષીને આપેલો દોષ તેનો સદ્ભાવનો જ્ઞાપક-ઉ.. પૂર્વપક્ષીને પ્રતિબંદીથી આપેલ દૂષણ.. આરંભાદિ-અંતક્રિયા વિચાર. કંપનાદિ ક્રિયાઓ અંગે ભગવતીજીનો અધિકાર..... કંપનાદિ ક્રિયા આરંભાદિદ્વારા અંતક્રિયાવિરોધી ફલિતાર્થ.. યોગો જ અંતક્રિયાવિરોધી-પૂ......... ભગવતીજીના સૂત્રની પૂર્વપક્ષીકલ્પિત વ્યાખ્યા... કંપનાદિનો યોગ સાથે નિયમ બતાવ્યાની પૂર્વપક્ષકલ્પના અયોગ્ય.. અન્ય પૂર્વપક્ષકલ્પના અને તેની ઉપહાસ્યતા... એજનાદિ આરંભાદિને સાક્ષાતોૢ નિયત નથી-શંકા.. આરંભાદિજનનશક્તિની અપેક્ષાએ સાક્ષાત્ નિયત-સમાધાન. આરંભજનનશક્તિયુક્ત યોગો અંતક્રિયાના પ્રતિબંધક. એ શક્તિના કારણે એજનાદિથી થયેલ આરંભ સાધુઓને નિર્દોષ. સ્થૂલક્રિયા રૂપ આરંભ કેવલીમાં અબાધિત ..... ચલોપકરણતા નામકર્મપરિણતિને નિયત.. કાયસ્પર્શજન્યવિરાધના વિચાર... અવશ્યભાવી વિરાધનાજન્ય કર્મબંધાદિ અંગે આચારાંગવૃત્તિ અધિકાર.. એ અધિકારમાં કેવલી અનૂદ નથી-પૂ......... ૧૩૮-૧૫૩ ૧૩૮ ૧૪૦ ૧૪૧ ૧૪૨ ૧૪૩ ૧૪૫ ૧૪૬ ૧૪૭ ૧૪૭ ૧૪૯ ૧૫૦ ૧૫૧ ૧૫૨ ૧૫૪-૧૬૯ ૧૫૪ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૦ ૧૬૧ ૧૬૨ ૧૬૩ ૧૬૫ ૧૬ ૧૬૯ ૧૭૦-૧૯૮ ૧૭૧ ૧૭૪ Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ ૧૮૫ વૃત્તિમાં કેવલીના કરેલ નિર્દેશનો અપલાપ અશક્ય........................ •••••••. ૧૭૪ અવશ્યભાવિત્વ અંગે પૂર્વપક્ષવિચારણા. ........ ૧૭૬ અનાભોગાવિત વિષયાસંનિધાનાદિથી પણ કદાચિત્કૃત્વ સંભવિત .................... ૧૭૭ પૂર્વપક્ષવિચારણાના સ્વીકારમાં સૂત્રની અસંગતિનો દોષ......................... અવયંભાવિત્વ અંગે વાસ્તવિકતા...................... ........ ૧૭૯ કેવલીમાં વિરાધનાકતૃત્વ અસંભવિત હોઈ નિર્દેશ અયોગ્ય-પૂ૦................... મશકાદિકતૃક જીવઘાત સયોગી કેવલીને અસંભવિત-પૂ૦............. ....... ૧૮૨ નિર્દેશ કર્તુત્વને નહિ, કારકત્વને આગળ કરીને છે-ઉ૦.............................. અથવા ઉપચરિત કતૃત્વને આગળ કરીને છે-ઉ0............................ આચારાંગનો આ ગ્રંથાધિકાર પ્રાસંગિક જ છે-પૂo............... એ ગ્રંથાધિકાર કર્મબંધ અંગેના કાર્યકારણ ભાવની વ્યવસ્થાસિદ્ધિ માટે-પૂ૦............... ઉપશાન્તાદિનો સમુચ્ચય વૈચિત્ર્યનો વ્યતિરેક દેખાડવા-પૂ૦... ... ૧૮૭ તે અધિકારને પ્રાસંગિક માનવામાં અતિપ્રસંગ-ઉ૦..... .... ૧૮૮ નિમિત્તકારણ અનૈકાન્તિક પણ હોય........... ..... ૧૮૯ સમુચ્ચયના અનિવહિની આપત્તિ....... ....... ૧૯૦ અયોગીવત સયોગી શરીર પર જીવઘાત કેમ નહીં? પૂર્વપક્ષીને પ્રશ્ન................... સયોગીના યોગ જીવરક્ષાના હેતુ હોવાથી એવા ઉત્તરમાં આપત્તિ. ................ ચારિત્રમોહક્ષયથી જીવરક્ષાનો અતિશય પેદા થાય-પૂ૦............................ .... ૧૯૪ કેવલીના યોગો જીવઘાત પ્રત્યે પ્રતિબંધક-પૂ૦.............. ...................... ૧૯૬ અયોગી શરીરથી પણ જીવાતભાવની આપત્તિ-ઉ0... ............ ............. ૧૯૬ કેવલીનું સ્થાન અહિંસા છે એ અયોગીને પણ લાગુ પડે-ઉ0.............. •••••••••...... ૧૯૭ અહિંસાસ્થાનત્વાભાવ આશ્રવાભાવના તાત્પર્યમાં........................... ............... ૧૯૮ જીવરક્ષા અતિશય-વિચાર......... ...........૧૯૯-૨૧૬ જો કેવલીયોગ સ્વરૂપે જીવરક્ષકતો પડિલેહણાભાવાપત્તિ........... ............... ૧૯૯ જો નિયત વ્યાપાર દ્વારા, તો સજીવોદ્ધારણ અશક્ય .................. ....................... ૨૦૧ પુષ્પચૂલા દષ્ટાંતથી જીવોના અઘાતપરિણામની સિદ્ધિ-પૂ૦......................... દષ્ટાંત- દાન્તિકનું વૈષમ્ય-ઉ0... કેવલીના વિહરણક્ષેત્રમાં જલાદિ અચિત્ત જ હોય-પૂ૦............ જલમાં અનંતા અંતકુતકેવલી, સર્વત્ર અચિત્તતા અસંભવિત-ઉo................ કેવલીયોગથી પૃથ્યાદિને ભયલેશનો પણ અભાવ-પૂo... .... ૨૦૭ Page #12 -------------------------------------------------------------------------- ________________ ................... સંચિત્તજળસ્વભાવનો અતિશય લિંકૃત? ઉ0................ ૨૦૮ અઘાત્યપરિણામ માનવામાં ઉલ્લંઘનાદિ નિષ્ફળ-ઉ0....... .... ૨૧૦ કેવલીના ઉલ્લંઘનાદિ વ્યાપાર ઋતવ્યવહારપાલનાથ-પૂo.... ૨૧૧ કેવલીવિહારકાલે જીવોનું સ્વતઃ અપસરણ-પૂo....................... ..................... ૨૧૨ સ્વતઃ અપસરણ માનવામાં આપત્તિ-ઉ0.......... ............... ૨૧૩ કેવલીકિયાજન્ય ભય વિના જ જીવો ક્રિયા કરે-પૂa........ ૨૧૩ ‘હિંસા વિના જ મરે” એવું પણ માનો ને! ઉ0.......... .. ૨૧૪ ભગ0ના યોગથી ખેડૂત ભય પામ્યો/ભાગ્યો એ પ્રસિદ્ધ.... ............... ૨૧૫ સંયમ અભય રૂ૫ છે............................................................................... ૨૧૬ જીવરક્ષાલમ્બિવિચાર.............. ..... ૧૭-૨૨૩ ઘાતિજન્યલબ્ધિપ્રભાવે જીવઘાતાભાવ... ............. ર૧૭ તે લબ્ધિનું ઉપજીવન કરે તો પ્રમાદીપત્તિ............. ... ૨૧૮ અનુપજીવન માનો તો અયોગીથી પણ જીવરક્ષા........... .. ૨૧૯ લબ્ધિને યોગગત માનવામાં આપત્તિ.. ............. ૨૧૯ જો દ્રવ્યહિંસા એ દોષ, તો દ્રવ્યપરિગ્રહ પણ દોષ...... ••••••••••••••••••••••••••••••••••• ૨૨૧ અનેકાન્ત અનેકાંતે કઈ રીતે?.................................................... ૨૨૨ કેવલી-છઘસ્થલિંગવિચાર.. .......... ......................................... ૨૨૪-૨૬૨ છદ્મસ્થ અને કેવલીના લિંગોનું દર્શક સૂત્ર............. ...................... ૨૨૫ છઘસ્થલિંગોના પક્ષ અને લિંગ અંગે પૂર્વપક્ષવિચારણા........ .................... ક્ષીણમોહને માત્ર સંભાવનારૂઢ મૃષાભાષણાદિ હોય-પૂo... ............... ... ૨૨૮ સંભાવનારૂઢ મૃષાભાષણ પણ મૃષાવાદાત્મક દોષરૂપ-પૂo... ............ ... ૨ ૨૮ છદ્મસ્થલિંગનો પૂર્વપક્ષાભિમત કાળ................ .............. ક્ષીણમોહને પણ કેવલી ગણવાના છે-પૂa............ ............. ૨૩૨ દ્રવ્યપ્રાણાતિપાતાભાવાદિ જ કેવલીલિંગ છે-પૂa.......... ............. રાગદ્વેષજનિતત્વાદિ તેનું વિશેષણ નથી-પૂ૦........ કદાચિદુ અને કદાચિદપિ અસિદ્ધિ અને વ્યભિ0 ના વારક-પૂo........ ..... ૨૩૫ અપ્રમત્તને પક્ષ તરીકે લેવામાં દોષો-ઉ0........... ૨૩૬ પારમાર્થિક હિંસાદિના સ્વભાવ છઘસ્થલિંગ તરીકે વિવક્ષિત-ઉ0.... ૨૩૬ પક્ષ તરીકે પ્રમત્તજીવ લેવો-ઉ0... ...................... . ૨૩૭ કદાચિદ્ર વગેરે સ્વરૂપવિશેષણ, દોષવારકનહિ... ........... ... ૨૩૯ ૨૩૩ ૨૩૪ •••..... Page #13 -------------------------------------------------------------------------- ________________ •••••••••••••••••••................ ૨૪૦ . . . . . . , , , , , , , , , .................. , , , , કદાચિ વગેરે વિશેષણ અંગે અન્ય અભિપ્રાય.. અન્યના અભિપ્રાયની સમાલોચના................... ............. કદાચિથી નીકળતો ફલિતાર્થ.......... ..... ૨૪૩ ભાવહિંસકતાદિ લિંગ બનવા અસમર્થ નથી..... .......... ક્ષીણમોહમાં દ્રવ્યમૃષાવાદાભાવની માન્યતા શાસ્ત્રવિરુદ્ધ.............. ........ ૨૪૪ સંભાવનારૂઢ માં સંભાવનાનો શબ્દાર્થ.................... ........ ૨૪૬ ભાવના કારણો જદ્રવ્યના કારણ બને એ નિયમ ખોટો... ૨૪૯ પ્રાણાતિપાતાદિ ચારિત્રમોહનીયને નિયત-પૂ૦.......... ..................... ૨૫૦ ભાવપ્રાણાતિપાતાદિ તેવા છે, દ્રવ્ય નહિ-ઉ0......... ................ ૨૫૧ નગ્નતાદિ સાત પરિષહો માનવાની આપત્તિ...... ૨પર સાવ અસતની સંભાવના પણ ન કરાય.............. ૨૫૪ અંત્ય બે લિંગો છઘસ્થમાત્રસુલભ નથી ......... .... ૨૫૫ ક્ષીણમોહને કેવલી માનવા એ આગમબાધિત............... ................... ૨૫૬ અધિકૃત સ્થાનાંગસૂત્રનું તાત્પર્ય................ ............ ૨૫૯ પલાદનવિચારણા............................. .......... ૨૬૨-૨૬૬ અનુચિત પ્રવૃત્તિમાનમાં પણ શ્રદ્ધાળુણથી સમ્યફવટકે............... •••••••.......... ૨૬૩ તપપ્રાયશ્ચિત્ત અસંગત બનવાની આપત્તિ......... ..... ૨૬૫ ઉપસંહાર...... ......... ૨૬૬-૨૮૨ સુપરિશુદ્ધ આજ્ઞા જ ગ્રાહ્ય છે. ........................ ................ ૨૬૬ ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા.......................... ................ ૨૬૭ ત્રણેમાં તાપપરીક્ષાની મુખ્યતા.............. , ૨૬૯ શુદ્ધધર્મપરિણત સાધુના સુવર્ણ સદેશ ૮ ગુણો. ............. સુવર્ણસદશગુરુની આજ્ઞામાં રહેલાને થનારા લાભો. ...................... આત્મપ્રત્યક્ષતાદશાનું સ્વરૂપ............. .................... શુદ્ધવિકલ્પ અવિકલ્પસમાધિનો જનક....... .......... ૨૭૮ અધ્યાત્મજ્ઞાનની સ્તુતિ... ........ ૨૭૯ ધર્મવાદ જ કર્તવ્ય.......................... ....... ૨૮૦ અંત્ય ઉપદેશ........................ .................... ................ પ્રશસ્તિ................. ............... ..... ૨૮૨ . છે. ૨૭૧ Page #14 -------------------------------------------------------------------------- ________________ ।। श्रीशर्खेश्वरपार्श्वनाथाय नमः ।। ।। श्रीमहावीरपरमात्मने नमः ।। ।। अहँ नमः ।। ।। श्रीप्रेम-भुवनभानु-धर्मजित्-जयशेखरसूरिसद्गुरुभ्यो नमः ।। ।।ऐ नमः ।। न्यायविशारद-न्यायाचार्य-महोपाध्याय श्रीमद्यशोविजयप्रविनिर्मिता धर्मपरीक्षा द्वितीयो भागः कल्याणप्रापकत्वं च हृदयस्थितस्य भगवतोऽनर्थनिराकरणद्वारा स्यादित्यन्वयव्यतिरेकाभ्यां तस्यानर्थनिराकरणहेतुत्वगुणमभिष्टुवन्नाह - हिययढिओ अ भयवं छिंदइ कुविगप्पमत्तभत्तस्स । तयभत्तस्स उ तंमि वि भत्तिमिसा होइ कुविगप्पो ।।४२।। हदयस्थितश्च भगवान् छिनत्ति कुविकल्पमात्मभक्तस्य । तदभक्तस्य तु तस्मिन्नपि भक्तिमिषाद् भवति कुविकल्पः ।।४२।। हिययढिओ अ त्ति । हृदयस्थितश्च भगवानात्मभक्तस्य स्वसेवकस्य, कुविकल्पं कुतर्काभि હૃદયસ્થિત ભગવાન અનર્થનું નિરાકરણ કરવા દ્વારા કલ્યાણપ્રાપક બની શકે તેથી તેઓ અનર્થનિરાકરણના હેતુભૂત છે એવું અન્યવ્યતિરેકથી દેખાડી તેઓના તે હેતુના રૂપ ગુણની સ્તવના કરતાં ગ્રન્થકાર કહે છે (हध्यस्थित भगवान ल्याप्रा५शत ?) ગાથાર્થ હૃદયસ્થ ભગવાન પોતાના ભક્તના કુવિકલ્પનો નાશ કરે છે. ભગવાનના જેઓ ભગત નથી તેઓને તો ભગવાન પરની ભક્તિના નામે પણ કુવિકલ્પ જ ઊભા થાય છે. હૃદયસ્થિત ભગવાન પોતાના સેવકના કુતર્કના કદાગ્રહરૂપ કુવિકલ્પને છેદે છે. અનાદિ ભવ Page #15 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪,૪૩ निवेशरूपं छिनत्ति । दुर्निवारो हि प्राणिनामनादिभवपरंपरापरिचयान्मोहमाहात्म्यजनितः कुविकल्पः, केवलं भगवद्भक्तिरेव तमुच्छिद्य तदुत्पादं निरुध्य वा तत्कृताशुभविपाकानिस्तारयतीति । तदुक्तमन्यैरपि - "पुण्ये मनः कस्य मुनेरपि स्यात् प्रमाणमेनस्यपि दृश्यवृत्ति । तच्चिन्तिचित्तं परमेश्वरस्तु भक्तस्य हष्यत्करुणो रुणद्धि ।।" इति । अन्वयप्रदर्शनमेतद् । व्यतिरेकमाह-तदभक्तस्य तु=कुतर्कामाततया भगवद्भक्तिरहितस्य तु, तस्मिन्नपि सकलदोषरहिते जगज्जीवहिते भगवत्यपि, भक्तिमिषाल्लोकसाक्षिककृत्रिमभक्तिव्यपदेशात् कुविकल्पोऽसदोषाध्यारोपलक्षणो भवतीति, भगवतो हृदयेऽवस्थानाभावादिति भावः ।।४२।। कथं भगवत्यपि भक्तिमिषात् कुविकल्पो भवतीत्याह - जेणं भणंति केई जोगाउ कयावि जस्स जीववहो । सो केवली ण अम्हं सो खलु सक्खं मुसावाई ॥४३।। પરંપરાના પરિચયના કારણે મોહના પ્રભાવે જીવો મહામુશ્કેલીથી દૂર થઈ શકે એવો કુવિકલ્પ ધરાવતા હોય છે. ભગવાનની ભક્તિ એ જ એક એવી ચીજ છે કે જે તેને ઉખેડી નાખીને કે તેની ઉત્પત્તિને અટકાવીને તેના ફળ રૂ૫ અશુભ વિપાકમાંથી ઉગારે છે. અન્ય ધર્મીઓએ પણ કહ્યું છે કે – (પ્રશ્ન) પાપમાં પણ દેખાતું મન, મુનિઓનું પુણ્યમાં જ હોય એ માટે કોનું પ્રમાણ છે? (ઉત્તર) કરૂણાથી ઊભરાતા એવા પરમાત્મા, પાપનો વિચાર કરતાં ભક્તના મનને રોકે છે.. આ અન્વય દેખાડ્યો. હવે ઉત્તરાર્ધમાં વ્યતિરેક દેખાડે છે. - કૃતર્કથી અક્કડ થયેલ ભગવદ્ભક્તિશૂન્ય જીવને તો સકલદોષશૂન્ય અને જગતના જીવમાત્રના હિતકર એવા ભગવાન પરની લોકસાક્ષિકી કૃત્રિમ ભક્તિના બહાને પણ અસદ્દોષનું આરોપણ કરવા રૂપ કુવિકલ્પ જાગે છે, કેમકે કુવિકલ્પને દૂર કરનાર કે અટકાવનાર એવા ભગવાનનું તેના દિલમાં અવસ્થાન હોતું નથી. જરા ભગવાન પરની ભક્તિના નામે કુવિકલ્પ જાગે છે. એવું કેમ કહો છો? એવા પ્રશ્નોના જવાબ ગ્રન્થકાર આપે છે – (કેવલી પ્રત્યેની ભક્તિના નામે કુવિકલ્પ) ગાથાર્થઃ “જેઓના યોગના કારણે ક્યારેક પણ જીવવધ થાય તેને આપણા કેવલી ભગવાન ન માનવા. તે તો સાક્ષાત્ મૃષાવાદી છે.” આવું પણ કેટલાક જીવો ભક્તિના નામે બોલે છે. તેથી અમે Page #16 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાની વિદ્યમાનતાનો વિચાર येन भणन्ति केचिद्योगात्कदाऽपि यस्य जीववधः । स केवली नास्माकं स खलु साक्षान्मृषावादी ।।४३।। जेणं ति । येन कारणेन भणंति केचिद्, यदुत 'यस्य योगात्कदाचिदपि जीववधो भवति सोऽस्माकं केवली न भवति, स खलु साक्षान्मृषावादी, जीववधं प्रत्याख्यायापि तत्करणात्,' इदं हि भक्तिवचनं मुग्धैर्ज्ञायते, परमार्थतस्तु भगवत्यसदोषाध्यारोपात्कुविकल्प एवेति भावः ।।४३।। एतनिराकरणार्थमुपक्रमते - ते इय पज्जणुजुज्जा कह सिद्धो हंदि एस णियमो भे । जोगवओ दुव्वारा हिंसा जमसक्कपरिहारा ॥४४॥ ते इति पर्यनुयोज्याः कथं सिद्धो हन्धेष नियमो भवताम् । योगवतो दुर्वारा हिंसा यदशक्यपरिहारा ।।४४।। ते इय त्ति । ते एवंवादिनः, पर्यनुयोज्याः प्रतिप्रष्टव्याः, इत्यमुना प्रकारेण यदुत एष नियमो “યસ્ય યોગવિપિ નીવવથો ભવતિ સ ન વેવની' વંન : , એકમવતાં, સિદ્ધ ? यद्यस्मात्कारणाद् योगवतः प्राणिन आत्रयोदशगुणस्थानं अशक्यपरिहारा हिंसा दुर्वारा, योग કહીએ છીએ કે ભક્તિના બહાને પણ અભક્તને તો કુવિકલ્પ જ જાગે છે.) જેના યોગથી ક્યારેક જીવવધ થાય તે આપણા કેવળી ન હોય, કેમ કે જીવવધના પચ્ચખાણ કરીને પણ તે તો જીવવધ જ કરતાં હોવાથી સાક્ષાત્ મૃષાવાદી હોય છે.” કેટલાક કહેવાતા ભગતો આવું જે કહે છે તેને મુગ્ધો તો ભક્તિવચન જ માને છે, કેમ કે - “વ્યહિંસા વગેરે પણ દોષરૂપ છે, આપણા ભગવાન તે દોષોથી પણ મુક્ત છે એવું આ વચનથી સિદ્ધ થાય છે - એવું તેઓ માને છે. પણ હકીકતમાં તો, આ વચન ગેરહાજર એવા પણ દોષનું આરોપણ કરનાર હોઈ કુવિકલ્પ રૂપ જ છે. ll૪૩ તેઓના આ કુવિકલ્પનું નિરાકરણ કરવા માટેની ગ્રન્થકાર ભૂમિકા રચે છે - ગાથાર્થ આવું બોલનારા તેઓને પૂછવું કે તમારો આ નિયમ શી રીતે સિદ્ધ થયો છે? કેમ કે સયોગી જીવોને અશક્યપરિહારવાળી હિંસા દુર્વાર હોય છે. (સયોગી અવસ્થામાં અશક્ય પરિહારરૂપ હિંસા હોય જ). જેના યોગથી ક્યારેક પણ જીવવધ થાય તે કેવળી ન હોય' ઇત્યાદિ કહેનારને એ પૂછવું કે તમારો આ નિયમ શેના પરથી સિદ્ધ થાય છે? કારણ કે યોગવાળા જીવને તેરમાં ગુણઠાણાં સુધી, જેનો પરિવાર અશક્ય હોય તેવી હિંસા અટકાવી ન શકાય એવી હોય છે, કારણ કે યોગનિરોધ કર્યા વગર તેનો પરિ Page #17 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ निरोधं विना तस्याः परिहर्तुमशक्यत्वात्, तदीययोगनिमित्तकहिंसाऽनुकूलहिंस्यकर्मविपाकप्रयुक्ता हि हिंसा तदीययोगाद्भवन्ती केन वार्यतामिति । अथैवं सर्वेषामपि हिंसाऽशक्यपरिहारा स्यादिति चेत् ? न, अनाभोगप्रमादादिकारणघटितसामग्रीजन्यायास्तस्या आभोगाप्रमत्ततादिना कारणविघटनेन शक्यपरिहारत्वाद्, योगमात्रजन्यायास्त्वनिरुद्धयोगस्याशक्यपरिहारत्वादिति विभावनीयम् । नन्वीदृश्यां जीवविराधनायां जायमानायां केवलिना जीवरक्षाप्रयत्नः क्रियते न वा? आये न क्रियते चेत् ? तदाऽसंयतत्वापत्तिः । क्रियते चेत्, तदा चिकीर्षितजीवरक्षणाभावात्प्रयत्नवैफल्यापत्तिः, सा च केवलिनो न संभवति, तत्कारणस्य वीर्यान्तरायस्य क्षीणत्वाद्, अत एव देशनाविषयकप्रयत्नविफलतायां केवलिनः केवलित्वं न संभवतीति परेषां सम्यक्त्वाद्यलाभे धर्मदेशनामप्यसौ न करोतीत्यभ्युपगम्यते । तदुक्तमावश्यकनियुक्तौ - હાર થઈ શકતો નથી. તાત્પર્ય, તે જીવના યોગ નિમિત્તે થનારી હિંસાને અનુકૂલ એવું જે હિંસ્ય (મરનાર) જીવનું અશુભકર્મ તેના વિપાકથી પ્રેરાયેલી હિંસા તેના યોગથી થઈ જાય તો તેને કોણ અટકાવી શકે? અર્થાત્ એ હિસ્ય જીવનું કર્મ પણ હિંસામાં ભાગ ભજવતું હોઈ માત્ર કેવલીની અપ્રમત્તતા તેને અટકાવી શકતી નથી. “આ રીતે તો પ્રમત્તજીવોથી થતી હિંસા પણ અશક્યપરિહારરૂપ જ બની જશે, કેમકે એમાં પણ હિંસ્યજીવનું તેવુ અશુભ કર્મ ભાગ તો ભજવતું હોય છે ને!' એવું ન કહેવું, કારણ કે તે હિંસાની કારણસામગ્રીમાં અનાભોગ-પ્રમોદાદિ પણ ભળેલા હોય છે. તેથી તે ઘટકોને દૂર કરીને સામગ્રીને | વિકલ(=અપૂર્ણ) બનાવવા દ્વારા એ હિંસાનો પરિહાર કરી શકાય છે. જ્યારે કેવલીયોગજન્ય હિંસા એવી હોય છે કે જેની કારણસામગ્રીમાં યોગ, હિંસ્યજીવનું કર્મ વગેરે જ ઘટકો હોય છે, પ્રમાદ-અનાભોગ વગેરે નહિ. તેથી એ કારણસામગ્રીનું વિઘટન કરવું યોગનિરોધ વગર શક્ય ન હોઈ યોગની હાજરીમાં એ અશક્યપરિહારરૂપ બની જાય છે. (કેવલીનો જીવરક્ષાનો પ્રયત્ન નિષ્ફળ ન રહે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ આવી અશક્યપરિહારરૂપ હિંસા થઈ જતી હોય ત્યારે કેવલી તે જીવને બચાવવાનો પ્રયત્ન કરે છે કે નહિ? જો ન કરતા હોય તો કેવલી અસંયત બની જવાની આપત્તિ આવે. જે કરતા હોય (અને છતાં હિંસા થઈ જાય) તો કરવાને ઇચ્છાયેલી જીવરક્ષા ન થવાથી તેઓનો પ્રયત્ન નિષ્ફળ થવાની આપત્તિ આવે. પણ એ તો કેવલીને સંભવતી નથી, કારણ કે પ્રયત્નને નિષ્ફળ કરનાર વર્યાન્તરાય કર્મ તેઓની ક્ષીણ થઈ ગયું હોય છે. તેથી જ દેશનાનો પ્રયત્ન નિષ્ફળ જાય તો કેવલીપણું જ અસંભવિત બની જતું હોઈ “કેવલીભગવંતો બીજાઓને સમ્યકત્વ વગેરેની પ્રાપ્તિરૂપ સફળતા થવાની ન હોય તો ધર્મદેશના પણ આપતાં નથી એવું સ્વીકારાય છે. આવશ્યક નિર્યુક્તિ (પ૬૪)માં કહ્યું છે કે “પોતાના Page #18 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષાપ્રયત્નનો વિચાર "सव्वं च देसविरई सम्मं पिच्छइ य होइ कहणाउ । इहरा अमूढलक्खो ण कहेइ भविस्सइ ण तं वत्ति ।।५६४।।" ततः क्षीणवीर्यान्तरायत्वादशक्यपरिहाराऽपि जीवविराधना केवलिनो न संभवतीति चेत् ? न, यथाहि भगवतः सामान्यतः सर्वजीवहितोदेशविषयोऽपि वाक्प्रयत्नः स्वल्पसंसारिष्वेव सफलो भवति, न तु बहुलसंसारिषु, प्रत्युत तेषु कर्मशूलायते । यत उक्तं सिद्धसेनदिवाकरैः - "सद्धर्मबीजवपनानघकौशलस्य यल्लोकबान्धव! तवापि खिलान्यभूवन् । તત્રાભૂતં વુિષ્યિદ તાનસેષુ સૂર્યાશવો મધુરીવરાવિતા: ” (તા. ૨-૨૩) રૂતિ .. अत एव च लोकनाथत्वमपि भगवतो बीजाधानादिसंविभक्तभव्यलोकापेक्षया व्याख्यातं ललितविस्तरायाम् 'अनीदृशि नाथत्वानुपपत्तेरिति' । न चैतावता भगवतो वाक्प्रयत्नस्य विफलत्वं, કથનથી ધર્મદિશનાથી સર્વવિરતિ-દેશવિરતિ કે સમ્યકત્વ થવાનું છે એવું કેવલી ભગવાન જુએ છે. (અને તેથી દેશના આપે છે.) ઈતરથા-તે સર્વવિરતિ આદિમાંનું કાંઈ કોઈને પ્રાપ્ત થવાનું નથી એવું જો જુએ તો અમૂઢલક્ષ્યવાળા કેવલી ભગવાન દેશના દેતા નથી.” તેથી વર્માન્તરાયનો ક્ષય થઈ ગયો હોવાથી કેવલીઓને નિષ્ફળ પ્રવૃત્તિ હોતી નથી. તેથી ફલિત થાય છે કે તેઓને અશક્યપરિહાર રૂપે પણ હિંસા હોતી નથી. (કેવલીનો દેશના પ્રયત્ન નિષ્ફળ રહે? - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ તમારી વાત બરાબર નથી, કારણકે જેમ સામાન્યથી સર્વ જીવોનું હિત કરવાના ઉદ્દેશવાળો પણ ભગવાનનો દેશના દેવાનો પ્રયત્ન અલ્પ સંસારવાળા જીવોમાં જ સફળ બને છે, દીર્ધસંસારી જીવોમાં નહિ, તેઓને તો ઉપરથી કાનમાં શૂળની જેમ પીડા કરનારો જ તે થાય છે. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિ મહારાજે (દ્વાર્કિંશિકા ૨-૧૩) કહ્યું છે કે “હે લોકબાંધવ પ્રભો ! સદ્ધર્મરૂપ બીજ વાવવાની નિર્દોષ કુશળતા ધરાવનાર તારા પણ (વચનો) કેટલાક જીવોને જાણે કે પીડા કરનારા બને છે તે વાતમાં કાંઈ નવાઈ પામવા જેવું નથી, કેમ કે ઘુવડ વગેરે પક્ષીઓ માટે સૂર્યકિરણો ભમરાના પગ જેવી કાન્તિવાળા (અંધકારરૂપ) જ બની જાય છે.” તેથી જ જેઓ બીજાધાનાદિને યોગ્ય ન હોય તેઓ વિશે ભગવાનનું નાથપણું અસંગત રહે છે એવું જણાવીને લલિતવિસ્તરામાં એવી વ્યાખ્યા કરી છે કે ભગવાન લોકનાથ પણ તેવા જ ભવ્ય જીવોની અપેક્ષાએ છે જેઓમાં બીજાધાનાદિ શક્ય હોય. આમ કાળ ન પાકેલાં વગેરે જીવોમાં બીજાધાન વગેરે થતું નથી એ નિશ્ચિત થાય છે. પણ તેમ છતાં, એટલા માત્રથી દેશના દેવાનો ભગવાનનો વાણી પ્રયાસ નિષ્ફળ બની જતો નથી કે નિષ્ફળ કહેવાતો નથી, કેમ કે જે – १. सर्वां च देशविरति सम्यक(त्वं) पश्यति च भवति कथनात् । इतरथाऽमूढलक्ष्यो न कथयति भविष्यति न तद्वेति ॥ Page #19 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ शक्यविषय एव विशेषतः साध्यत्वाख्यविषयतया तत्प्रवृत्तेस्तत्फलवत्त्वव्यवस्थितेः । तथा सामान्यतः सर्वजीवरक्षाविषयोऽपि भगवतः कायप्रयत्नो विशेषतः शक्यजीवरक्षाविषयत्वेन सफलः सन् नाशक्यविषये वैफल्यमात्रेण प्रतिक्षेप्तुं शक्यत इति । न च -" अधिकृतविषये वाक्प्रयत्नो न विफलः, स्वल्पसंसार्यपेक्षया साफल्याद्, इतरापेक्षया वैफल्यस्य तत्रावास्तवत्वाद्; अशक्यपरिहारजीवविराधनायां तु तद्रक्षाप्रयत्नः सर्वथैव विफल इति वैषम्यमिति तत्र वीर्यान्तरायक्षयवैफल्यापत्तिरिति तत्साफल्यार्थं भगवद्योगानां हिंसायां स्वरूपा વિષયમાં ફળપ્રાપ્તિની શક્યતા હોય તે વિષયની અપેક્ષાએ જ સફળતા-નિષ્ફળતા નક્કી થાય છે. એ પણ એટલા માટે કે મુખ્યતયા એ વિષયને જ સાધ્ય તરીકે રાખીને એ પ્રયાસ થયો હોય છે. વળી તેવા સાધ્ય વિષયમાં તો એ દેશનાના પ્રયત્નથી બીજાધાનાદિ થયા જ હોય છે. માટે એને નિષ્ફળ શી રીતે કહેવાય ? (કેવલીના પ્રયત્નની સફળતા સાધ્યવિષયની અપેક્ષાએ જ) આ જ રીતે કેવળીના કાયપ્રયત્નની સફળતા-નિષ્ફળતા પણ શક્ય રક્ષાવાળા જીવો રૂપ વિષયની અપેક્ષાએ જ કહેવાની હોય છે, કેમ કે સામાન્યથી બધા જીવોની રક્ષાના ઉદ્દેશવાળો હોવા છતાં તે કાયપ્રયત્ન મુખ્યતયા શક્ય રક્ષાવાળા જીવો અંગે જ હોય છે. અને તેવા જીવોની રક્ષા તો તે કાયપ્રયત્નથી થઈ જ હોય છે. એટલે એ રીતે એ સફળ જ હોય છે. તેથી પછી અશક્ય રક્ષાવાળા જીવોની એ કાયપ્રયત્નથી રક્ષા ન થાય અને તેથી એ અંશમાં એ નિષ્ફળ રહે તો પણ એટલા માત્રથી એને ‘નિષ્ફળ જ' શી રીતે કહી શકાય ? (કાયપ્રયત્ન અને વાપ્રયત્નમાં વૈષમ્ય છે - પૂર્વપક્ષ) શંકા ઃ વાક્પ્રયત્નનું દૃષ્ટાન્ત લઈને તમે આ જે ઉત્ત૨૫ક્ષ કરો છો એ યોગ્ય નથી, કેમ કે ભગવાનના કાયપ્રયત્ન અને વાપ્રયત્નમાં વિષમતા છે. કઈ રીતે વિષમતા છે ? આ રીતે – ભગવાનના વાક્પ્રયત્નનો મુખ્યતયા અધિકારી વિષય અલ્પસંસારી જીવો હોય છે અને તેઓમાં તો એ પ્રયત્ન સફળ જ હોય છે. દીર્ઘસંસારી જીવોની અપેક્ષાએ એમાં જે નિષ્ફળતા રહે છે તે વાસ્તવિક હોતી નથી, કેમ કે તે જીવો મુખ્યતયા અધિકારી વિષયરૂપ જ હોતા નથી. પણ કાયપ્રયત્ન માટે આવું નથી. તમે જે જીવોની હિંસા અશક્ય પરિહારવાળી માનો છો, અને તેથી તેઓની દ્રવ્યહિંસા સયોગી કેવળીથી પણ થવી માનો છો, એ અંગે અમે તમને પૂછ્યું કે ભગવાન તેઓની રક્ષાનો પ્રયત્ન કરે કે નહિ ? એવો પ્રયત્ન જો હોય તો એક વાત નક્કી જ છે કે એ પ્રયત્ન મુખ્યતયા આ અશક્ય રક્ષાવાળા જીવો અંગે જ છે. વળી એ જીવોની રક્ષા તો થતી જ નથી. માટે તે કાયપ્રયત્નને (જો હોય તો) નિષ્ફળ જ શા માટે ન કહેવાય ? અને તે જો નિષ્ફળ છે તો વીર્યાન્તરાયનો થયેલો ક્ષય પણ નિષ્ફળ જવાની આપત્તિ આવે Page #20 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષાપ્રયત્નનો વિચાર – योग्यत्वमेवाभ्युपेयम्”- इति शङ्कनीयं, एवं सति हि भगवतः क्षुत्पिपासापरीषहबिजयप्रयत्नः क्षुत्पिपासानिरोधं विना विफल इति वीर्यान्तरायक्षयवैफल्यापत्तिनिरासार्थं भगवतः क्षुत्पिपासयोरपि स्वरूपायोग्यत्वं कल्पनीयमिति दिगम्बरस्य वदतो दूषणं न दातव्यं स्यादिति । यदि च क्षुत्पिपासयोर्निरोद्धुमशक्यत्वात् तत्परीषहविजयप्रयत्नो भगवतो मार्गाच्यवनादिस्वरूपेणैव फलवानिति विभाव्यते तदाऽशक्यपरिहारजीवविराधनाया अपि त्यक्तुमशक्यत्वात्तत्र जीवरक्षाप्रयत्नस्यापि भगवतस्तथास्वरूपेणैव फलवत्त्वमिति किं वैषम्यम् ? इत्थं च જ છે. એટલે એને સફળ ઠેરવવા માટે ભગવાનના જીવરક્ષાદિ વિષયક કાયપ્રયત્નને સફળ માનવો આવશ્યક છે. અને તેથી અશક્યપરિહારરૂપે પણ તેઓના યોગથી હિંસા માની શકાતી નથી. માટે અમે કહીએ છીએ કે “કેવલિ ભગવાનના યોગમાં હિંસાની સ્વરૂપયોગ્યતા પણ હોતી નથી એવું માનવું જોઈએ.” (શુત્પરીષહવિજયના કાયપ્રયત્નની પ્રતિબન્દી - ઉત્તરપક્ષ) : સમાધાન ઃ આવી શંકાઓ કરવી યોગ્ય નથી, કેમ કે આ રીતે તો અમે પણ તમને પૂછી શકીએ છીએ કે ભગવાન ક્ષુત્પિપાસાપરીષહને જીતવાનો કાયપ્રયત્ન કરે છે કે નહિ ? જો ના કહેશો તો ‘અસંયત’ બની જવાની આપત્તિ આવશે. જો હા કહેશો તો એ તો નક્કી જ છે કે એ પ્રયત્નનો મુખ્ય વિષય ક્ષુત્પિપાસાપરીષહનો વિજય જ છે. વળી આ પ્રયત્નથી જો ભૂખતરસનો નિરોધ ન થાય તો તો એ પ્રયત્ન નિષ્ફળ જ રહે. અને એ જો નિષ્ફળ રહે તો વીર્યાન્તરાયકર્મના ક્ષયને નિષ્ફળ માનવાની આપત્તિ આવી જ પડે. માટે એ આપત્તિ ન આવે એટલા ખાતર તમારે એવું કહેવું પડશે કે “કેવલી ભગવાનમાં ભૂખ-તરસની પણ સ્વરૂપયોગ્યતા જ હોતી નથી એવું માનવું જોઈએ.” અને આવું જો કહેશો તો તમે દિગંબરને કોઈ દોષ આપી શકશો નહિ. (માર્ગમાં રહેવું એ જ પ્રયત્નની સફળતા) શંકા : ક્ષુધા-પિપાસાને અટકાવવા શક્ય નથી. માટે અકલ્પ્ય ભિક્ષાનો ત્યાગ વગેરે રૂપ માર્ગમાં ટકી રહેવું એ જ તે પરિષહને જીતવાના પ્રયત્નનું ફળ છે, તેથી એટલા માત્રથી પણ એ પ્રયત્ન તો સફળ રહે છે, (પછી ભલેને ભૂખતરસનો નિરોધ ન પણ થયો હોય). સમાધાન : આ જ રીતે, અશક્યપરિહારરૂપ જીવવિરાધનાને પણ ત્યાજવી અશક્ય હોઈ તે અંગેનો ભગવાનનો જીવરક્ષા માટેનો પ્રયત્ન પણ તેવા માર્ગમાંથી ભ્રંશ ન થવા રૂપ ફળના કા૨ણે જ સફળ બની રહે છે. (પછી ભલેને એનાથી જીવરક્ષા ન પણ થઈ હોય.) તેથી આમાં શું વિષમતા છે કે જેથી જીવરક્ષા ન થવા માત્રથી વીર્યાન્તરાયનો ક્ષય નિષ્ફળ થવાની આપત્તિ ઊભી થાય ? આ જ પ્રમાણે નીચેના પૂર્વપક્ષનું પણ સમાધાન જાણી લેવું. Page #21 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ < 46 'तस्स असंचेययओ संचेययओ अ जाई सत्ताइं । जोगं पप्प विणस्संति णत्थि हिंसाफलं तस्स ।। ७५१ ।। ८ तस्य = एवंप्रकारस्य ज्ञानिनः कर्मक्षयार्थमभ्युद्यतस्य, असञ्चेयतः = अजानानस्य, कं ? सत्त्वानि, कथं ? प्रयत्नं कुर्वताऽपि कथमपि न दृष्टः प्राणी, व्यापादितश्च । तथा सञ्चेयतः = जानानस्य, कथं? अस्त्यत्र प्राणी ज्ञातो दृष्टश्च न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः, ततश्च तस्यैवंविधस्य यानि सत्त्वानि योगं कायादिव्यापारं प्राप्य विनश्यन्ति; तत्र नास्ति तस्य साधोः हिंसाफलं = सांपरायिकं संसारजननं दुःखजननमित्यर्थः । यदि परमीर्याप्रत्ययं कर्म भवति, तच्चैकस्मिन् समये बद्धमन्यस्मिन् समये क्षिप ( क्षपय) तीति" ओघनिर्युक्तिसूत्रवृत्तिवचने 'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः' इति प्रतीकस्य दर्शनाज्जीवरक्षोपायानाभोगादेव तदर्थोपपत्तेः केवलिभिन्नस्यैव ज्ञानिनो योगानामीर्यापथप्रत्ययकर्मबन्धानुकूलसत्त्वहिंसाहेतुत्वं सिद्ध्यति, न तु केवलिनः, इति निरस्तम् । (ઉપાયનો અનાભોગ જ જીવરક્ષાપ્રયત્નને નિષ્ફળ બનાવે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : ‘કર્મક્ષય માટે ઉઘત થયેલા જ્ઞાનીથી પ્રયત્ન કરવા છતાં, કોઈપણ કારણે જીવ દેખાયો નહિ અને મરી ગયો હોય તો, તેમજ ‘અહીં જંતુ છે' એવું જોઈને જાણેલું હોય અને તેમ છતાં પ્રયત્ન કરવા છતાં પણ એની રક્ષા ન થઈ શકી હોય તો, એવા જ્ઞાનીના કાયયોગ વગેરેને પામીને જીવોની જે વિરાધના થાય છે તેમાં તે સાધુને દુ:ખોત્પાદ રૂપ સાંપ૨ાયિક હિંસાફળ મળતું નથી. જો ઇર્યાપ્રત્યયિક કર્મ બંધાય તો એક સમયમાં બંધાયેલું તે બીજા સમયે ખપી જાય છે.’” ઓઘનિર્યુક્તિસૂત્ર(૭૫૧)ની આ વૃત્તિમાં ‘ન = પ્રયત્ન વંતાઽપિ રક્ષિતું પારિતઃ' ઇત્યાદિ જે કહ્યું છે તેના પરથી જણાય છે કે કેવલી સિવાયના જ જ્ઞાનીના યોગો ઇર્યાપથપ્રત્યયિકકર્મબંધને અનુકૂલ જીવહિંસાના હેતુ બની શકે છે, કેવલીના યોગો નહિ, કેમકે ‘પ્રયત્ન કરવા છતાં રક્ષા કરવા માટે સમર્થ ન બનવું' એ બાબત જીવરક્ષાના ઉપાયનો અનાભોગ (અજાણપણું) હોય તો જ સંગત બને છે. ઉપાયની જાણકારી હોય અને તેથી સાચા ઉપાયમાં પ્રયત્ન હોય તો કાર્ય ન થાય એવું બનતું નથી. અહીં પ્રયત્ન કર્યો છે અને તે છતાં જીવરક્ષારૂપ કાર્ય થયું નથી, તેથી જણાય છે કે એ ન થવાનું કારણ સાચા ઉપાયની જાણકારીના અભાવરૂપ અનાભોગ છે, જે કેવળીઓને સંભવતો નથી. માટે કેવળી જો પ્રયત્ન કરે તો જીવરક્ષા થવી જ જોઈએ. તેથી કેવળીઓને અશક્યપરિહાર રૂપે પણ દ્રવ્યહિંસા હોતી નથી. (ક્ષુત્પરિષહવિજયના પ્રયત્નને કોણ નિષ્ફળ બનાવે છે ? - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : પૂર્વે જે દલીલ બતાવી હતી તેનાથી જ આ પૂર્વપક્ષનું પણ નિરાકરણ થઈ ગયેલું જાણવું. એટલે કે કેવલીને ભૂખ-તરસ લાગતા નથી એવું દિગંબરની જેમ પૂર્વપક્ષીને પણ માનવાની १. तस्यासंचेयतः संचेतयतश्च यानि सत्त्वानि । योगं प्राप्य विनश्यन्ति नास्ति हिंसाफलं तस्य ॥ Page #22 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષાપ્રયત્નનો વિચાર न च प्रयत्नं कुर्वताऽपीत्यनेन प्रयत्नवैफल्यसिद्धिः, निजकायव्यापारसाध्ययतनाविषयत्वेन तत्साफल्याद्, अन्यथा तेन केवलिनो वीर्याविशुद्धिमापादयतो निर्ग्रन्थस्य चारित्राविशुद्ध्यापत्तेः तस्याप्याचाररूपप्रयत्नघटितत्वाद, यतनात्वेन चोभयत्र शुद्ध्यविशेषात् । न चाशक्यजीवरक्षास्थलीययतनायां तद्रक्षोपहितत्वाभावो रक्षोपायानाभोगस्यैव दोषो, न तु निम्रन्थस्य चारित्रदोषः, स्नातकस्य तु केवलित्वान्न तदनाभोगः संभवतीति तद्योगा रक्षोपहिता एव આપત્તિ આવે છે, તે એટલા માટે કે કેવલી ભગવાન પણ ક્ષુત્પિપાસાને જીતવા માટે પ્રયત્નો તો કરે જ છે. વળી તેઓને એના સાચા ઉપાયની જાણકારી તો હોય જ છે. માટે તે પ્રયત્નની સફળતા રૂપ વિજય થઈ જ જવો જોઈએ, તેથી ભૂખ તરસનો અનિરોધ તો કેવલી ભિન્ન સાધુઓને જ હોવો જોઈએ! આવું બધું આપણે કહીએ અને તેથી એના વારણ માટે પૂર્વપક્ષી જો એમ કહે કે પૂર્વવત્ “માર્ગમાં અવસ્થાન એ જ સફળતા છે' તો જીવરક્ષા અંગે પણ એ ઉત્તર સમાન જ છે. (નિર્ગસ્થનું ચારિત્ર પણ અશુદ્ધ બનવાની આપત્તિ) વળી, “યત્ન વુર્વતાપિ' એટલા વૃત્તિગત વચનોથી પણ ‘અધિકૃત જ્ઞાનીનો પ્રયત્ન નિષ્ફળ બને છે' એવું કાંઈ સિદ્ધ થઈ જતું નથી કે જેથી તે જ્ઞાની નિષ્ફળતાના પ્રયોજક વર્યાન્તરાય કર્મથી યુક્ત હોવો સિદ્ધ થવાથી કેવલી ભિન્ન જ હોય એવું ફલિત થાય. કારણ કે પોતાના કાયવ્યાપારથી જે સિદ્ધ થઈ શકે તેમ હોય છે, તેવી જયણા જ તે પ્રયત્નનો મુખ્ય વિષય હોય છે. અને તે તો એ પ્રયત્નથી સંપન્ન થઈ જ જતી હોવાથી પ્રયત્ન સફળ જ હોય છે. બાકી “જીવની રક્ષા થાય તો જ પ્રયત્ન સફળ કહેવાય અને તેથી ‘પ્રયત્ન પુર્વતાપિ.' ઇત્યાદિ જે કહ્યું છે તેનાથી પ્રયત્નવૈફલ્ય સિદ્ધ થાય છે. એવું કહીને “આ વાત જો કેવલી સંબંધી હોય તો કેવલીનું વીર્ય પણ અશુદ્ધ (નિષ્ફળતાથી કલંકિત) હોવાની આપત્તિ આવે” એવું જેઓ કહે છે તેઓના અભિપ્રાયે તો નિર્ઝન્થનું (ઉપશાન્તમોહીનું) ચારિત્ર પણ અવિશુદ્ધ હોવાની આપત્તિ આવશે, કેમ કે તેનું ચારિત્ર પણ આચારરૂપ પ્રયત્નથી ઘટિત (ગૂંથાયેલું) હોય છે જે પ્રયત્ન નિષ્ફળ જવામાં કલંકિત બને જ છે. તેના પ્રયત્નથી જીવહિંસા ન અટકવા છતાં જયણાનું પાલન તો થઈ જ જાય છે, તેથી એ પ્રયત્નરૂપ આચાર શુદ્ધ જ રહે છે એવું તો નિગ્રંન્થની જેમ કેવલી વિશે પણ કહી જ શકાય છે. શંકા: જ્યાં જીવરક્ષા શક્ય નથી તેવા સ્થળે કરેલી જયણાથી જીવરક્ષારૂપ ફળ સંપન્ન ન થવામાં રક્ષાના ઉપાયનો અનાભોગ જ મુખ્ય ભાગ ભજવે છે. તેથી તે નિષ્ફળતા નિર્ગસ્થના ચારિત્રના દોષરૂપ નથી. (ભલે જ્ઞાનના દોષરૂપ હોય !) પણ સ્નાતક તો કેવલી હોવાથી તેને અનાભોગ સંભવતો નથી. તેથી તેનાથી જો જીવરક્ષા ન થાય તો, એમાં એના યોગોની જ નિષ્ફળતા જવાબદાર બને છે જે ચારિત્રના કલંકરૂપ બને છે. તેથી તેના યોગોને તો રક્ષાનું ફળોપધાયક કારણ જ માનવા જોઈએ. (અર્થાત્ તેનાથી Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૪ स्वीकर्त्तव्या इति वाच्यं, तथाविधप्रयत्नस्यैव जीवरक्षोपायत्वात्, केवलिनाऽपि तदर्थमुल्लङ्घनप्रलङ्घनादिकरणात् । तदुक्तं प्रज्ञापनायां समुद्घातानिवृत्तस्य केवलिनः काययोगव्यापाराधिकारे 'कायजोगं झुंजमाणे आगच्छेज्ज वा गच्छेज्ज वा चिट्टेज्ज वा णिसीएज्ज वा, तुअट्टेज्ज वा, उल्लंघेज्ज वा, पलंघेज्ज वा, पाडिहारियं पीढफलगसेज्जासंथारगं पच्चप्पिणेज्जत्ति ।।' (पद-३६) अत्र 'उल्लंघेज्ज वा पलंघेज्ज वा' इत्येतत्पदव्याख्यानं यथा - 'अथवा विवक्षिते स्थाने तथाविधसंपातिमसत्त्वाकूलां भूमिमवलोक्य तत्परिहाराय जन्तुरक्षानिमित्तमुल्लङ्घनं प्रलङ्घनं वा कुर्यात् । तत्र सहजात्पादविक्षेपान्मनागधिकतरः पादविक्षेप उल्लङ्घनं, स एवातिविकटः प्रलङ्घनमिति ।' स च जीवरक्षोपायप्रयत्नो निर्ग्रन्थेन ज्ञात एवेति तस्याशक्यपरिहारजीवहिंसायां तद्रक्षाविघटको नानाभोगः किन्त्वशक्तिः, सा च योगापकर्षरूपा निर्ग्रन्थस्नातकयोः स्थानौचित्येनाविरुद्धति प्रतिपत्तव्यम् । यदि च तादृशरक्षोपायाः केवलियोगा एव, અવશ્ય જીવરક્ષા થવી જોઈએ.) (નિર્ગસ્થને પણ શાસ્ત્રવિહિત ઉપાયનો અનાભોગ ન હોય) સમાધાનઃ આવી શંકા યોગ્ય નથી, કારણ કે ઉલ્લંઘનાદિ શાસ્ત્રવિહિત આચાર રૂપ તેવો પ્રયત્ન જ જીવરક્ષાના ઉપાયભૂત છે. (જે નિર્ગસ્થને પણ જ્ઞાત જ હોઈ તેમાં તેનો અનાભોગ હોતો નથી.) કારણ કે કેવલીને પોતાના કેવલજ્ઞાનરૂપ આભોગથી તે ઉલ્લંઘનાદિ જ તે ઉપાય તરીકે દેખાય છે. તે પણ એના પરથી જણાય છે કે કેવલી પણ જીવરક્ષા માટે ઉલ્લંઘન-પ્રલંઘનાદિ પ્રયત્ન જ કરે છે. બીજા કોઈ પ્રકારનો વિશેષ ઉપાય નહિ. પ્રજ્ઞાપનામાં કેવલી મુદ્દઘાતમાંથી બહાર નીકળેલા કેવલીના કાયયોગ વ્યાપારના અધિકારમાં કહ્યું છે કે “કાયયોગને પ્રવર્તાવતા કેવલી આવે, જાય, ઊભા રહે, બેસે, પડખું ફેરવે, ઉલ્લંઘન કરે, પ્રલંઘન કરે કે અલ્પકાળ માટે લીધેલા પીઠ-ફલક-શપ્યા-સંસ્મારક વગેરે પાછા આપે. (આવી પ્રવૃત્તિ કરે.)” અહીં ‘પદ્ધબેન વા પતંઘેન્ન વા' એ પદની વ્યાખ્યા એવી કરી છે કે, “અથવા વિવક્ષિત સ્થાનમાં સંપાતિમ જીવોથી વ્યાપ્ત થયેલી ભૂમિને જોઈને તે ભૂમિનો પરિહાર કરવા જીવરક્ષા માટે ઉલ્લંઘન કે પ્રલંઘન કરે. એમાં સાહજિક ડગલાથી કંઈક મોટું ડગલું ભરવું એ ઉલ્લંઘન છે અને અત્યંત મોટી ફાળ ભરવી એ પ્રલંઘન છે.” જીવરક્ષાના ઉપાયભૂત આ પ્રયત્નને નિગ્રંથ જાણતો જ હોય છે. તેથી અશક્યપરિહારવાળી જીવહિંસામાં તેની રક્ષા જે નથી થતી તેમાં કારણ અનાભોગ નથી હોતો પણ તેવી અશક્તિ જ હોય છે. યોગના અપકર્ષ (ઓછાશ) રૂપ તે અશક્તિ નિર્ચન્થ અને સ્નાતક બંનેમાં પોતપોતાના સ્થાનના ઔચિત્ય સાથે કોઈપણ જાતના વિરોધ વિના હોવી સંભવે છે એવું માનવું જોઈએ. = = = = = = = = १. काययोगं युञ्जान आगच्छेद्वा, गच्छेद्वा, तिष्ठेद्वा, निषीदेद्वा, त्वगवर्तयेद्वा, उल्लङ्घयेद्वा, प्रलङ्घयेद्वा, प्रातिहारिकपीठफलकशय्यासंस्तारकं प्रत्यर्पयेदिति। Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષાપ્રયત્નનો વિચાર तदनाभोगश्च निर्ग्रन्थस्य तद्विघटक इति वक्रः पन्थाः समाश्रीयते तदा प्रेक्षावतामुपहासपात्रताऽऽयुष्मतः, यत एवमनुपायादेव तस्य तद्रक्षाभाव इति वक्तव्यं स्यात्, न तूपायानाभोगादिति, कारणवैकल्यमेव हि कार्यविघटने तन्त्रं, न तु कारणज्ञानवैकल्यमपि । न च केवलियोगानां स्वरूपत एव जीवरक्षाहेतुत्वमित्यपि युक्तिमद्, उल्लङ्घनप्रलङ्घनादिवैफल्यापत्तेः, केवलियोगेभ्यः स्वत एव जीवरक्षासिद्धौ तत्र तदन्यथासिद्धेः, अनुपायविषयेऽपि क्रियाव्यापाराभ्युपगमे च कोशादिस्थितिसाधनार्थमपि तदभ्युपगमप्रसङ्गात् । यदि च साध्वाचारविशेषपरिपालनार्थ एव केवलिनोऽसौ व्यापारो न तु जन्तुरक्षानिमित्तः, तस्याः स्वतः सिद्धत्वेन तत्साधनोदेशवैयर्थ्यात्, जन्तुरक्षानिमित्तत्वं तूपचारादुच्यते, मुख्यप्रयोजनसिद्धेश्च न तद्वैफल्यमिति वक्रकल्पना त्वयाऽऽश्रीयते तदा 'स्वशस्त्रं (કેવલીના યોગોને જ જીવરક્ષાના ઉપાય મનાય?) પૂર્વપક્ષ કેવલીના યોગો જ અશક્યપરિહારસ્થાનીય જીવરક્ષાના ઉપાયભૂત છે અને તેથી કેવલીથી તો જીવરક્ષા થઈ જ જાય છે) તેમજ તે ઉપાયો અંગેનો નિર્ચન્થનો અનાભોગ જ તે જીવરક્ષા થવા દેતો નથી. માટે એ જીવરક્ષા ન થાય તો પણ નિર્ઝન્થનું ચારિત્ર અશુદ્ધ થતું નથી. ઉત્તરપક્ષ આવો કુટિલ માર્ગ જો અપનાવશો તો તમે ડાહ્યા માણસોમાં હાંસીપાત્ર જ બનશો, કારણ કે તો તો પછી ઉપાય ન હોવાના કારણે જ જીવરક્ષા ન થઈ એમ તમારે કહેવું પડશે, નહિ કે ઉપાયનો અનાભોગ હોવાના કારણે, કેમકે કાર્ય ન થવામાં કારણની વિકલતા જ જવાબદાર હોય છે, નહિ કે કારણના જ્ઞાનની (વિકલતા અભાવ) પણ. વળી કેવલીના યોગો સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત છે એવું માનવું પણ યોગ્ય નથી, કેમકે તો પછી ઉલ્લંઘન-પ્રલંઘન વગેરે વ્યર્થ બની જાય, કારણ કે કેવલીના યોગોથી સ્વતઃ જ જીવરક્ષા થઈ જતી હોવાથી તેના માટે તે ઉલ્લંઘનાદિ તો અન્યથાસિદ્ધ જ છે. તેથી, “જે જીવરક્ષાના ઉપાયભૂત નથી એવા પણ ઉલ્લંઘનાદિની પ્રવૃત્તિ તેઓ જીવરક્ષા માટે કરે છે એવું જો માનશો તો ખજાનો ભેગો કરવા અને જાળવી રાખવા માટે તેઓ એ પ્રવૃત્તિ કરે છે એવું પણ માનવું પડશે.(પછી ભલેને ઉલ્લંઘનાદિ એ ખજાનો ભેગો કરવો વગેરેના ઉપાયભૂત ન હોય !) (હિંસાફળાભાવની પ્રરૂપણામાં કેવલીનો પણ અધિકાર છે જ) કેવલી ભગવાન ઉલ્લંઘનાદિની જે પ્રવૃત્તિ કરે છે તે તેના વિશેષ પ્રકારના સાધ્વાચારના પરિપાલન માટે જ કરે છે, નહિ કે જીવરક્ષા માટે, કેમ કે જીવરક્ષા તો સ્વતઃ જ સિદ્ધ થઈ જતી હોવાથી તેને સિદ્ધ કરવાનો ઉદ્દેશ વ્યર્થ બની જાય. તેમ છતાં છદ્મસ્થ સાધુઓ જીવરક્ષા માટે તે પ્રવૃત્તિ કરતાં હોવાથી કેવલીની પણ તે પ્રવૃત્તિ ઉપચારથી જીવરક્ષા નિમિત્તે થયેલી કહેવાય છે. તેમજ તેનાથી જીવરક્ષા સિદ્ધ થતી ન હોવા છતાં સાધ્વાચારપરિપાલન રૂપ તેનું મુખ્ય પ્રયોજન તો સિદ્ધ થઈ જ જાય છે. માટે એ પ્રવૃત્તિ નિષ્ફળ પણ રહેતી નથી. આવી વક્ર કલ્પનાનો જો તમે આશ્રય લેશો તો તમારો પોતાનું શાસ્ત્ર Page #25 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ स्वोपघाताय' इति न्यायप्रसङ्गः, एवं ह्यशक्यपरिहारजीवहिंसास्थलेऽपि साध्वाचारविशेषपरिपालनार्थस्य भगवत्प्रयत्नस्य सार्थक्यसिद्धौ ‘संचेययओ अ जाइं सत्ताई जोगं पप्प विणस्संति' इत्यत्र छद्मस्थ एवाधिकृत इति स्वप्रक्रियाभङ्गप्रसङ्गात् । तस्मादाभोगादनाभोगाद्वा जायमानायां हिंसायां प्राणातिपातप्रत्ययकर्मबन्धजनकयोगशक्तिविघटनं यतनापरिणामेन क्रियते इत्येतदर्थप्रतिपादनार्थं 'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः' इत्युक्तम् । अत एव सूत्रेऽपीत्थमेव व्यवस्थितं, तथाहि "वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चई वेरा । अवहंतो वि ण मुच्चइ किलिट्ठभावोऽतिवायस्स ।।" (મો.નિ. દ૨) તિા. एतद्वृत्तिर्यथा- "वर्जयाम्यहं प्राणातिपातादीत्येवं परिणतः सन् संप्राप्तावपि कस्य? अतिपातस्य प्राणिप्राणविनाशस्येत्युपरिष्टात्संबंधः, तथाऽपि विमुच्यते वैरात् कर्मबन्धाद् । यस्तु पुनः क्लिष्टपरिणामः सोऽव्यापादयन्नपि न मुच्यते वैरादिति ।" ज्ञात्वा जीवघातस्येर्यापथप्रत्ययकर्मबन्धजनने यतनापरिणामस्य सह પોતાને મારનારું બને એવો ઘાટ ઘડાશે, કારણ કે આ રીતે તો અશક્યપરિહારવાળી જીવહિંસા સ્થળે પણ કેવલી ભગવાનનો પ્રયત્ન સાધ્વાચારવિશેષના પરિપાલનના પ્રયોજનવાળો જ હોવાથી સાર્થક હોવો સિદ્ધ થઈ જ જાય છે. અને તેથી ‘ યો ગ ગાઉં સત્તારૂં....' ઇત્યાદિ ઓઘનિર્યુક્તિ ગાથામાં છબસ્થનો જ અધિકાર છે એવી તમારી પ્રક્રિયા ઊડી જાય છે, કેમ કે જીવરક્ષા ન થાય તો કેવલીનો પ્રયત્ન નિષ્ફળ થવાની આપત્તિ આવે એવા ભયથી તમે ત્યાં કેવલીનો પણ અધિકાર હોવો માનવા રાજી નથી. પણ ઉક્ત રીતે સાર્થક્ય માનવાથી એ આપત્તિ જ રહેતી નથી તો પછી “કેવલીનો ત્યાં અધિકાર નથી' એવું શા માટે માનવું? આમ ત્યાં કેવલીનો પણ અધિકાર હોવો અબાધિત છે તો ‘પ્રયત્ન યુર્વતાપિ..' ઇત્યાદિ વાક્ય “અનાભોગના કારણે તે જીવહિંસા થઈ છે (અને તેથી એમાં કેવલીનો અધિકાર નથી) એવું જણાવવાના તાત્પર્યમાં નથી કહેવાયું” એ વાત સ્પષ્ટ છે. ઉક્ત વાક્ય તો એ જણાવવાના તાત્પર્યમાં કહેવાયું છે કે “આભોગથી કે અનાભોગથી થઈ જતી તે હિંસામાં પ્રાણનાશ નિમિત્તે થનાર કર્મબંધની ઉત્પાદક જે શક્તિ યોગમાં હોય છે તેનો જયણાના પરિણામથી નાશ કરાય છે (અને તેથી તાદશ કર્મબંધ થતો નથી)” તેથી જ સૂત્રમાં પણ આવી જ વ્યવસ્થા દેખાય છે. જેમ કે ઓઘનિર્યુક્તિ (૬૧)માં કહ્યું છે કે “જીવહિંસા વગેરેને વજું એવા પરિણામવાળો થયેલો જીવપ્રાણાતિપાત થવા છતાં કર્મબંધરૂપ વૈરથી મુક્ત રહે છે. જયારે ક્લિષ્ટ પરિણામવાળો થયેલો જીવ તો જીવને કદાચ ન મારે તો પણ કર્મબંધથી છૂટી શકતો નથી.” વળી બીજાઓનો અભિપ્રાય તો એવો છે કે “જાણ્યા પછી - - - - - - - - - - - - - - - - - १. संचेतयतश्च यानि सत्त्वानि योगं प्राप्य विनश्यन्ति । २. वर्जयामीति परिणतः सम्प्राप्तौ विमुच्यते वैरात् । अव्यापादयन्नपि न मुच्यते क्लिष्टभावोऽतिपातस्य ॥ - - - - - - Page #26 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ વર્જનાભિપ્રાયનો વિચાર कारित्वप्रतिपादनार्थं 'न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं पारितः' इत्युक्तमित्यपरे । यत्तु 'वर्जनाऽभिप्राये सत्यनाभोगवशेन जायमानो जीवघातो द्रव्यहिंसात्मको न कर्मबन्धहेतुः, वर्जनाऽभिप्रायस्य कारणं तु 'जीवघाते नियमेन दुर्गतिहेतुकर्मबन्धो भवती'त्यभिप्राय एव, अन्यथा सुगतिहेतुषु ज्ञानादिष्वपि वर्जनाऽभिप्रायः प्रसज्येत । केवलिनस्तु वर्जनाऽभिप्रायो न भवत्येव, सर्वकालं सामायिकसातवेदनीयकर्मबन्धकत्वेन दुर्गतिकर्मबन्धाभावस्य निर्णीतत्वात् । तस्माज्जीवघातस्तज्जनितकर्मबन्धाभावश्चेत्युभयमप्यनाभोगवन्तं संयतलोकमासाद्यैव सिद्ध्यति', इति परस्य मतं तदसद्, वर्जनाऽभिप्रायस्य भगवतः प्रज्ञापनावृत्तावेवोक्तत्वात्, स्वकीयदुर्गतिहेतुकर्मबन्धहेतुत्वाज्ञानेऽपि स्वरूपेण वर्जनीये પણ થઈ જતો જીવઘાત સાંપરાયિક કર્મબંધને અટકાવી ઈર્યાપથપ્રત્યયિક કર્મબંધનો જનક બને એમાં જયણા પરિણામ સહકારી બને છે.” એવું જણાવવા માટે “ર = પ્રયત્ન' ઇત્યાદિ કહ્યું છે.” (કેવલીને પાપકર્મબંધાભાવનો નિર્ણય હોવાથી વર્જનાભિપ્રાય ન હોયઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ “હું આ જીવહિંસાને વજુ ઇત્યાદિરૂપ વર્જનાભિપ્રાયની હાજરીમાં અનાભોગવશાત્ થઈ જતો જીવઘાત દ્રવ્યહિંસારૂપ હોઈ કર્મબંધનો હેતુ બનતો નથી. વર્જનાભિપ્રાય ઊભો થવાનું કારણ તો “જીવઘાત જો થાય તો અવશ્ય દુર્ગતિના હેતુભૂત કર્મબંધ થાય છે આવા અભિપ્રાયને જ માનવું પડે છે, કેમકે નહીંતર તો સુગતિના હેતુભૂત જ્ઞાનાદિ વિશે પણ વર્જનાભિપ્રાય ઊભો થઈ જાય. તેથી કેવળીઓને તો ક્યારેય વર્જનાભિપ્રાય સંભવતો જ નથી, કેમ કે તેઓને તો હમેશાં ‘મારે તો એક સમય સ્થિતિવાળો શાતાવેદનીય કર્મબંધ જ થતો હોવાથી દુર્ગતિના હેતુભૂત કર્મબંધ હોતો જ નથી' એવો નિશ્ચય હોય છે. અર્થાત્ તેઓને તે કર્મબંધ કે દુર્ગતિગમન રૂપ અનિષ્ટનો સંભવ જ ન હોવાથી જીવહિંસા વગેરેને વર્જવાનો અભિપ્રાય ઊભો થતો નથી.) તેથી કેવલીને, જો જીવઘાત થતો હોય તો એ તો કર્મબંધનો હેતુ બની જ જાય. (કારણ કે વર્જનાભિપ્રાયની હાજરીમાં જ તે કર્મબંધનો જનક બનતો નથી). પણ કેવલીને (સાંપરાયિક) કર્મબંધ તો હોતો નથી, તેથી માનવું પડે છે કે કેવળીને જીવઘાત જ હોતો નથી. અને તેથી જ જીવઘાતથી થનાર સાંપરાયિક કર્મબંધનો કેવલીને જે અભાવ હોય છે તે વર્જનાભિપ્રાયની હાજરીના કારણે થયેલો હોતો નથી. (પણ જીવઘાતના અભાવના કારણે થયેલો હોય છે.) તેથી વર્જનાભિપ્રાયને આગળ કરીને, સૂત્રમાં જે જીવઘાત અને કર્મબંધાભાવ કહ્યા છે તે અનાભોગયુક્ત સંયતજીવોની અપેક્ષાએ જ સંભવે છે એ માનવું જોઈએ. (અષણીય વગેરેનો વર્જનાભિપ્રાય હોવો શાસ્ત્રસિદ્ધ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ: તમારો આવો મત ખોટો છે, કારણ કે કેવલી ભગવાનને વર્જનાભિપ્રાય હાજર હોય છે એવું પ્રજ્ઞાપનાવૃત્તિમાં જ કહ્યું છે. “જીવહિંસા વગેરે મને દુર્ગતિમાં ધકેલી શકે એવા કર્મબંધના હેતુ બની શકતા નથી એવું જાણવા છતાં અને તેથી પોતાને માટે ફળતઃ વર્શનીય નહિ એવી પણ) જીવહિંસા Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૪ वर्जनाऽभिप्रायस्य भगवत उचितप्रवृत्तिप्रधानसामयिकफलमहिम्नैव संभवाद्, अन्यथाऽनेषणीयपरिहाराभिप्रायोऽपि भगवतो न स्याद्, अनेषणीयस्यापि स्वापेक्षया क्लिष्टकर्मबन्धहेतुत्वानिश्चयात्, तथा च तत्थ णं रेवतीए गाहावइणीए मम अट्ठाए दुवे कवोअसरीरा उवक्खडिया तेहिं णो अट्ठो त्ति' अनेषणीयपरिहाराभिप्रायाभिव्यञ्जकं प्रज्ञप्तिसूत्रं (श. १५) व्याहन्येत, तस्माद्यथोचितकेवलिव्यवहारानुसारेण वर्जनाद्यभिप्रायस्तस्य संभवत्येव, प्रयत्नसाफल्यं तु शक्यविषयापेक्षया न त्वितरापेक्षयेति मन्तव्यम् । एतेन-'केवलज्ञानोत्पत्तिसमय एव केवलिना सर्वकालीनं सर्वमपि कार्यं नियतकारणसामग्रीसहितमेव दृष्टं, तत्र केवलिना निजप्रयत्नोऽपि विवक्षितजीवरक्षाया नियतकारणसामग्र्यामन्तर्भूतो दृष्टोऽनन्तर्भूतो वा? आद्ये केवलिप्रयत्नस्य वैफल्यं न स्यात्, तस्य तस्या વગેરે રૂપ જે બાબતો સ્વરૂપત વર્જનીય હોય છે તેમાં ભગવાનનો વર્જનાભિપ્રાય ઉચિતપ્રવૃત્તિની પ્રધાનતાવાળા સામાયિક ફળના પ્રભાવે જ સંભવે છે. (પછી ભલેને જીવહિંસા વગેરેથી પોતાનું અનિષ્ટ થવાનો ભય ન પણ હોય!) નહીંતર તો ભગવાનને અષણીય (અકથ્ય) પિંડનો પરિહાર કરવાનો અભિપ્રાય પણ માની શકાશે નહિ, કારણ કે પોતાની અપેક્ષાએ તો અનેષણીય પિંડનો પણ ક્લિષ્ટ કર્મબંધના અહેતુ તરીકે જ નિશ્ચય થયો હોય છે. અને તો પછી ત્યાં ગાથાપતિની સ્ત્રી રેવતીએ મારા માટે બે કૂષ્માંડ ફળ રાંધ્યા છે તેનું મારે પ્રયોજન નથી (અર્થાત્ તે ન લાવવા).' ઇત્યાદિ વચનથી અષણીય પરિવારના અભિપ્રાયને વ્યક્ત કરનાર પ્રજ્ઞપ્તિના પંદરમાં શતકનું સૂત્ર હણાઈ જાય. તેથી યથોચિત કેવલીવ્યવહારને અનુસરીને વર્જનાદિઅભિપ્રાયનો તેઓમાં પણ સંભવ હોય જ છે. અને એ અભિપ્રાયપૂર્વક જ તેઓનો ઉલ્લંઘન - પ્રલંઘનાદિ પ્રયત્ન હોય છે, જે શક્યવિષયની અપેક્ષાએ સફળ હોય છે, બીજા વિષયની અપેક્ષાએ નહિ એ વાત સ્વીકારવી જોઈએ... (કેવલીએ સ્વપ્રયત્નને કેવો જોયો હોય?) પૂર્વપક્ષ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય એ જ સમયે કેવલીને સર્વકાલીન સર્વ કાર્યો પોતપોતાની નિયતકારણસામગ્રીયુક્ત દેખાઈ જાય છે. તેમાં કેવલીને પોતાનો પ્રયત્ન પણ વિવક્ષિત (અશક્યપરિહારરૂપ જીવહિંસાન્થલીય) જીવની રક્ષારૂપ કાર્યની નિયતકારણ સામગ્રીમાં અંતર્ભત (સામેલ) તરીકે દેખાયો હોય કે અનંતર્ભત (સામેલ નહિ) ? પહેલો વિકલ્પ માનવામાં તેઓનો પ્રયત્ન નિષ્ફળ ન બની શકે, કારણ કે તે પ્રયત્ન જીવરક્ષાની નિયતકારણસામગ્રીમાં અંતર્ભત દેખાયો છે. (કવળીએ જેને જીવરક્ષાના નિયતકારણ તરીકે જોયો છે તેવા સ્વપ્રયત્નથી જીવરક્ષા થવી જ જોઈએ એ વાત સ્પષ્ટ જ છે.) બીજો વિકલ્પ માનવામાં વિવક્ષિત જીવરક્ષા માટે કેવલીનો પ્રયત્ન જ ન સંભવે, કેમ કે કેવલીએ તેને તેની સામગ્રીમાં અનંતભૂત (અનુપાય) તરીકે જોયો છે. કેવળીએ જેને જીવરક્ષાના અકારણ તરીકે જોયો હોય - - १. तत्र च रैवत्या गाथापतिन्या मदर्थ द्वे कपोतशरीरे (कूष्माण्डफले) उपस्कृते ताभ्यां नार्थ इति । - - - - - - Page #28 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : ગર્હણીયકૃત્ય વિચાર ૧૫ नियतकारणसामग्र्यन्तर्भूतत्वेन दृष्टत्वाद्, द्वितीये विवक्षितजीवरक्षार्थं केवलिनः प्रयत्न एव न भवेत्, केवलिना तत्सामग्र्यनन्तर्भूतत्वेन दृष्टत्वादिति न च प्रयत्नं कुर्वताऽपि रक्षितुं नं पारितः' इति वचनं छद्मस्थसंयतमधिकृत्यैव - इति कल्पनाऽप्यपास्ता, स्वव्यवहारविषयनियतत्वेनैव केवलिना स्वप्रयत्नस्य दृष्टत्वादिति दिक् ।। ४४ ।। - ननु जीवहिंसा गर्हणीयाऽगर्हणीया वा ? अन्त्ये लोकलोकोत्तरव्यवहारबाधः । आद्ये च गर्हणीयं कृत्यं भगवतो न भवतीति भगवतस्तदभावसिद्धिः - इत्याशङ्कायामाह खणे मोहे णियमा गरहाविसओ ण होइ किच्चति । साण जाणंतिमई दव्ववहे होइ णिव्विसया ।। ४५ ।। क्षीणे मोहे नियमाद् गर्हाविषयो न भवति कृत्यमिति । सा न जिनानामिति मतिर्द्रव्यवधे भवति निर्विषया ।। ४५ ।। खीणे मोहेति । क्षीणे मोहे - निस्सत्ताकीभूते मोहनीयकर्मणि, नियमात् - निश्चयेन गर्हाविषयः તેવા પ્રયત્નને તેઓ જીવરક્ષા માટે ન જ કરે એ વાત નિઃશંક છે. માટે જેનાથી જીવરક્ષા થવાની નથી એવો જીવરક્ષાનો પ્રયત્ન છદ્મસ્થને જ સંભવિત હોઈ 7 7 પ્રયત્રં ઇત્યાદિ વચન પણ છદ્મસ્થસંયતને આશ્રીને જ છે. ઉત્તરપક્ષ : આવી તમારી કલ્પના પણ નિરસ્ત જાણવી, કેમ કે કેવલી પોતાના પ્રયત્નને સ્વવ્યવહારના વિષયમાં નિયત તરીકે જ જુએ છે. અર્થાત્ જીવરક્ષાદિ અંગે પોતાનો જે ઉલ્લંઘનાદિ વ્યવહાર હોય તે વિશે પોતાનો પ્રયત્ન અવશ્ય થવાનો છે એવું જોયું હોય છે. અને તેથી એ રીતે જ પ્રયત્ન કરે છે તેમજ તે પ્રયત્ન સફળ પણ થાય જ છે. II૪૪॥ (કંઈ હિંસા ગર્હણીય ? દ્રવ્ય કે ભાવ ?) જીવહિંસા ગર્હણીય છે કે અગહણીય ? લૌકિક અને લોકોત્તર વ્યવહારનો બાધ થતો હોવાથી અગર્હણીય તો માની શકાતી નથી. તેથી ગર્હણીય માનીએ તો ભગવાનને તેનો અભાવ હોય છે એ સિદ્ધ થઈ જાય છે, કેમ કે ભગવાન્ ગર્હાકાર્ય કરતાં નથી. આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે ગાથાર્થ : મોહ ક્ષીણ થએ છતે ગર્હાના વિષયભૂત કૃત્ય હોતું નથી. તેથી કેવલીને જીવહિંસા હોતી નથી, આવી માન્યતા દ્રવ્યવધમાં નિર્વિષય બની જાય છે. મોહનીય કર્મ સત્તામાંથી ઉખડી ગયા પછી કોઈપણ જીવને ગઈવિષયભૂત હિંસાદિકાર્ય નિયમા ૨. અયં ‘ન’રોધિજો માતિ । Page #29 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૪૫ कृत्यं गर्हणीयं प्राणातिपातादिकर्म न भवति कस्यापि प्राणिनः। तदुक्तमुपदेशपदे (७३१) - 'इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जंतु' त्ति। एतद्वृत्त्येकदेशो यथा - 'इतस्तु=इत एवाकरणनियमात्प्रकृतरूपाद्, वीतरागः क्षीणमोहादिगुणस्थानवर्ती मुनिः, न नैव, किञ्चिदपि करोति जीवघातादिकं सर्वं गर्हणीयं त्ववद्यं देशोनपूर्वकोटीकालं जीवनपीति' । इति हेतोः सा हिंसा जिनानां विगलितसकलगर्हणीयकर्मणां क्षीणमोहवीतरागाणां न भवतीति तव मतिः, केवलं भावप्राणातिपातनिषेधापेक्षया सविषया स्याद्, द्रव्यवधे तु निर्विषया भवति, तस्याशक्यपरिहारत्वेनागर्हणीयत्वात्, द्रव्यभावोभयरूपस्य केवलभावरूपस्य च प्राणातिपातादेव्रतभङ्गरूपत्वेन शिष्टलोकगर्हणीयत्वाद्, अशिष्टगर्हायाश्चाप्रयोजकत्वात् । क्रूरकर्माणो हि 'न स्वयंभूरयं किन्तु मनुष्य इति कथमस्य देवत्वम्? कवलाहारवतो वा कथं केवलित्वम्?' इत्यादिकां भगवतोऽपि गहाँ कुर्वन्त्येवेति । न चेदेवं तदोपशान्तमोहगुणस्थानवर्तिनो गर्हणीयप्राणातिपाताद्यभ्युपगमे यथाख्यातचारित्रविलोपप्रसङ्गः । હોતું નથી. ઉપદેશપદ(૭૩૧)માં કહ્યું છે કે “પ્રસ્તુતમાં કહી ગયા તેવા અકરણનિયમના કારણે ક્ષણમોહ વગેરે ગુણઠાણે રહેલા વીતરાગ મુનિ દેશોનપૂર્વક્રોડ સુધી જીવવા છતાં જીવહિંસા વગેરે રૂપ કોઈ ગઈણીય કાર્ય કરતા નથી.” તેથી જેઓના બધા ગર્દકાર્યો રુંધાઈ ગયા છે, તેવા ક્ષણમોહવીતરાગ જીવોને જીવહિંસા હોતી નથી. - આવી તમારી માન્યતા માત્ર “ભાવહિંસા તેઓને હોતી નથી.” એટલો નિષેધ કરવાની અપેક્ષાએ વિષયવાળી બને છે. અર્થાતુ આવી માન્યતાથી તેઓમાં માત્ર ભાવહિંસાનો જ નિષેધ થાય છે. દ્રવ્યવધની અપેક્ષાએ તો એ નિર્વિષય જ બને છે, અર્થાત્ તેનાથી તેઓમાં દ્રવ્યહિંસાનો નિષેધ થઈ શકતો નથી. કારણ કે દ્રવ્યહિંસા અશક્યપરિહારરૂપ હોઈ ગઈણીય હોતી નથી. તે પણ એટલા માટે કે દ્રવ્ય-ભાવઉભયરૂપ હિંસા કે માત્ર ભાવરૂપ હિંસા વગેરે વ્રતભંગસ્વરૂપ હોઈ શિષ્ટલોકોને ગહણીય હોય છે, માત્ર દ્રવ્યરૂપ હિંસા વગેરે નહિ. અશિષ્ટલોકોને માત્ર દ્રવ્યહિંસા વગેરે પણ ગણીય હોય તો એટલા માત્રથી કાંઈ કેવળીઓમાં તેનો નિષેધ થઈ શકતો નથી, કેમ કે અશિષ્ટલોકોએ કરેલી ગહ વાસ્તવિક ગણીયત્વની અપ્રયોજક હોય છે. કારણ કે ક્રૂરકર્મવાળા તેઓ તો “આ સ્વયંભૂ નથી પણ મનુષ્ય જ છે તેથી એ દેવ શેના?” અથવા “કવલાહારવાળા જીવમાં કેવલીપણું શી રીતે હોય?” ઇત્યાદિરૂપે ભગવાનની પણ ગઈ કરે જ છે. (એટલા માત્રથી ભગવાન કંઈ વાસ્તવિક ગણીય બની જતા નથી.) વળી માત્ર દ્રવ્યહિંસા જો અગહણીય ન હોય તો ઉપશાન્તમોહ ગુણઠાણે રહેલા મુનિમાંથી યથાખ્યાત ચારિત્રનો વિલોપ થઈ જવાની આપત્તિ આવે, કેમ કે તેઓમાં તો તમે પણ દ્રવ્યહિંસા (કે જે તમારા મતે ગહણીય છે તે) માની જ છે. १. इतस्तु वीतरागो न किञ्चिदपि करोति गर्हणीयं तु । Page #30 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગઈણીયકૃત્ય વિચાર ૧૭ अथ-'उपशान्तमोहवीतरागस्य मोहनीयसत्ताहेतुकः कदाचिदनाभोगसहकारिकारणवशेन गर्हापरायणजनस्य प्रत्यक्षत्वाद् गर्हणीयो जीवघातो भवत्येव, न तु यथाख्यातचारित्रलोपस्तेन भवति, उत्सूत्रप्रवृत्तेरेव तल्लोपहेतुत्वात् । न च प्रतिषिद्धप्रतिषेवणमात्रेणोत्सूत्रप्रवृत्तिः, किन्तु सांपरायिकक्रियाहेतुमोहनीयोदयसहकृतेन प्रतिषिद्धप्रतिषेवणेन । सा चोपशान्तवीतरागस्य न भवति, तस्या मोहनीयानुदयजन्येर्यापथिकीक्रियया बाधितत्वात्, उत्सूत्रप्रवृत्तीर्यापथिकीक्रिययोः सहानवस्थानाद्, यदागमः- 'जस्स णं कोहमाणमायालोभा वुच्छिण्णा भवन्ति तस्स णं इरियावहिया किरिया कज्जति । तहेव जाव उस्सुत्तं रीयमाणस्स संपराइआ किरिया कज्जति, से णं उस्सुत्तमेव रीयइत्ति ।।' (भग. श. ७ उ. १) तथाऽस्माद् ‘उत्सूत्रप्रवृत्तिप्रतिबन्धिका भावत ईर्यापथिकीक्रियैव, यथाख्यातचारित्रप्रतिबन्धिका च मोहनीयोदयजन्या सांपरायिकी क्रिया भवति' इति सम्यक्पर्यालोचनायामुपशान्तवीतरागस्य नोत्सूत्रप्रवृत्तिर्न वा यथाख्यातचारित्रहानिरिति चेत् ? न, द्रव्यवधस्य गर्हणीयत्वे प्रतिषिद्धप्रति (ઉપશાન્તમોહીની દ્રવ્યહિંસા પ્રતિસેવારૂપ ખરી, યથાખ્યાતનાશક નહિ. પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ ઉપશાન્તમોહવીતરાગ ગુણઠાણે રહેલા જીવથી ક્યારેક મોહનીયની સત્તારૂપ હેતુ હાજર હોવાથી અનાભોગરૂપ સહકારી કારણવશાત્ જીવઘાત થાય જ છે જે ગર્તાપરાયણલોકોને પ્રત્યક્ષ હોઈ ગહણીય પણ બને જ છે. પણ તેનાથી યથાખ્યાતચારિત્રનો લોપ થઈ જતો નથી, કારણ કે ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) પ્રવૃત્તિ જ તેના લોપનો હેતુ છે. વળી ઉત્સર્ગે નિષિદ્ધ હોય તેના પ્રતિસેવન માત્રથી ઉસૂત્રપ્રવૃત્તિ થતી નથી કિન્તુ સાંપરાયિકક્રિયામાં જે હેતુભૂત બને એવા મોહનીયકર્મના ઉદયથી યુક્ત તે સેવનથી ઉત્સુત્ર પ્રવૃત્તિ થાય છે. આવી ઉસૂત્રપ્રવૃત્તિ ઉપશાન્તવીતરાગીને હોતી નથી, કેમ કે મોહનીયકર્મના અનુદયના કારણે થયેલ ખર્યાપથિકીક્રિયાથી તે પ્રતિબંધિત થઈ ગઈ હોય છે. તે પણ એટલા માટે કે ઉસૂત્રપ્રવૃત્તિ અને ઈર્યાપથિકીક્રિયા વચ્ચે સહઅનવસ્થાન નામનો વિરોધ રહેલો છે, ભગવતીસૂત્ર (શ. ૭, ઉ.૧)માં કહ્યું છે કે “જેનો ક્રોધ-માન-માયા-લોભનો વિચ્છેદ થઈ ગયો હોય તેની ક્રિયા ઈર્યાપથિકી હોય છે... ઇત્યાદિ પૂર્વવત્ યાવત્ ઉત્સુત્ર આચરનારની ક્રિયા સાંપરાયિકી બને છે. તે ઉસૂત્રને આચરે છે.” આના પરથી જણાય છે કે ભાવથી ડર્યાપથિકી ક્રિયા જ ઉસૂત્રપ્રવૃત્તિની પ્રતિબંધિકા છે. જ્યારે યથાખ્યાતચારિત્રની પ્રતિબંધિકા મોહનીયના ઉદયથી થયેલ સાંપરાયિકી ક્રિયા છે. આવો સમ્ય વિચાર કરતાં જણાય છે કે ઉપશાન્તવીતરાગ જીવમાં ઉસૂત્રપ્રવૃત્તિ હોતી નથી કે તેના યથાખ્યાતચારિત્રની હાનિ થતી નથી. માટે દ્રવ્યહિંસાને ગહણીય માનવામાં તમે કહેલી આપત્તિ આવતી નથી. १. यस्य खलु क्रोधमानमायालोभा व्युच्छिन्ना भवन्ति, तस्य खलु ईर्यापथिकी क्रिया क्रियते, तथैव यावदुत्सूत्रं रीयमाणस्य सांपरायिका क्रिया क्रियते। स खलुत्सूत्रं रीयते ॥ Page #31 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫ षेवणरूपत्वे च तेनोपशान्तमोहस्यापि यथाख्यातचारित्रस्य निर्ग्रन्थत्वस्य च विलोपप्रसङ्गस्य वज्रलेपत्वात् । ‘परिहारविसुद्धियसंजए पुच्छा, गो. णो पडिसेवए होज्जा अपडिसेवए होज्जा । एवं जाव अहक्खायસંખ' (મ. શ. ૨૫ ૩. ૬) ‘સાયસીને ન પુચ્છા, નો. જો ડિસેવ હોન્ના, અડિસેવ ઢોખ્ખા, વં णिग्गंथेवि, एवं सिणाए वि ।।' (भ. श. २५ उ. ७) इत्याद्यागमेनप्रतिषिद्धप्रतिषेवणस्योपरितनचारित्रनिर्ग्रन्थत्रयविरोधिताप्रतिपादनात् । 'प्रति = संयमप्रतिकूलार्थस्य संज्वलनकषायोदयात् सेवकः प्रतिषेवकः ' इति प्रतिषेवणाद्वारे व्याख्यानात् प्रतिषेवणाविशेषेणैव यथाख्यातचारित्रादिविरोधव्यवस्थितेः अनाभोगजद्रव्यहिंसायाः प्रतिषिद्धप्रतिषेवणरूपत्वे उपशान्तमोहवृत्तित्वे च न बाधकमिति चेत् ? न, ૧૮ (પ્રતિષિદ્ધની પ્રતિસેવા યથાખ્યાત ચારિત્ર અને નિગ્રન્થત્વની લોપક જ હોય - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : આ તમારો પૂર્વપક્ષ ખોટો છે, કારણ કે દ્રવ્યવધ જો ગર્હણીય હોય અને પ્રતિષિદ્ધના પ્રતિસેવનરૂપ હોય તો તેનાથી ઉપશાન્તમોહી જીવના પણ યથાખ્યાત ચારિત્રનો અને નિર્પ્રન્થત્વનો વિલોપ થવાની આપત્તિ વજ્રલેપની જેમ ઊભી જ રહે છે. અર્થાત્ જેવી તેવી દલીલથી એ આપત્તિ ઉખડી શકે એવી નથી. કેમ કે ભગવતીસૂત્ર (શ. ૨૫, ઉ. ૬)માં જે કહ્યું છે કે “પરિહારવિશુદ્ધિક સંયત અંગે પૃચ્છા, ગૌતમ ! પ્રતિસેવક ન હોય, અપ્રતિસેવક હોય એમ યથાખ્યાત સંયત સુધી જાણવું.” તેનાથી પ્રતિષિદ્ધ પ્રતિસેવનને ઉપલા ત્રણ ચારિત્રનો વિરોધી જણાવ્યો છે. તેમજ તે (ઉ. ૭)માં જે કહ્યું છે કે “કષાયકુશીલ અંગે પૃચ્છા, ગૌતમ ! પ્રતિસેવક ન હોય, અપ્રતિસેવક હોય, એમ નિર્પ્રન્થ અને સ્નાતક અંગે પણ જાણવું” તેનાથી પ્રતિષિદ્ધ પ્રતિસેવનને ઉપરના નિગ્રન્થાદિ ત્રણ સંયતના વિરોધી તરીકે જણાવ્યું છે. પૂર્વપક્ષ ઃ પ્રતિસેવનાદ્વારમાં પ્રતિસેવકની વ્યાખ્યા એવી કરી છે કે ‘સંયમને પ્રતિકૂલ ચીજને સંજવલનકષાયના ઉદયના કારણે સેવે (આચરે) તે પ્રતિસેવક.' આ વ્યાખ્યા પરથી જણાય છે કે સંજ્વલનકષાયોદયથી થતી સંયમને પ્રતિકૂલ ચીજની સેવના રૂપ વિશેષ પ્રકારની પ્રતિસેવના જ જીવને પ્રતિસેવક બનાવે છે. અને તેથી ભગવતીના ઉક્તસૂત્ર પરથી તેવી વિશિષ્ટ પ્રતિસેવનાનો જ યથાખ્યાત ચારિત્રાદિ સાથે વિરોધ સિદ્ધ થાય છે, દરેક પ્રતિસેવનાનો નહિ, તેથી તેવા કષાયોદય વિના જ અનાભોગથી જ જે દ્રવ્યહિંસા થઈ જાય છે. તે નિર્બાધપણે સામાન્યથી પ્રતિષિદ્ધની પ્રતિસેવના રૂપ પણ છે જ, અને એ ઉપશાન્તમોહી જીવમાં નિર્બાધપણે હોય પણ છે જ, કારણ કે તે દ્રવ્યહિંસા વિશિષ્ટ પ્રતિસેવનારૂપ ન હોવાથી યથાખ્યાતચારિત્રાદિની વિરોધી નથી. (અનાભોગજન્ય પ્રતિસેવા પણ પ્રતિસેવના જ છે) ઉત્તરપક્ષ : આ વાત બરાબર નથી, કારણ કે અનાભોગજન્ય પ્રતિસેવનાને પણ ‘પ્રતિષેવા’ १. परिहारविशुद्धिकसंयते पृच्छा, गौतम ! न प्रतिषेवको भवेत्, अप्रतिषेवको भवेद् एवं यावद्यथाख्यातसंयते ॥ ૨. વાયવુશીતે પૃચ્છા, નો પ્રતિષેવો ભવેત્, અપ્રતિષેવો ભવેત્ ર્વ નિર્પ્રન્થેપિ, વં સ્નાતઽપિ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૯ કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગહણીયકૃત્ય વિચાર प्रतिषेवापदविषयविभागेऽनाभोगजप्रतिषेवाया अपि परिगणनाद् । यदागमः (ठा. ७३३) दसविहा पडिसेवणा पण्णत्ता, तंजहा- दप्प १ प्पमाय २ ऽणाभोगे ३ आउरे ४ आवईइ(सु) ५ य । संकिए ६ सहसक्कारे ७ भय ८ प्पदोसा ९ य वीमंस १० त्ति ।। तस्माद् द्रव्यहिंसायाः प्रतिषेवणारूपत्वाभ्युपगमे तवाप्युपशान्तमोहस्य प्रतिषेवित्वं स्याद, इत्यप्रतिषेवित्वव्याप्ययथाख्यातचारित्रनिर्ग्रन्थत्वयोस्तत्र का प्रत्याशा? मोहोदयविशिष्टप्रतिषेवणत्वेनोत्सूत्रप्रवृत्तिहेतुमभ्युपगम्य वीतरागे मोहसत्ताजन्यप्रतिषेवणाऽऽश्रयणेऽपसिद्धान्तादिदोषा दुर्द्धरा एव प्रसज्येरन्, मोहोदयसत्ताजन्योत्सूत्रप्रवृत्तिहेतुप्रतिषेवणाभेदस्य क्वापि प्रवचनेऽश्रुतत्वात्, प्रत्युत कषायकुशीलादिपरिहारविशुद्धिकाद्युपरितननिर्ग्रन्थसंयमत्रयस्याप्रतिषेवित्वाभिधानाद् मोहोदयमात्रमपि न प्रतिषेवणाजनकमिति तत्सत्ताजन्यप्रतिषेवणवार्तापि दूरोत्सारितैवेति तस्या उत्सूत्रप्रवृत्तिहेतुत्वे मोहोदयविशिष्टत्वं तन्त्रमित्यत्र सूत्रसंमतिप्रदर्शनमत्यसमञ्जसं, ततः શબ્દનો વિષય (વા) બનનાર વસ્તુઓના વિભાગમાં ગણેલી છે, જેમ કે ઠાણાંગ (૭૩૩) માં કહ્યું છે કે “દશપ્રકારે પ્રતિસેવના કહી છે. તે આ રીતે - દર્પથી, પ્રમાદથી, અનાભોગથી, આતુર (રોગી અવસ્થા)માં, આપત્તિમાં, શંકિત વસ્તુ અંગે, સહસાત્કારથી, ભયથી, પ્રષથી અને વિમર્શથી.” તેથી દ્રવ્યહિંસાને પ્રતિસેવનારૂપ જો માનશો તો ઉપશાન્તમોહીને પણ પ્રતિસેવક માનવા પડશે. અને તો પછી તેઓમાં અપ્રતિસેવકત્વવ્યાપ્ય એવા યથાખ્યાત ચારિત્રની અને નિર્ઝન્થત્વની હાજરીની તો આશા જ શી રાખવી? કેમ કે “જ્યાં જ્યાં યથાખ્યાત ચારિત્ર કે નિર્ઝન્થત્વ હોય ત્યાં ત્યાં અપ્રતિસેવકત્વ હોય તેવી વ્યાપ્તિ ભગવતીના ઉક્તસૂત્રથી સિદ્ધ થયેલી છે. વળી- “યથાખ્યાત ચારિત્રાદિની પ્રતિબંધક એવી ઉસૂત્રપ્રવૃત્તિ પ્રતિસેવનામાત્રથી જન્ય હોતી નથી, પણ જે મોહોદય સહકત હોય એવી વિશિષ્ટ પ્રતિસેવનાથી જન્ય હોય છે. તેથી ઉપશાન્તમોહીને મોહસત્તાજન્ય પ્રતિસેવના હોવામાં કોઈ વાંધો નથી.” ઇત્યાદિ તમે જે કહ્યું તેમાં તો અપસિદ્ધાન્ત (સિદ્ધાન્તવિરોધ) વગેરે દુર્ધર દોષો રહ્યા છે, કેમ કે પ્રતિસેવનાના (૧) મોહોદયજન્ય અને ઉસૂત્રપ્રવૃત્તિના હેતુભૂત એવી પ્રતિસેવના, (૨) મોહસત્તામાત્રજન્ય અને ઉત્સુત્ર પ્રવૃત્તિના અહેતુભૂત એવી પ્રતિસેવના ઇત્યાદિ ભેદ આગમમાં ક્યાંય સાંભળવા મળતાં નથી. ઊલટું આગમમાં તો નિર્ચન્થના કષાયકુશીલ વગેરે રૂપ ઉપલા ત્રણ ભેદોમાં અને સંયમના પરિહારવિશુદ્ધિ વગેરે રૂપ ઉપલા ત્રણ ભેદોમાં તો અપ્રતિસેવકત્વ (પ્રતિસેવનાનો અભાવ) જ કહ્યું છે. બાકી મોહનો ઉદયમાત્ર પણ પ્રતિસેવનાનો જનક નથી તો તેની સત્તા માત્રથી પ્રતિસેવના ઉત્પન્ન થઈ જાય એ વાત તો દૂર જ રહે છે, એટલે મોહસત્તાજન્યપ્રતિસેવના જેવી તો કોઈ બાદબાકી કરવા યોગ્ય ચીજ જ નથી કે જેની બાદબાકી કરવા “મોહોદયવિશિષ્ટપ્રતિસેવના ઉસૂત્રપ્રવૃત્તિ હેતુ છે ઇત્યાદિમાં १. दशविधाः प्रतिसेवणाः प्रज्ञप्ताः तद्यथा- दर्पप्रमादानाभोगे आतुरे आपत्सु च । शङ्किते सहसात्कारे भयात्प्रद्वेषाद्विमर्शाच्च । (થાની સૂ૦ ૭૩૩) Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૫, ૪૬ पुलाकबकुशप्रतिसेवाकुशीलत्रयवृत्त्यपकृष्टसंयमस्थाननियतसज्वलनोदयव्याप्य एव व्यापारविशेषः प्रतिषेवणारूपः स्वीकर्तव्यः, स एव च साधूनां गर्हणीय इति । 'इत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु ।।' इत्यनेन तदत्यन्ताभाव एव वीतरागस्य प्रतिपाद्यते, न तु द्रव्यहिंसाऽभावोऽपीति प्रतिपत्तव्यम् ।।४५॥ एतदेव स्फुटीकुर्वनाह - अकरणणियमावेक्खं एवं भणिति अपडिसेवाए । इत्तो जिणाण सिद्धी ण उ दव्ववहस्स पडिसेहो ॥४६।। अकरणनियमापेक्षमेतद् भणितमित्यप्रतिषेवायाः । इतो जिनानां सिद्धिर्न तु द्रव्यवधस्य प्रतिषेधः ।।४६।।। अकरणणियमावेक्खं ति । एतद् ‘वीतरागो न किञ्चिद् गर्हणीयं करोति' इत्यकरणनियमापेक्षं भणितमुपदेशपदे, तत्र तस्यैवाधिकाराद्, अकरणनियमश्च पापशरीरकार्यहेतुराजयक्ष्मरोगस्थानीयः મોહોદયવિશિષ્ટ એવું વિશેષણ લગાડવું આવશ્યક બને. અને તેથી તે બાબતમાં સૂત્રસંમતિ દેખાડવી એ તો અત્યંત અયોગ્ય જ છે. (પ્રતિસેવનાની વ્યાખ્યા) તેથી “પુલાક-બકુશ અને પ્રતિસેવનાકુશીલ એ ત્રણમાં રહેલો હોય અને નીચલી કક્ષાના સંયમસ્થાનોમાં નિયત એવા સંજવલન કષાયના ઉદયને જે વ્યાપ્ય હોય તેવો વ્યાપાર એ જ પ્રતિસેવનારૂપ છે” એમ માનવું જોઈએ અને એ જ સાધુઓને ગણિીય છે. માટે “ઉપદેશપદના “ફો ૩ વીરો ...” ઇત્યાદિ વચન પણ વીતરાગમાં આવી ગણિીય ચીજના રહેલા અત્યન્તાભાવનું જ પ્રતિપાદન કરે છે, નહિ કે ગહણીય તરીકે તમે કલ્પલ દ્રવ્યહિંસાના અભાવનું પણ આ વાત સ્વીકારવી જોઈએ. ૪પા આ જ વાતને સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે – (“ો ૩ વીરો...” નો રહસ્યાર્થ) ગાથાર્થ ઉપદેશપદમાં ઉક્તવાત તો અકરણનિયમની અપેક્ષાએ કહી છે. તેથી એ વાત પરથી કેવળીઓમાં અપ્રતિસેવાની સિદ્ધિ થાય છે, પણ દ્રવ્યહિંસાનો નિષેધ સિદ્ધ થતો નથી. વીતરાગ કોઈ ગહણીય કૃત્ય કરતાં નથી એવું જે ઉપદેશપદમાં કહ્યું છે તે તો અકરણનિયમની અપેક્ષાએ કહ્યું છે, કેમ કે ત્યાં તેનો જ અધિકાર ચાલી રહ્યો છે. પાપરૂપ શરીરને કૃશ કરનાર ક્ષયરોગ १. इतस्तु वीतरागो न किञ्चिदपि करोति गर्हणीयं तु। (उप० पद - ७३१) Page #34 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ ગણીયકૃત્ય વિચાર ૨૧ क्षयोपशमविशेषः, स च ग्रन्थिभेदादारभ्याऽऽक्षीणमोहं प्रवर्द्धते, यथा यथा च तत्प्रवृद्धिस्तथा तथा पापप्रवृत्त्यपकर्ष इति क्षीणमोहे मोहक्षयरूपस्याकरणनियमस्यात्यन्तोत्कर्षस्य सिद्धौ पापप्रवृत्तेरत्यन्तापकर्ष इति तत्र पापप्रवृत्त्यत्यन्ताभावः सिद्ध्यतीति सूत्रसन्दर्भेणैव तत्र (उपदेशपदे) स्फुटं प्रतीयते । તથાદિ पावे अकरणणियमो पायं परतन्निवित्तिकरणाओ । णेओ य गंठिभेए भुज्जो तयकरणरूवो उ ।।६९५ ।। कियदन्तरे च - देसविरइगुणठाणे अकरणणियमस्स एव सब्भावो । सव्वविरइगुणठाणे विसिट्ठतरओ इमो होइ ।।७२९ ।। जं सो पहाणतरओ आसयभेओ अओ य एसो त्ति । एत्तोच्चिय सेढीए णेओ सव्वत्थवी एसो ।।७३० ।। एत्तो उ वीयरागो ण किंचि वि करेइ गरहणिज्जं तु । ता तत्तग्गइखवणाइकप्पमो एस विण्णेओ ।।७३१।। જેવો વિશેષ પ્રકારનો ક્ષયોપશમ એ અકરણનિયમ છે. તે પ્રન્થિભેદથી માંડીને ક્ષીણમોહ ગુણઠાણા સુધી પ્રકર્ષ પામતો જાય છે. જેમ જેમ તે પ્રકર્ષ પામે છે. તેમ તેમ પાપપ્રવૃત્તિઓ ઓછી થતી જાય છે. ક્ષીણમોહ ગુણઠાણે અકરણનિયમનો મોહક્ષયરૂપ અત્યંત ઉત્કર્ષ થવાથી પાપપ્રવૃત્તિનો અત્યંત અપકર્ષ થાય છે. અર્થાત્ ત્યાં પાપપ્રવૃત્તિનો અત્યંત અભાવ થયો હોવો સિદ્ધ થાય છે. આ વાત આજુબાજુના સૂત્રસંદર્ભ પરથી ઉપદેશપદમાં જ સ્પષ્ટ રીતે જણાય છે. તે આ રીતે - ૬૯૫મી ગાથામાં કહ્યું છે કે – “અબ્રહ્મસેવન વગેરે રૂપ પાપ અંગે પૂર્વોક્ત સ્વરૂપવાળો અકરણનિયમ એ, ઘણું કરીને તે પરની=અન્ય દર્શનીઓની તે પાપથી નિવૃત્તિ કરનારો હોવાથી “અકરણનિયમ” કહેવાય છે. એને ગ્રન્થિભેદ થયે છતે પાપો ફરીથી ન કરવા રૂપ જાણવો.” વળી આગળ કહ્યું છે કે (૭૨૯-૭૩૧) “પરસ્ત્રી-પરપુરુષનો ત્યાગ વગેરે રૂપ અકરણનિયમની દેશવિરતિ ગુણઠાણે હાજરી હોય છે એ જણાવ્યું. અને એ અકરણનિયમ માવજજીવ માટે સમગ્ર પાપના ત્યાગરૂપે સર્વવિરતિ ગુણઠાણે વિશિષ્ટતર બને છે, કેમ કે તે સર્વવિરતિ પરિણામ વિશેષ સ્વરૂપ હોઈ અતિશય પ્રશસ્ત હોય છે અને તેના કારણે આ (અકરણનિયમ) પણ વિશેષ પ્રકારનો હોય છે. આ ઉત્તરોત્તર વિશિષ્ટતર આશયના કારણે જ શ્રેણિમાં પણ સર્વત્ર આ અકરણનિયમ (જે જે ક્ષીણ થાય છે તેને પુનઃ કરવાનું ન હોવાથી) જાણવો. આ અકરણનિયમના વિશિષ્ટ પ્રભાવે જ વીતરાગ જીવો જીવહિંસા વગેરરૂપ કાંઈ પણ ગહણીય કૃત્ય કરતાં નથી. તેથી તે તે ગતિની ક્ષપણા જેવો તે (અકરણનિયમને) જાણવો. એટલે કે જેમ ક્ષીણ થઈ ગયેલ નરકગતિ વગેરે પુનઃ , , , , , , , , , , , , १. पापेऽकरणनियमः प्रायः परतन्निवृत्तिकरणात् । ज्ञेयश्च ग्रन्थिभेदे भूयस्तदकरणरूपस्तु । २. देशविरतिगुणस्थानेऽकरणनियमस्यैव सद्भावः। सर्वविरतिगुणस्थाने विशिष्टतरश्चायं भवति ॥ यत्स प्रधानतर आशयभेदोऽतश्च एष इति । इत एव श्रेण्यां ज्ञेयः सर्वत्राप्येषः॥ इतश्च वीतरागो न किञ्चिदपि करोति गर्हणीयं तु । ततस्तत्तद्गतिक्षपणादिविकल्प एष विज्ञेयः॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૬, ૪૭ त्ति । तथा च इतो वचनादप्रतिसेवाया जिनानां सिद्धिः, प्रतिषेवारूपपापस्यैव प्रवृत्तेः पूर्वगुणस्थानेष्वपकर्षतारतम्याज्जिनानां तदत्यन्तापकर्षसंभवाद्, न तु द्रव्यवधस्य प्रतिषेधः, तस्यापकर्षतारतम्यादर्शनाद्। न हि सम्यग्दृष्टिदेशविरत्यादियोगाज्जायमानायां द्रव्यहिंसायामपकर्षभेदो दृश्यते येन जिनेषु तदत्यन्ताभावः सिद्ध्येद्, अभ्यन्तरपापप्रतिषेवणे तु प्रतिगुणस्थानं महानेव भेदो दृश्यत इति केवलिनि तदत्यन्ताभावसिद्धिरनाबाधैवेति ।।४६।। नन्वेवं वीतरागपदेनोपशान्तमोहोऽपि (उपदेशपद)वृत्तिकृता कथं न गृहीतः? तस्याप्यप्रतिषेवित्वाद् इत्याशङ्कायामाह - परिणिट्ठियवयणमिणं जं एसो होइ खीणमोहंमि । उवसमसेढीए पुण एसो परिणिट्ठिओ ण हवे ।।४७।। ઉદયમાં આવતી નથી એમ ક્ષીણમોહી વગેરેને અકરણનિયમનો પ્રકર્ષ પ્રાપ્ત થયે, પુનઃ પાપમાં પ્રવૃત્તિ થતી નથી.” ('ફ થી પ્રતિસેવનાના અભાવની સિદ્ધિ, નહિ કે દ્રવ્યહિંસાના) આમ આ વચન પરથી જિનોમાં અપ્રતિસેવાની સિદ્ધિ થાય છે. (દ્રવ્યહિંસાના અભાવની નહિ), કારણકે પ્રતિસેવારૂપ પાપની જ પ્રવૃત્તિઓનો પૂર્વ-પૂર્વ ગુણઠાણા કરતાં ઉત્તરોત્તર ગુણઠાણામાં વધુ ઘસારો દેખાતો હોવાથી કેવલીમાં તેના જ અત્યંત અપકર્ષ (સર્વથા અભાવ)નો સંભવ સિદ્ધ થાય છે, નહિ કે દ્રવ્યહિંસાના અત્યંત અપકર્ષનો. તે પણ એટલા માટે કે અવિરતસમ્યકત્વી - દેશવિરતિ વગેરે ઉત્તરોત્તર ગુણઠાણાવાળા જીવોના યોગથી થતી દ્રવ્યહિંસામાં કાંઈ તેવી ઉત્તરોત્તર હાનિ દેખાતી નથી કે જેથી કેવળીઓમાં તેની સંપૂર્ણ હાનિ (અત્યંતાભાવ) સિદ્ધ થઈ જાય. હિંસાની પરિણતિ વગેરે રૂપ અત્યંતર પાપની પ્રતિસેવામાં તો તે તે ગુણઠાણાઓમાં મોટો ભેદ દેખાય જ છે. તેથી કેવલીમાં તેના અત્યંત અભાવની સિદ્ધિ નિરાબાધ જ રહે છે. I૪૬ll આ રીતે તો ઉપદેશપદના અધિકૃત શ્લોકમાં રહેલ “વીતરાગ' પદથી ઉપશાન્તમોહીનું પણ ગ્રહણ વૃત્તિકારે કેમ ન કર્યું? કારણ કે એ પણ અપ્રતિસેવી હોય છે એવી શંકાને મનમાં રાખીને પ્રથકાર કહે ( ૩ વીરો...' માં ઉપશાન્તમોહનું ગ્રહણ કેમ નહિ?) ગાથાર્થઃ “અકરણનિયમ ક્ષીણમોહ ગુણઠાણે હોય છે' એવું વચન પરિનિષ્ઠિત વચન છે. ઉપશમશ્રેણિમાં એ પરિનિષ્ઠિત હોતો નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : ગર્હણીયકૃત્ય વિચાર ૨૩ परिनिष्ठतवचनमिदं यदेषो भवति क्षीणमोहे । उपशमश्रेण्यां पुनरेष परिनिष्ठितो न भवेत् ।।४७।। 1 परिणिट्ठियवयणमिणं ति । परिनिष्ठितवचनं संपूर्णफलवचनमेतद् यदेषोऽकरणनियमः क्षीणमोहे भवतीति । उपशमश्रेण्यां त्वयमकरणनियमः परिनिष्ठितो न भवेत्, तस्याः प्रतिपातस्य नियमात् तत्राकरणनियमवैशिष्ट्यासिद्धेः, परिनिष्ठितविशिष्टाकरणनियमाधिकारादेव क्षीणमोहादिर्वीतरागो वृत्तिकृता विवक्षित इति न कोऽपि दोष इति भावः । परिनिष्ठिताप्रतिषेवित्वफलभागित्वादेव च क्षीणमोहस्य कषायकुशीलादेर्विशेषोऽप्रतिषेवित्वं वा भगवतोऽभिधीयमानमपकृष्यमाणसकलपापाभावोपलक्षणमिति स्मर्त्तव्यम् ।।४७ ॥ ननु 'वीतरागो गर्हणीयं पापं न करोति' इति वचनाद् गर्हणीयपापाभावः क्षीणमोहस्य सिद्ध्यति, गर्हणीयं च पापं द्रव्याश्रव एव तस्य गर्हापरायणजनस्य प्रत्यक्षत्वाद् इति द्रव्याश्रवाभावस्तत्र सिद्ध एव । अत एव क्षीणमोहस्य कदाचिदनाभोगमात्रजन्यसंभावनारूढाश्रवच्छायारूपदोषसंभवेऽपि न ‘અકરણનિયમ ક્ષીણમોહજીવોમાં હોય છે' એવું વચન સંપૂર્ણફળવિષયક વચનરૂપ પરિનિષ્ઠિત વચન છે. ઉપશમશ્રેણિમાં આ અકરણનિયમ પરિનિષ્ઠિત હોતો નથી, કારણ કે તેમાંથી અવશ્ય પ્રતિપાત થતો હોવાથી તે અવસ્થામાં (જે પાછો ચાલ્યો ન જાય તેવો) વિશિષ્ટ પ્રકારનો અકરણનિયમ સિદ્ધ થયો હોતો નથી. જ્યારે ઉક્તસ્થળે તો પરિનિષ્ઠિતત્વવિશિષ્ટઅકરણનિયમનો જ અધિકાર છે. તેથી તેમાં ક્ષીણમોહ વગેરે વીતરાગની જ વૃત્તિકા૨ે વિવક્ષા કરી છે, ઉપશાન્તમોહની નહિ. માટે કોઈ દોષ નથી. પરિનિષ્ઠિત અપ્રતિસેવકત્વ રૂપ ફળની પ્રાપ્તિ થઈ હોવાથી જ ક્ષીણમોહી જીવ કષાયકુશીલાદિ કરતાં વિશેષતા ધરાવે છે એ ખ્યાલમાં રાખવું. અથવા તો ભગવાનનું આ જે અપ્રતિસેવકત્વ કહેવાય છે તે ઉત્તરોત્તર ગુણઠાણાઓમાં જે ઓછાં થતાં જતાં હોય તેવા સઘળાં પાપોના અભાવનું ઉપલક્ષણ છે, અર્થાત્ “તેઓમાં તેવા સઘળાં પાપોનો અભાવ હોય છે” એવું તે જણાવે છે એ યાદ રાખવું. ॥૪॥ (ક્ષીણમોહ જીવમાં ગર્હણીય દ્રવ્યઆશ્રવનો અભાવ-પૂર્વપક્ષ) “વીતરાગ જીવ ગર્હણીય પાપ કરતો નથી” એ વચનથી ક્ષીણમોહી જીવમાં ગર્હણીય પાપોનો અભાવ સિદ્ધ થાય છે. દ્રવ્યઆશ્રવો જ ગર્હણીય પાપ છે, કારણ કે તેઓ જ ગર્ભાપરાયણલોકને પ્રત્યક્ષ હોઈ ગર્હાના વિષય બને છે. તેથી વીતરાગમાં દ્રવ્ય આશ્રવોનો અભાવ પણ સિદ્ધ જ છે. તેથી જ ક્ષીણમોહી જીવને ક્યારેક, અનાભોગમાત્રના કારણે થયેલ સંભાવનારૂઢ મૃષાવાદાદિ રૂપ જે આશ્રવો તેની છાયામાત્ર રૂપ દોષ સંભવવા છતાં (ગર્હણીયપાપાભાવના સિદ્ધાન્તની અવ્યાપ્તિ રૂપ) કોઈ વાંધો Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૮ क्षतिः, तस्याध्यवसायरूपस्य छद्मस्थज्ञानागोचरत्वेनागर्हणीयत्वाद्, गर्हणीयद्रव्याश्रवाभावादेव तत्र वीतरागत्वाहानेः - इत्याशङ्कायामाह - दव्वासवस्स विगमो गरहाविसयस्स जइ तहिं इट्टो । ता भावगयं पावं पडिवनं अत्थओ होइ ।।४८।। द्रव्याश्रवस्य विगमो गर्दाविषयस्य यदि तत्रेष्टः । ततो भावगतं पापं प्रतिपन्नमर्थतो भवति ।।४८।। दव्वासवस्सत्ति । गर्दाविषयस्य द्रव्याश्रवस्य विगमो यदि, तीति, तत्र क्षीणमोहे इष्टोऽभिमतो भवतस्तर्हि अर्थतोऽर्थापत्त्या भावगतं पापं तत्र प्रतिपत्रं भवति, गर्हणीयपापत्वावच्छिन्नं प्रति त्वन्मते मोहनीयकर्मणो हेतुत्वात् तनिवृत्तौ गर्हणीयपापनिवृत्तावप्यगर्हणीयभावरूपपापानिवृत्तेः। अगहणीयपापेऽप्यनाभोगस्य हेतुत्वात् तन्निवृत्तौ केवलिनस्तत्रिवृत्तिः, क्षीणमोहस्य त्वाश्रवच्छायारूपमगर्हणीयपापमभ्युपगम्यत एवेति न दोषः इति चेत् ? न, अभ्यन्तरपापमात्रस्य गर्हापरायणजनाऽ નથી, કેમ કે એ સંભાવનારૂઢ મૃષાવાદાદિ તો અધ્યવસાયરૂપ હોય છે, જે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોઈ ગહણીય પણ હોતા નથી. વળી આવો સૂક્ષ્મદોષ સંભવવા છતાં તેઓની વીતરાગતા એટલા માટે હણાઈ જતી નથી કે તેને હણનાર ગહણીય દ્રવ્યઆશ્રવનો તો તેઓમાં અભાવ જ હોય છે - આવી શંકાને ઉદ્દેશીને ગ્રન્થકાર કહે છે (ભાવઆશ્રવની હાજરીની આપત્તિ-ઉત્તરપક્ષ) ગાથાર્થઃ “ક્ષીણમોહ ગુણઠાણે ગહવિષયભૂત દ્રવ્યાશ્રવનો અભાવ હોય છે” એવું જો તમે માનશો તો અર્થપત્તિથી ત્યાં = તે ગુણઠાણે ભાવપાપની હાજરી માનેલી સિદ્ધ થશે. ગહવિષયભૂત દ્રવ્યાશ્રવનો જો અભાવ માનશો તો અથપત્તિથી ફલિત એ થશે કે ત્યાં ક્ષણમોહ ગુણઠાણે ભાવગત પાપ હોવું તમે સ્વીકારો છો. તે એટલા માટે કે તમારા અભિપ્રાય મુજબ મોહનીયકર્મ ગણિીય પાપવાવચ્છિન્ન (બધા ગણીયપા૫) પ્રત્યે હેતુ છે. મોહનીયકર્મના અભાવથી ગહણીયપાપનો અભાવ થઈ જવા છતાં અગણીય (ગર્તાનો વિષય ન બનતાં) એવા ભાવરૂપ પાપનો અભાવ તો થતો જ નથી. - અગણીયપાપ પ્રત્યે પણ અનાભોગ તો હેતુભૂત છે જ, તેથી કેવલીમાં અગણિીય પાપનો પણ અભાવ હોય જ છે. અને ક્ષીણમોહી જીવોમાં તો આશ્રવની છાયા રૂપ અગહણીયપાપ માનેલું જ છે. તેથી તેઓમાં ભાવગતપાપ હોવામાં કોઈ આપત્તિ નથી – એવી શંકા ન કરવી, કારણ કે અગણીયપાપસામાન્ય પ્રત્યે અનાભોગ હેતુ જ નથી. તે આ રીતે – આશ્રવછાયારૂપ તે દોષને તમે અધ્યવસાય રૂપ માન્યો છે. તેથી એ પણ અભ્યત્તરપાપ રૂપ છે. અને અભ્યત્તર તો કોઈ પણ પાપ Page #38 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાશ્રવપરિણતિ વિચાર <0 प्रत्यक्षत्वेन त्वन्मतेऽगर्हणीयत्वात् तत्सामान्येऽनाभोगस्य हेतुत्वाभावात् । मोहाजन्यागर्हणीयपापेऽनाभोगस्यान्यत्र च तत्र मोहस्य हेतुत्वात्र दोषः इति चेत् ? न, गर्हणीयपापहेतोर्मोहस्यागर्हणीयपापहेतुत्वाभावाद्, अन्यथा तज्जन्यगर्हणीयागर्हणीयोभयस्वभावैकपापप्रसङ्गादिति न વિગ્વિવેત્ ।।૪૮ાા द्रव्याश्रवस्य मोहजन्यत्वमेव व्यक्त्या निराकुर्वन्नाह - णियणियकारणपभवा दव्वासवपरिणई ण मोहाओ । इहरा दव्वपरिग्गहजुओ जिणो मोहवं हुज्जा ।।४९ ।। निजनिजकारणप्रभवा द्रव्यास्रवपरिणतिर्न मोहात् । इतरथा द्रव्यपरिग्रहयुतो जिनो मोहवान् भवेत् ।।४९।। ૨૫ द्रव्याश्रवाणां प्राणातिपातमृषावादादीनां परिणतिः निजनिजानि कारणानि यानि नोदनाऽभिघातादियोगव्यापारमृषाभाषावर्गणाप्रयोगादीनि तत्प्रभवा सती न मोहान्मोहनीयकर्मणो भवति मोह ગર્હાપરાયણલોકોને અપ્રત્યક્ષ હોઈ તમારા મતે અગર્હણીય જ છે. તેથી દ્રવ્યહિંસાથી શૂન્ય એવું ‘માત્ર હિંસાના પરિણામ' રૂપ અભ્યન્તરપાપ પણ અગર્હણીય છે જેની પ્રત્યે અનાભોગ હેતુ નથી. કેમ કે અશુદ્ધ અધ્યવસાયરૂપ અગર્હણીયપાપ પ્રત્યે મોહ હેતુભૂત છે. - અગર્હણીયપાપ બે પ્રકારના છે, મોહથી જન્ય અને અજન્ય. તેમાં મોહથી અજન્ય અગર્હણીય પાપ પ્રત્યે અનાભોગ એ હેતુ છે અને તે સિવાયના અગર્હણીયપાપ પ્રત્યે મોહ હેતુભૂત છે. તેથી કોઈ દોષ નથી - એવું પણ ન કહેવું, કારણ કે ગર્હણીયપાપનો હેતુભૂત મોહ એ અગર્હણીયપાપનો હેતુ બની શકતો નથી. નહીંતર તો ‘તેનાથી ગર્હણીયઅગર્હણીય ઉભયસ્વભાવવાળું એકજાતીય પાપ જ થાય છે' એવું માનવાની આપત્તિ આવી પડશે.તેથી ‘વીતરાગને દ્રવ્યઆશ્રવનો અભાવ હોવો ઉક્ત વચનથી સિદ્ધ થાય છે' એવી વાત ફેંકી દેવા જેવી 9.118411 દ્રવ્યાશ્રવ મોહજન્ય હોવાની માન્યતાનું જ વ્યક્ત રીતે નિરાકરણ કરતાં ગ્રન્થકાર કહે છે - (દ્રવ્યાશ્રવપરિણતિ સ્વકારણજન્ય, નહિ કે મોહજન્ય) ગાથાર્થ : દ્રવ્યાશ્રવપરિણતિ પોતપોતાની કારણસામગ્રીથી પેદા થયેલી હોય છે, મોહથી નહિ. નહીંતર તો દ્રવ્યપરિગ્રહથી યુક્ત એવા જિન મોહવાળા હોવાની આપત્તિ આવે. પ્રાણાતિપાત-મૃષાવાદ વગેરે દ્રવ્યાશ્રવોની પરિણતિ પોતપોતાના – નોદન-અભિઘાત-સંયોગાદિરૂપ યોગવ્યાપાર, મૃષાભાષાવર્ગણાપ્રયોગ વગેરે રૂપ સ્વકારણોથી ઉત્પન્ન થાય છે. માટે એ મોહજન્ય Page #39 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ जन्या नेत्यर्थः । क्वचित्प्रवृत्त्यर्थं मोहोदयापेक्षायामपि द्रव्याश्रवत्वावच्छिन्ने मोहनीयस्याऽहेतुत्वाद्, अन्यथाऽऽहारसंज्ञावतां कवलाहारप्रवृत्तौ बुभुक्षारूपमोहोदयापेक्षणात्कवलाहारत्वावच्छिन्नेऽपि मोहस्य हेतुत्वात् केवली कवलभोज्यपि न स्यादिति दिगंबरसगोत्रत्वापत्तिरायुष्मतः।। अथ कवलाहारस्य वेदनीयकर्मप्रभवत्वान्न तत्र मोहनीयस्य हेतुत्वं, आश्रवस्य तु मोहप्रभवत्वप्रसिद्धेर्द्रव्याश्रवपरिणतिरपि मोहजन्यैव, तत्रोदितं चारित्रमोहनीयं भावाश्रवहेतुरसंयतानां संपद्यते, संयतानां तु प्रमत्तानामपि सत्तावर्तिचारित्रमोहनीयं द्रव्याश्रवमेव संपादयति, सुमङ्गलसाधोरिवाऽऽभोगेनापि जायमानस्य तस्य ज्ञानाद्यर्थमत्यापवादिकत्वेन तज्जन्यकर्मबन्धाभावात्संयमपरिणामस्यानपायेनाविरतिपरिणामस्याभावात्तदुपपत्तेः । હોતી નથી. મિથ્યાત્વી વગેરે જીવો જે હિંસા વગેરેની પ્રવૃત્તિ કરે છે તેમાં મોહોદય પણ ભાગ ભજવે છે. પણ એટલા માત્રથી હિંસા વગેરે રૂપ દરેક દ્રવ્યઆશ્રવ પ્રત્યે મોહનીયકર્મને કારણ માની શકાતું નથી. કારણ, એ રીતે તો, આહારસંજ્ઞાવાળા મિથ્યાત્વી વગેરે જે કવલાહારની પ્રવૃત્તિ કરે છે તેમાં પણ બુમુક્ષારૂપ મોહોદય ભાગ ભજવતો હોવાથી કવલાહારની દરેક પ્રવૃત્તિમાં મોહને કારણ માનવો પડશે. અને તો પછી મોહશૂન્ય એવા કેવલીઓમાં કવલાહારનો અભાવ માનવો પડવાથી તમે દિગંબરની માન્યતાવાળા બની જશો ! માટે દ્રવ્યાશ્રવ પ્રત્યે મોહને કારણ માની શકાતું નથી. (દવ્યાશ્રવપરિણતિ મોહજન્યા - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ: કવલાહાર વેદનીયકર્મજન્ય છે. એટલે તેની પ્રત્યે મોહનીયકર્મ હેતુ નથી. જ્યારે આશ્રવ તો મોહજન્ય હોવો પ્રસિદ્ધ છે. માટે દ્રવ્યાશ્રવપરિણતિ મોહજન્ય શા માટે ન હોય? અર્થાત્ આશ્રવ પ્રત્યે તો મોહનીયકર્મ હેતુ છે જ. એમાંથી અસંયત જીવોમાં ચારિત્રમોહનીયનો જે ઉદય હોય છે તે ભાવઆશ્રવનો હેતુ બને છે. સંત જીવોમાં તો તેઓ પ્રમત્ત હોય તો પણ ચારિત્રમોહનો ઉદય હોતો નથી, સત્તા જ હોય છે. જે સત્તા દ્રવ્યાશ્રવનો જ હેતુ બને છે. એટલે કે એ સત્તા દ્રવ્યાશ્રવને જ ઊભી કરે છે, (ભાવઆશ્રવને નહિ.) તે આ રીતે – સુમંગલ સાધુ વગેરેની જેમ આભોગપૂર્વક થતો પણ તે આશ્રવ જ્ઞાનાદિની વૃદ્ધિ વગેરે માટે હોઈ અત્યંત આપવાદિક હોય છે. અથવા “જ્ઞાનાદિની વૃદ્ધિ માટે હું આ આશ્રવ એવું છું' એવી બુદ્ધિના કારણે તે આશ્રવ આપવાદિક હોય છે. તેથી તેનાથી કર્મબંધ થતો નથી. એટલે જ હિંસા વગેરે હોવા છતાં સંયમપરિણામને પણ અખંડિત માનવાનો હોવાથી અવિરતિપરિણામનો અભાવ જ માનવો પડે છે. આના પરથી એ નક્કી થાય છે કે એ કૃત્ય ભાવાશ્રવ રૂપે પરિણમ્યું હોતું નથી. વળી, ત્યાં હિંસારૂપ આશ્રવ પ્રવર્યો છે એ તો નક્કી છે જ. એટલે એ માત્ર દ્રવ્યઆશ્રવ જ પ્રવર્યો છે એવું નિશ્ચિત થાય છે. તેથી ચારિત્રમોહસત્તા માત્ર દ્રવ્યાશ્રવની જ સંપાદક છે એ વાત સંગત થાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : યોગો અંગે વિચારણા ૨૭ < या तु तेषामारंभिकी क्रिया सा न जीवघातजन्या, किन्तु प्रमत्तयोगजन्या 'सव्वो पमत्तजोगो आरंभोत्ति' वचनात्, अन्यथाऽऽरंभिकी क्रिया कस्यचित्प्रमत्तस्य कादाचित्क्येव स्यात्, तत्कारणस्य जीवघातस्य कस्यचित्कादाचित्कत्वात्, अस्ति चाऽऽरंभिकी क्रिया प्रमत्तगुणस्थानं यावदनवरतमेव । किञ्च यदि जीवघातेनाऽऽरंभिकी क्रिया भवेत्तदाऽपरोऽप्रमत्तो दूरे, उपशान्तवीतरागस्याप्यारंभिकी क्रिया वक्तव्या स्याद् अस्ति च तस्य सत्यपि जीवघाते ईर्यापथिक्येव क्रिया, इति न जीवघातात्संयतस्यारंभिकी क्रिया, किन्तु प्रमत्तयोगादिति स्थितम् । स च प्रमत्तो योगः प्रमादेर्भवति । ते च प्रमादा अष्टधा शास्त्रे प्रोक्ताः अज्ञानसंशयविपर्ययरागद्वेषमतिभ्रंशयोगदुष्प्रणिधानधर्मानादरभेदात् । ते चाज्ञानवर्जिताः सम्यग्दृष्टेरपि संभवन्तोऽतः प्रमत्तसंयतपर्यन्तानामेव भवन्ति न पुनरप्रमत्तानामपि प्रमादाप्रमादयोः सहानवस्थानात् । तेनेहाष्टसु (સંયતની આરંભિકી ક્રિયા પ્રમત્તયોગજન્યા, નહિ કે જીવઘાતજન્યા - પૂર્વપક્ષ) વળી સંયતોમાં જે આરંભિકી ક્રિયા હોય છે તે પણ જીવઘાતજન્ય હોતી નથી, કિન્તુ પ્રમત્તયોગજન્મ હોય છે એ વાત ‘સર્વ પ્રમત્તયોગ આરંભ છે' ઇત્યાદિ વચનથી જણાય છે. બાકી એ જો જીવઘાતજન્મ જ હોય તો આરંભિકી ક્રિયા કોઈક પ્રમત્તને ક્યારેક જ સંભવે, કારણ કે તેના કારણભૂત જીવઘાત કો'કને ક્યારેક જ હોય છે. અર્થાત્ જે પ્રમત્તથી જ્યારે જીવઘાત થાય ત્યારે જ તે પ્રમત્તમાં આરંભિકી ક્રિયા માની શકાય, અન્યદા નહિ. પણ એવું મનાતું તો નથી, કારણ કે પ્રમત્તગુણઠાણા સુધી એ ક્રિયાને નિરંતર માનેલી છે. વળી જો જીવઘાતથી આરંભિકી ક્રિયા થતી હોય તો તો બીજા અપ્રમત્તની વાત તો બાજુ પર રહી, ઉપશાન્તમોહી જીવમાં પણ આરંભિકી ક્રિયા માનવી પડશે, (કેમ કે એનાથી પણ જીવઘાત થઈ જાય છે.) જ્યારે તેનામાં તો જીવઘાત થવા છતાં પણ ઇર્યાપથિકી જ ક્રિયા માની છે. તેથી “કોઈ પણ સંયતમાં જીવઘાતના કારણે આરંભિકી-ક્રિયા હોતી નથી, પણ પ્રમત્તયોગના કારણે હોય છે’ તે વાત નક્કી થઈ. (પ્રમત્તયોગ અંગે પૂર્વપક્ષ વિચારણા) તે પ્રમત્તયોગ પ્રમાદોના કારણે પ્રવર્તે છે. પ્રમાદો શાસ્ત્રમાં આ આઠ પ્રકારે કહ્યા છે - અજ્ઞાન, સંશય, વિપર્યય, રાગ, દ્વેષ, મતિભ્રંશ, યોગદુપ્રણિધાન અને ધર્મનો અનાદર. અજ્ઞાન સિવાયના સાત પ્રમાદો તો સમ્યક્ત્વની હાજરીમાં પણ સંભવે છે. માટે એ સાત પ્રમાદો પ્રમત્તસંયતગુણઠાણા સુધીના જીવોમાં સંભવે છે, અપ્રમત્તજીવોમાં નહિ. તે પ્રમાદો અપ્રમત્ત જીવોમાં એટલા માટે સંભવતા નથી કે તેઓમાં તો અપ્રમાદ હોય છે, જ્યારે પ્રમાદ અને અપ્રમાદ સહઅનવસ્થાન (સાથે ન રહેવા રૂપ) ૨. સર્વ: પ્રમત્તયોગ આરમ્ભ કૃતિ । Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૪૯ प्रमादेषु यो रागद्वेषो प्रमादत्वेनोपात्तौ तौ योगानां दुष्प्रणिधानजननद्वाराऽऽरंभिकीक्रियाहेतू ग्राह्यो, तयोश्च तथाभूतयोः फलोपहितयोग्यतया जीवघातं प्रति कारणत्वस्य कादाचित्कत्वेऽपि स्वरूपयोग्यतया तथात्वं सार्वदिकमेव । यद्यपि सामान्यतो रागद्वेषावप्रमत्तसंयतानामपि कदाचित्फलोपहितयोग्यतयापि जीवघातहेतू भवतस्तथापि तेषां तौ न प्रमादौ, यतनाविशिष्टया प्रवृत्त्या सहकृतयोस्तयोरारंभिकीक्रियाया अहेतुत्वात्, तदप्यनाभोगसहकृतयतनाविशिष्टयो रागद्वेषयोर्योगानां दुष्प्रणिधानजनने सामर्थ्याभावात्, सम्यगीर्यया प्रवृत्त्या तयोस्तथाभूतसामर्थ्यस्यापहरणात् । न चैवं प्रमत्तानां संभवति, तेषामयतनया विशिष्टयोस्तयोर्योगानामशुभताजनकत्वेनारम्भिकीक्रियाहेतुत्वाद् । अत एव प्रमत्तानां विनाऽपवादं जीवघातादिकं प्रमादसहकृतानाभोगजन्यम् । तदुक्तं दशवैकालिकवृत्तौ (अ. ४) - 'अयतनया चरन् प्रमादानाभोगाभ्यां प्राणिभूतानि हिनस्तीति ।' ततः संयतानां सर्वेषां द्रव्याश्रव एव भवति । तत्र प्रमत्तसंयतानामपवादपदप्रतिषेवणाऽवस्थायामाभोगेऽपि ज्ञानादिरक्षाऽभिप्रायेण વિરોધવાળા છે. એટલે જ અહીં રાગ-દ્વેષ પણ જે પ્રમાદ તરીકે કહ્યા છે તે સામાન્યથી રાગ - દ્વેષ ન સમજવા, (કારણ કે તે તો અપ્રમત્તમાં પણ હોય છે), પણ યોગનું દુષ્મણિધાન કરવા દ્વારા આરંભિકીક્રિયાના હેતુ બનનાર રાગદ્વેષ જાણવા. આવાં તે બે (રાગ-દ્વેષ) જીવહિંસા પ્રત્યે ફળોપધાયક યોગ્યતાવાળા કારણ તરીકે ક્યારેક જ બનતાં હોવા છતાં સ્વરૂપયોગ્યકારણ રૂપે તો હંમેશા હોય જ છે. જો કે સામાન્યથી તો અપ્રમત્તસંયતના રાગદ્વેષ પણ ક્યારેક જીવઘાતના ફળોપધાયક યોગ્યતાવાળા કારણરૂપ બની જાય છે, છતાં પણ તેઓના ફળોપધાયક બનેલા પણ તે બે પ્રમાદરૂપ બનતા નથી, કેમ કે જયણાયુક્ત પ્રવૃત્તિથી સહકૃત એવા તે બે આરંભિકીક્રિયાના અહેતુ જ રહે છે, અર્થાત્ જયણાયુક્તપ્રવૃત્તિ તે રાગદ્વેષને આરંભિકીક્રિયાના હેતુ બનવામાં પ્રતિબંધક બને છે.) આવું પણ એટલા માટે છે કે અનાભોગ-સહકૃતજયણાયુક્ત રાગદ્વેષમાં યોગોનું દુષ્મણિધાન પેદા કરવાનું સામર્થ્ય હોતું નથી, કારણ કે સમ્યમ્ ઇર્યા (સમિતિ) યુક્ત પ્રવૃત્તિથી તે બેનું તેવું સામર્થ્ય દૂર કરાયેલું હોય છે. પ્રમત્તજીવોના રાગદ્વેષ આ રીતે પ્રમાદરૂપ ન બનવા સંભવતા નથી, કેમ કે તેના અજયણાથી યુક્ત એવા તે બે (રાગદ્વેષ) યોગોમાં અશુભત્વ લાવનાર હોઈ (એટલે કે યોગોનું દુષ્મણિધાન કરનાર હોઈ) આરંભિકી ક્રિયાના હેતુભૂત બને છે. તેથી જ પ્રમત્તજીવોથી અપવાદ સિવાય થયેલા જીવઘાતાદિ પ્રમાદસહકૃતઅનાભોગજન્ય હોય છે. દશવૈકાલિકસૂત્ર (અ. ૪) ની વૃત્તિમાં કહ્યું છે કે “અજયણાથી વિચરતો તે પ્રમાદ અને અનાભોગ (રૂપ કારણો) થી જીવોને હણે છે.” તેથી બધા સંયતોને દ્રવ્યાશ્રવ જ હોય છે એ વાત નક્કી થાય છે. (પ્રમત્ત - અપ્રમત્તની દ્રવ્યાશ્રવપરિણતિના હેતુઓ પૂર્વપક્ષ) તેમાં પ્રમત્ત સંયતોને અપવાદપદે થતી પ્રતિસેવા વખતે આભોગ હોવા છતાં પણ જ્ઞાનાદિની Page #42 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યાપરિગ્રહની પ્રતિબંદી ૨૯ संयमपरिणामानपायाद् द्रव्यत्वम्, अन्यावस्थायां त्वनाभोगाद् । अप्रमत्तसंयतानां त्वपवादानधिकारिणां घात्यजीवविषयकाभोगप्रमादयोरभाव एवेत्यर्थादनाभोगसहकृतमविशेषितं मोहनीयं कर्मव जीवघातादिकारणं संपन्नम्। (इति) तयोरेकतरस्याभावेऽप्यप्रमत्तसंयतानां द्रव्याश्रवो न भवत्येवेति । ततः प्रमत्तान्तानां प्रमादाद् अप्रमत्तानां तु मोहनीयानाभोगाभ्यां द्रव्याश्रवपरिणतिरिति सिद्धं, इति मोहं विना द्रव्याश्रवपरिणतिर्न स्वकारणप्रभवा केवलिनः संभवतीति चेत्? तत्राह इतरथा द्रव्याश्रवपरिणतेर्मोहजन्यत्वनियमे, द्रव्यपरिग्रहेण वस्त्रपात्ररजोहरणादिलक्षणेन युतो जिनो मोहवान् भवेत्, द्रव्यहिंसाया इव द्रव्यपरिग्रहपरिणतेरपि त्वन्मते मोहजन्यत्वाद् । न च धर्मोपकरणस्य द्रव्यपरिग्रहत्वमशास्त्रीयमिति शङ्कनीयम्, ‘दव्वओ णाम एगे परिग्गहे णो भावओ, भावओ રક્ષાના અભિપ્રાયના કારણે સંયમપરિણામ દૂર ન થતો હોવાથી તે પ્રવૃત્તિ માત્ર દ્રવ્યાશ્રવ રૂપ બને છે, અપવાદ સિવાયની અવસ્થામાં અનાભોગના કારણે તે માત્ર દ્રવ્યાશ્રવરૂપ બને છે. જયારે અપ્રમત્તસંયત તો અપવાદના અનધિકારી હોઈ તેઓને ઘાત્યજીવવિષયક આભોગનો અભાવ હોય છે (કારણ કે આભોગપૂર્વકની હિંસા સંયતોને તો માત્ર અપવાદપદે જ હોય છે), અને અપ્રમાદ હોવાથી પ્રમાદનો પણ અભાવ હોય છે. તેથી અર્થપત્તિથી જણાય છે કે અનાભોગસહકૃત એવું અવિશેષિત મોહનીયકર્મ જ જીવઘાતાદિનું કારણ બને છે, તેથી અનાભોગ અને મોહનીયકર્મ એ બેમાંથી એકના પણ અભાવમાં અપ્રમત્તસંયતોને દ્રવ્યાશ્રવ હોતો જ નથી. આમ “પ્રમત્ત સુધીના જીવોને પ્રમાદથી અને અપ્રમત્તજીવોને મોહનીયકર્મ-અનાભોગથી દ્રવ્યાશ્રવપરિણતિ હોય છે એ વાત સિદ્ધ થાય છે. તેથી કેવલીઓને મોહરૂપ કારણ ન હોવાથી દ્રવ્યાશ્રવપરિણતિ સંભવતી નથી. (જો કે કેવલીને અનાભોગ પણ હોતો નથી. તેમ છતાં “અનાભોગ અને મોહરૂપ બંને કારણો ન હોવાથી' એમ ન કહેતાં માત્ર “મોહરૂપ કારણ ન હોવાથી' એવું એટલા માટે કહ્યું છે કે પૂર્વપક્ષીને ક્ષણમોહ જીવની પણ કેવલી તરીકે ગણતરી કરી તેનામાં પણ દ્રવ્યાશ્રવપરિણતિનો અભાવ સિદ્ધ કરવો છે જેમાં અનાભોગ તો હોય છે.) (દ્રવ્યાશ્રવને મોહજન્ય માનવા સામે દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ આવા પૂર્વપક્ષનો જવાબ આપવા ગ્રન્થકાર ઉત્તરાર્ધમાં “રા' ઇત્યાદિ કહે છે - ઇતરથા દ્રવ્યાશ્રવપરિણતિ જો નિયમા મોહજન્ય હોય તો વસ્ત્ર-પાત્ર-રજોહરણાદિરૂપ દ્રવ્યપરિગ્રહયુક્ત જિન પણ મોહવાળા હોવાની આપત્તિ આવશે, કેમ કે દ્રવ્યહિંસાની જેમ દ્રવ્યપરિગ્રહપરિણતિ પણ તમારા અભિપ્રાય પ્રમાણે મોહજન્ય છે. - ધર્મોપકરણને દ્રવ્યપરિગ્રહરૂપે માનવું જ શાસ્ત્રીય નથી, તેથી તેની હાજરીથી કેવલીમાં મોહની હાજરી સિદ્ધ થતી નથી એવી શંકા ન કરવી, કારણ કે દશવૈકાલિકસૂત્ર - - - - - - १. द्रव्यतो नामैकः परिग्रहो न भावतः, भावतो - - - - - - - - - - - - - - - - - - - - - Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા૪૯, ૫૦ मेगे णो दव्वओ, एगे दव्वओ वि भावओ वि, एगे णो दव्वओवि णो भावओवि । तत्य अरत्तदुट्ठस्स धम्मोवगरणं दव्वओ परिग्गहो णो भावओ १ । मुच्छियस्स तदसंपत्तीए भावओ णो दव्वओ २, एवं चेव संपत्तीए दव्वओ वि भावओवि ३ चरिमभंगो पुण सुन्नोत्ति ४ ।।' इति चतुर्भङ्ग्या दशवैकालिकपाक्षिकसूत्रवृत्तिचूादौ सुप्रसिद्धत्वात् । न च द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहवत्त्वमिष्यते, अतो न द्रव्याश्रवपरिणतिर्मोहजन्येति भावः ॥४९॥ अनयैव प्रतिबन्धा केवलिनो द्रव्यहिंसायां सत्यां रौद्रध्यानप्रसङ्गं परापादितं परिहरनाह - एएणं दव्ववहे जिणस्स हिंसाणुबंधसंपत्ती । इय वयणं पक्खित्तं सारक्खणभावसारिच्छा ।।५।। एतेन द्रव्यवधे जिनस्य हिंसानुबंधसंप्राप्तिः । इति वचनं प्रक्षिप्तं संरक्षणभावसादृश्यात् ।।५०।। અને પાકિસૂત્રની વૃત્તિ - ચૂર્ણિમાં જે ચતુર્ભાગી કહેલી છે તેના દ્વારા તેને દ્રવ્યપરિગ્રહરૂપે કહેલ જ છે. તે આ રીતે – “કોઈક પરિગ્રહ દ્રવ્યથી હોય છે ભાવથી નહિ, કોઈક ભાવથી હોય છે દ્રવ્યથી નહિ, કોઈક દ્રવ્યથી અને ભાવથી બંનેથી હોય છે, અને કોઈક દ્રવ્યથી પણ અને ભાવથી પણ પરિગ્રહ હોતો નથી. એમાં અરક્તદ્વિષ્ટ સાધુનું ધમપકરણ દ્રવ્યથી પરિગ્રહ છે. ભાવથી નહિ; મૂછવાળી વ્યક્તિને તે વિષય ન મળે ત્યારે ભાવથી પરિગ્રહ છે દ્રવ્યથી નહિ; તે વિષય મળે ત્યારે દ્રવ્ય-ભાવ બંનેથી પરિગ્રહ છે અને છેલ્લો ભાંગો શૂન્ય છે.” માટે ધમપકરણો દ્રવ્યપરિગ્રહરૂપ છે જ, અને તેથી દ્રવ્યઆશ્રવરૂપ પણ છે જ. વળી કેવળી પાસે પણ રજોહરણાદિ ધમપકરણ હોય તો છે જ. તેમ છતાં તેઓમાં મોહની હાજરી સંમત તો નથી જ. તેથી સિદ્ધ થાય છે કે “દ્રવ્યાશ્રવપરિણતિ મોહજન્ય હોતી નથી.” I૪લા આ દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદીથી જ “કેવલીને જો દ્રવ્યહિંસા હોય તો રૌદ્રધ્યાન પણ માનવાની આપત્તિ આવશે” એવી સામાએ આપેલી આપત્તિનો પરિહાર કરતાં ગ્રન્થકાર કહે છે ગાથાર્થઃ “કેવલીમાં દ્રવ્યહિંસાની હાજરી માનવામાં તો હિંસાનુબંધી રૌદ્રધ્યાન હોવાની આપત્તિ આવશે” એવું પૂર્વપક્ષવચન ઉપર મુજબની દલીલથી નિરસ્ત જાણવું, કારણ કે સંરક્ષણભાવ બંનેમાં તુલ્ય હોય છે. - १. नामैको न द्रव्यतः, एको द्रव्यतोऽपि भावतोऽपि, एको न द्रव्यतोऽपि न भावतोऽपि । तत्राऽरक्तद्विष्टस्य धर्मोपकरणं द्रव्यतः परिग्रहो न भावतः १। मूच्छितस्य तदसंप्राप्तौ भावतो न द्रव्यतः २, एवं चैव सम्प्राप्तौ द्रव्यतोऽपि भावतोऽपि ३, चरमभङ्गः पुनः शून्य ૪ રૂતિ Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ દ્રવ્યાપરિગ્રહની પ્રતિબંદી एएणं ति । एतेन द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहाभावेन, 'द्रव्यवधेऽभ्युपगम्यमाने जिनस्य हिंसानुबन्धसम्प्राप्तिः हिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः, छद्मस्थसंयतानां हि घात्यजीवविषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापारा जीवघातहेतवो भवन्ति, त एव च योगा घात्यजीवविषयकाभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टा जीवरक्षाहेतव इत्यनुभवसिद्धम् । केवलिनस्तु योगाः पराभिप्रायेणानाभोगमोहनीयाद्यभावेन परिशेषात् केवलज्ञानसहकृता एव जीवघातहेतवो भवन्ति, केवलज्ञानेन ‘एतावन्तो जीवा अमुकक्षेत्रादौ ममावश्यं हन्तव्याः इति ज्ञात्वैव केवलिना तद्घातात्, तथा च तस्य जीवरक्षादिकं कदापि न भवेत्, केवलज्ञानसहकृततद्योगानां सदा घातकत्वात्, जीवघातस्येव जीवरक्षाया अप्यवश्यभावित्वेन परिज्ञानादुभयत्र केवलज्ञानस्य सहकारिकारणत्वकल्पने च केवलिनो योगानां जीवघातजीवरक्षाहेतू शुभाशुभत्वे सर्वकालं युगपद्भवतः । एतच्चानुपपत्रं, परस्परं प्रतिबन्धकत्वाद् इति। एकतरस्याभ्युपगमे पराभि (કેવલીમાં દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ “કેવળીને દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાન માનવાની આપત્તિ આવશે. તે આ રીતે - છબસ્થસંયતના કાયાદિવ્યાપારો ઘાત્યજીવવિષયક અનાભોગથી સહકૃત મોહનીય કર્મરૂપ સહકારી કારણવશાત્ જીવઘાતના હેતુઓ બને છે. એ જ કાયાદિ યોગો ઘાયજીવવિષયક આભોગથી સહકૃત મોહનીય કર્મના તથાવિધ ક્ષયોપશમરૂપ સહકારી કારણવિશિષ્ટ થએ છતે જીવરક્ષાના હેતુભૂત બને છે. એટલે કે અનાભોગ અને મોહનીયકર્મ જો સહકારી હોય તો યોગોથી જીવઘાત થાય છે તેમ જ આભોગ અને મોહનીયનો ક્ષયોપશમ જો સહકારી હોય તો યોગોથી જીવરક્ષા થાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. હવે કેવલીના યોગો તમારા અભિપ્રાય મુજબ જો જીવઘાતના હેતુભૂત બનતા હોય તો, તેઓને અનાભોગ અને મોહનીયાદિનો અભાવ હોવાથી પારિશેષ ન્યાય મુજબ એ જ સિદ્ધ થાય કે કેવલજ્ઞાનથી સહકૃત થએ છતે જ તેઓ જીવઘાતના હેતુ બને છે, કેમકે કેવલજ્ઞાનથી “અમુક ક્ષેત્ર વગેરેમાં મારે આટલા જીવો અવશ્ય હણવાના છે એવું જાણવા પૂર્વક જ કેવલીથી તેઓની હિંસા થાય છે. તેથી ફલિત એ થાય કે તેઓની જીવરક્ષાદિ તો ક્યારેય થશે જ નહિ, કારણ કે તેઓમાં કેવલજ્ઞાનસહકૃત એવા યોગો હંમેશાં જીવઘાતક જ બની રહે છે. - કેવલજ્ઞાનથી જીવઘાતની જેમ “અમુક ક્ષેત્રાદિમાં મારે અમુક જીવો અવશ્ય બચાવવાના છે એવું જીવરક્ષાનું પણ અવશ્યભાવી તરીકે જ્ઞાન થતું હોવાથી કેવલજ્ઞાન જીવરક્ષા પ્રત્યે પણ સહકારી કારણ બને છે (અને તેથી કેવલીના યોગોથી જીવરક્ષા પણ સંભવે જ છે.) - ઇત્યાદિ જો કલ્પના કરશો તો આપત્તિ એ આવશે કે કેવલીના યોગો હંમેશા એકી સાથે જીવઘાત અને જીવરક્ષાના હેતુ તરીકે શુભ-અશુભરૂપે પરિણમશે. પણ એ વાત યોગ્ય તો નથી, કેમકે બન્ને એકબીજાના પ્રતિબંધક હોવાથી બેમાંથી એકનો તો અવશ્ય પ્રતિબંધ થઈ જ જશે. તેથી બેમાંથી Page #45 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૦ प्रायेण सर्वकालमशुभत्वमेव सिद्ध्यति, इति हन्तव्यचरमजीवहननं यावद्धिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः' - इत्येतद्वचनं परस्य प्रक्षिप्तं, संरक्षणभावस्य संरक्षणानुबन्धिरौद्रध्यानस्य सादृश्याद् द्रव्यपरिग्रहाभ्युपगमे भगवतस्तुल्ययोगक्षेमत्वात् । शक्यं ह्यत्रापि भवादृशेन वक्तुं छद्मस्थसंयतानां परिग्राह्यवस्तुविषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापाराः परिग्रहग्रहणहेतवः, अत एव च परिग्राह्यवस्तुविषयकाभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टाः परिग्रहत्यागहेतव इत्यनाभोगमोहनीयाभावे केवलियोगानां परिग्रहग्रहणे केवलज्ञानमेव सहकारिकारणमिति यावत्केवलिनो धर्मोपकरणधरणं तावत्संरक्षणानुबन्धिरौद्रध्यानमक्षतमेवेति । द्रव्यपरिग्रहेऽभिलाषमूलसंरक्षणीयत्वज्ञानाभावान रौद्रध्यानमिति यदि विभाव्यते तदा द्रव्यहिंसायामपि स्वयोग એક જ માનવાનું રહે છે. અને તેનાથી જીવઘાત થાય છે એવો તો તમારો અભિપ્રાય છે જ. માટે તેમાં સર્વકાલે અશુભત્વ જ હોવું સિદ્ધ થાય છે. એટલે પોતે હણવા યોગ્ય ચરમ જીવની હત્યા ન થાય ત્યાં સુધી તેના યોગો જીવહિંસા માટે જ વ્યાપૃત રહેતાં હોઈ ત્યાં સુધી હિંસાનુબંધી રૌદ્રધ્યાન હોવાની આપત્તિ આવશે. દ્રવ્યપરિગ્રહના કારણે સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવું પૂર્વપક્ષ વચન દ્રવ્યપરિગ્રહયુક્ત કેવલી ભગવાનને પણ મોહનો અભાવ હોય છે એવું જે પ્રતિપાદન કર્યું તેનાથી નિરાકૃત જાણવું. કારણ કે એ રીતે, કેવલીમાં દ્રવ્યપરિગ્રહ જે માન્યો છે તેના સંબંધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન માનવાની પણ આપત્તિ સમાન જ છે. તે પણ એટલા માટે કે તમારા જેવા તો આને અંગે પણ કહી શકે છે કે “છબી સાધુઓના કાયાદિ વ્યાપારો પરિગ્રાહ્ય વસ્તુ સંબંધી અનાભોગથી સહકૃત મોહનીયરૂપ સહકારી કારણવશાત્ પરિગ્રહ સ્વીકારના હેતુભૂત બને છે, અને તેથી જ પરિગ્રાહ્યવસ્તુવિષયક આભોગથી સહકૃત એવા મોહનીય કર્મના તથાવિધ ક્ષયોપશમાદિરૂપ સહકારી કારણવિશિષ્ટ થયેલા તે યોગો પરિગ્રહત્યાગના હેતુભૂત બને છે. હવે કેવલીમાં તો અનાભોગ અને મોહનીયનો અભાવ જ હોય છે. અને તેમ છતાં તેઓને દ્રવ્યપરિગ્રહનું ગ્રહણ તો હોય જ છે. માટે માનવું પડે કે તે પરિગ્રહના ગ્રહણમાં કેવલજ્ઞાન જ કેવલીના યોગોને સહકારી બને છે. તેથી જેમ દ્રવ્યહિંસા માનવામાં કેવલીના યોગોમાં એક સાથે શુભત્વ-અશુભત્વ હોવાની આપત્તિ, પરસ્પર પ્રતિબધ્યપ્રતિબંધકભાવ ધરાવતાં તે બેમાંથી એકની જ હાજરી માનવામાં અશુભત્વની હાજરીની સિદ્ધિ, વગેરે રૂપ જેવી કલ્પનાઓ કરી હતી તેવી કલ્પના દ્રવ્યપરિગ્રહ અંગે પણ કરવી પડશે. અને તેથી કેવલીઓએ જ્યાં સુધી ધર્મોપકરણ ધારી રાખવાના હોય ત્યાં સુધી સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાનની હાજરી અબાધિત રહેશે. - પરિગ્રહ અંગેનું “આ મારે સંરક્ષણીય છે' એવું જ્ઞાન અભિલાષાપૂર્વક હોય તો જ રૌદ્રધ્યાન પ્રવર્તે છે. કેવલીઓને દ્રવ્યપરિગ્રહ અંગેનું સંરક્ષણયજ્ઞાન અભિલાષપૂર્વક હોતું નથી. માટે એ રૌદ્રધ્યાન Page #46 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી ૩૩ निमित्तकहिंसाप्रतियोगिनि जीवे स्वेष्टहिंसाप्रतियोगित्वरूपघात्यत्वज्ञानाभावादेव न तदिति प्रगुणमेव पन्थानं किमिति न वीक्षसे? ॥५०॥ ___ अथ वस्त्रादिधरणं साधोरुत्सर्गतो नास्त्येव, कारणिकत्वात्, 'तिहिं ठाणेहिं वत्थं धरेज्जा हिरिवत्तियं, परीसहवत्तियं दुगंछावत्तियं' इत्यागमे (स्थानाङ्गे) अभिधानात्, किन्त्वापवादिकम् । तद्धरणकारणं च जिनकल्पायोग्यानां स्थविरकल्पिकानां सार्वदिकमेव, निरतिशयत्वाद्, इति तद्धरणमपि सार्वदिकं प्राप्तम् । तदुक्तं विशेषावश्यके - विहियं सुए च्चिय जओ धरेज्ज तिहि कारणेहिं वत्थं ति । तेणं चिय तदवस्सं णिरतिसएणं धरेयव्वं ।।२६०२ ।। जिणकप्पाजोग्गाणं हीकुच्छपरिसहा जओ वस्सं । ही लज्जत्ति व सो संजमो तयत्थं विसेसेणं ।।२६०३ ।। ति । भगवतश्च यद्यपि वस्त्रादिधरणं हीकुत्सापरिषहप्रत्ययं न संभवति, तस्य तदभावात्, तथापि शीतोष्णादिपरिषहप्रत्ययं तत्, आहारनिमित्तक्षुत्पिपासापरिषहवद्वस्त्रधरणनिमित्तशीतोष्णादिपरिરૂપ હોતું નથી. - એવું જો માનતા હો તો મારે જે હિંસા ઈષ્ટ છે તેનો આ પ્રતિયોગી (વધ્ય) જીવ છે ઇત્યાદિ રૂપે ઈષ્ટ વિષય તરીકે ઘાત્યજીવનું જ્ઞાન હોય તો જ રૌદ્રધ્યાન પ્રવર્તે છે. કેવલીને આવું જ્ઞાન ન હોવાથી જ દ્રવ્યહિંસા હોવા છતાં રૌદ્રધ્યાન હોતું નથી એવું પણ કેમ માનતા નથી? I૫ol દ્રવ્યપરિગ્રહ આપવાદિક હોઈ કેવલીને દોષાભાવ - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : સાધુએ ઉત્સર્ગથી તો વસ્ત્રાદિ રાખવાના હોતા જ નથી, કારણ કે ઠાણાંગમાં “ત્રણ કારણોએ વસ્ત્ર રાખવા - લજ્જા નિમિત્તે, પરિષહ નિમિત્તે અને જુગુપ્સા નિમિત્તે' ઇત્યાદિરૂપે તેને સકારણ જ રાખવાના કહ્યા છે. તેથી વસ્ત્રધારણ આપવાદિક છે. તેને ધારી રાખવાના ઉક્ત કારણોમાંથી એક કે અનેક કારણ જિનકલ્પને અયોગ્ય સ્થવિરકલ્પી સાધુઓમાં હંમેશા હાજર હોય છે, કારણ કે તેઓ તેવા અતિશય વિનાના હોય છે. માટે તેઓએ વસ્ત્રને હંમેશા રાખવા પડે છે. વિશેષાવશ્યકમાં કહ્યું છે કે “ત્રણ કારણોએ વસ્ત્ર રાખવા એવું શ્રુતમાં જ કહ્યું છે. તેથી અતિશયશૂન્ય સાધુએ અવશ્ય વસ્ત્ર રાખવા જોઈએ, કારણ કે જિનકલ્પને અયોગ્ય સાધુઓને હી કુત્સા અને પરિષહો અવશ્ય હંમેશાં હોય છે. તેમાંથી હૃી એટલે લજ્જા... સંયમરૂપ લજ્જા. તેથી તે માટે તો વિશેષ કરીને વસ્ત્ર રાખવા જોઈએ.” જો કે કેવળી ભગવાનને હી-કુત્સાપરિષહ નિમિત્તે વસ્ત્રધારણ સંભવતું નથી, કેમકે તેઓને ડ્રીકુત્સાપરિષહ હોતાં નથી, તો પણ શીત-ઉષ્ણ વગેરે પરિષહ નિમિત્તે વસ્ત્રધારણ તો અબાધિતપણે સંભવે છે, કેમકે આહારક્રિયાના કારણભૂત ક્ષુધા-પિપાસા વગેરે પરિષહોની હાજરીની જેમ વસ્ત્રધારણના - १. त्रिभिः स्थानैः वस्त्र धारयेत् - हीप्रत्ययं, परिषहप्रत्ययं, जुगुप्साप्रत्ययम् ॥ २. विहितं श्रुत एव यतो धारयेत् त्रिभिः कारणैः वस्त्रमिति । तेनैव तदवश्यं निरतिशयेन धारयितव्यम् । जिनकल्पायोग्यानां हीकुत्सापरिषहा यतोऽवश्यम्। ही लज्जेति वा स संयमस्तदर्थ विशेषेण ॥ इति । Page #47 -------------------------------------------------------------------------- ________________ o ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ षहसत्ताया अपि भगवत्यविरोधात्, 'तथाप्रकारेण तथाविधं कर्म क्षपणीयं' इत्यभिप्रायाच्च न रागादिविकल्पः, तथाविधसाध्वाचारस्थितिपरिपालनाऽभिप्रायेणैव वा तद् इति धर्मार्थमत्युपगृहीतत्वाद् द्रव्यपरिग्रहे भगवतो न दोषः । यज्जातीयद्रव्याश्रवे संयतानामनाभोगेनैव प्रवृत्तिस्तज्जातीयद्रव्याश्रवस्यैव मोहजन्यत्वाभ्युपगमादनर्थदण्डभूतद्रव्यहिंसादेरेव तथात्वाद्, धर्मोपकरणरूपे द्रव्याश्रवे तु संयतानां नानाभोगेनैव प्रवृत्तिः, किन्तु धर्मार्थमत्याऽपरिग्रहत्वाभोगेनैव, (? धर्मार्थमत्या परिग्रहत्वाभोगेनैव ) इति स्वकारणलब्धजन्मनस्तस्य भगवत्यविरोधः इत्याशङ्कायामाह अववाओवगमे पुण इत्थं नूणं पइण्णहाणी ते । पावंति असुहजोगा एवं च जिणस्स तुज्झ मए । । ५१ ।। ૩૪ કારણભૂત શીત-ઉષ્ણાદિ પરિષહોની હાજરી પણ તેઓમાં અબાધિતપણે સંભવે જ છે. વસ્ત્રાદિ આવા કારણોએ રાખ્યા હોવા છતાં તેમાં રાગાદિ વિકલ્પ થવાથી એ ભાવપરિગ્રહરૂપ જ બની જશે એવી પણ સંભાવના હોતી નથી, કારણ કે “તે તે વિશેષપ્રકારનું કર્મ આ રીતે જ ખપાવવાનું છે’” એવા અભિપ્રાયથી વસ્ત્રાદિધારણ હોઈ રાગાદિ વિકલ્પ જ સંભવતા નથી. અથવા તો સાધ્વાચારની તેવા પ્રકારની મર્યાદાનું પરિપાલન કરવાના અભિપ્રાયથી જ વસ્ત્રાદિનું ધારણ હોઈ રાગાદિ વિકલ્પ થતા નથી. આમ ‘આ ધર્મ માટે છે' ઇત્યાદિ બુદ્ધિથી ઉપગૃહીત હોવાના કારણે કેવલી ભગવાનને દ્રવ્યપરિગ્રહ હોવામાં કોઈ દોષ રહેતો નથી. (અનાભોગજન્ય દ્રવ્યઆશ્રવ જ મોહજન્ય - પૂર્વપક્ષ) – તેમ છતાં દ્રવ્યાશ્રવ મોહસત્તાજન્ય હોવાથી કેવળીઓમાં મોહસત્તા માનવાનો દોષ તો ઊભો જ રહેશે ને!- એવી શંકા પણ ન કરવી, કારણ કે ૪ પ્રકારના દ્રવ્યાશ્રવમાં સાધુઓની અનાભોગથી જ પ્રવૃત્તિ થતી હોય તે પ્રકારનો દ્રવ્યાશ્રવ જ મોહસત્તાજન્ય મનાયો છે. જેનાથી સંયમ વગેરે રૂપ કોઈ અર્થ (પ્રયોજન) સરતું નથી તેવી અનર્થદંડભૂત હિંસા વગેરે સાધુઓથી અનાભોગથી જ થઈ જતી હોવાથી તે મોહજન્ય છે. પણ ધર્મોપકરણરૂપ દ્રવ્યાશ્રવમાં સાધુઓ અનાભોગથી જ પ્રવર્તે છે એવું નથી, પણ ધર્માર્થબુદ્ધિથી ‘આ (ભાવથી) અપરિગ્રહરૂપ છે' (કે પછી, ‘આ (દ્રવ્યથી) પરિગ્રહરૂપ છે') એવા આભોગપૂર્વક જ પ્રવર્તે છે. માટે એ મોહજન્ય હોતો નથી. તેથી (વસ્ત્રાદિ રાખવાના) ડ્રી વગેરે રૂપ સ્વકારણો ઊભા થયે છતે પ્રવર્તેલો તે દ્રવ્યપરિગ્રહ કેવલી ભગવાનમાં હોય તો એમાં કોઈ વિરોધ નથી. આવા પૂર્વપક્ષને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે - (દ્રવ્યપરિગ્રહને આપવાદિક માનવામાં પૂર્વપક્ષીને પ્રતિજ્ઞાહાનિદોષ) ગાથાર્થ : આ દ્રવ્યપરિગ્રહની બાબતમાં અપવાદ માનવામાં તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી આ રીતે તમારા અભિપ્રાયમાં તો કેવળીઓમાં અશુભયોગો હોવાની પણ આપત્તિ આવશે. Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૫ કેવલીમાં દ્રવ્યહિંસાઃ દ્રવ્યપરિગ્રહની પ્રતિબંદી अपवादोपगमे पुनरित्थं नूनं प्रतिज्ञाहानिस्ते । प्राप्नुवन्ति अशुभयोगा एवं च जिनस्य तव मते ।।५१।। 'अववाओवगमे पुण' त्ति । अत्र भगवतो द्रव्यपरिग्रहे, अपवादोपगमे अपवादाङ्गीकारे पुनस्ते= तव प्रतिज्ञाहानिः। 'अपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति' इति तव प्रतिज्ञेति । च-पुनः, एवं धर्मोपकरणसद्भावेनापवादतो द्रव्याश्रवाभ्युपगमे, तव मते जिनस्याशुभयोगाः प्राप्नुवन्ति । इदं हि तव मतम् योगानामशुभत्वं तावत्र जीवघातहेतुत्वमात्रेण, उपशान्तगुणस्थानं यावदप्रमत्तसंयतानां कदाचित्सद्भूतजीवघातसंभवेन तत्थ णं जे ते अपमत्तसंजया ते णं णो आयारंभा णो परारंभा णो तदुभयारंभा अणारंभा' (भग. श. १ उ. १) इत्यागमप्रतिपादितानारंभकत्वानुपपत्तिप्रसक्तेः अशुभयोगानामारंभकत्वव्यवस्थितेः, किन्तु फलोपहितयोग्यतया घात्यजीवविषयकाभोगपूर्वकजीवघातहेतुत्वेन । अत्र 'फलोपहितयोग्यतया' इति पदं केवलियोगानामशुभत्वनिवारणार्थमेव, तेषां स्वरूपयोग्यतयैव यथोक्त કેવલીભગવાનનો દ્રવ્યપરિગ્રહ તો કારણિક હોઈ અપવાદરૂપ હોય છે” એવું માનવામાં “અપવાદસેવન સંયતોમાં પણ પ્રમત્તને જ હોય છે' એવી તમારી પ્રતિજ્ઞા હણાઈ જશે. વળી આમ ધર્મોપકરણની હાજરી હોવાના કારણે અપવાદથી દ્રવ્યાશ્રવ સ્વીકારવામાં, કેવળીઓમાં અશુભ યોગોની હાજરીની તમારા મત મુજબ આપત્તિ આવશે. કારણ કે તમારો મત આવો છે – (યોગો અશુભ શી રીતે બને? પૂર્વપક્ષવિચારણા) પૂર્વપક્ષઃ યોગો જીવઘાતના ફળોપહિતયોગ્ય હેતુ બનવા માત્રથી અશુભ બની જતાં નથી, કિન્તુ ઘાત્યજીવવિષયક આભોગ પૂર્વક થતાં જીવઘાતના ફળોપધાનયોગ્ય (ફળોત્પત્તિ કરી આપનાર યોગ્યતાવાળા) હેતુ બનવાથી અશુભ બને છે. જો આવું ન માનીએ તો ભગવતીસૂત્રમાં (શ. ૧ ઉ. ૧) જે કહ્યું છે કે જેઓ અપ્રમત્ત હોય છે તેઓ આત્મારંભી હોતા નથી, પરારંભી હોતા નથી, તદુભયારંભી હોતાં નથી, અનારંભી હોય છે. તે અસંગત બનવાની આપત્તિ આવે. તે આ રીતે - ઉપશાન્તમોહ ગુણઠાણા સુધીના અપ્રમત્ત સંયતોના યોગથી પણ ક્યારેક જીવઘાત થઈ જવો સંભવે છે. અર્થાત્ તેના યોગો પણ ફળોપહિતયોગ્ય ક્યારેક બની જાય છે. તેથી એટલા માત્રથી જો એ યોગો અશુભ થઈ જાય તો તો અપ્રમત્ત સાધુઓને આરંભક પણ કહેવા પડે, કેમ કે અશુભયોગો જ જીવને આરંભક બનાવે છે. આના પરથી નક્કી થાય છે કે તાદશ જીવઘાતનો ફળોપહિતયોગ્ય હેતુ બનનાર યોગ જ અશુભ છે. આમાં ફળોપહિતયોગ્ય એવું જે કહ્યું છે તે કેવલીના યોગો અશુભ ન ઠરી જાય એ માટે જ કહ્યું છે. - - .. १. तत्र ये तेऽप्रमत्तसंयतास्ते नो आत्मारम्भा नो परारम्भा नो तदुभयारम्भाः अनारम्भाः।। Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૬ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ जीवघातहेतुत्वाद्, न पुनः फलोपहितयोग्यतयापि, कारणानामभावात् । तथाऽशुभत्वं प्रमत्तयोगानामेव, तदभिव्यञ्जकं तु प्रमत्तयोगानां फलवच्छुभाशुभत्वाभ्यां द्वैविध्याभिधायकमागमवचनमेव । तथा हि 'तत्य णं जे ते पमत्तसंजया ते णं सुहं जोगं पडुच्च णो आयारंभा जाव रंभा । असुहं जोगं पडुच्च आयारंभावि जाव णो अणारंभत्ति' । अत्रापि प्रमत्तसंयतानां सामान्यतः प्रमत्ततासिद्ध्यर्थं तदीययोगानां स्वरूपयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वं वक्तव्यं, कादाचित्काशुभयोगजन्यारम्भकत्वसिद्ध्यर्थं चाभोगोऽपि घात्यजीवविषयत्वेन व्यक्तो वक्तव्यः, तद्वत एव कस्यचित्प्रमत्तस्य सुमङ्गलसाधोरिवापवादावस्थां प्राप्तस्यात्माद्यारम्भकत्वात्, संयतत्वं च तस्य तदानीमपवादपदोपाधिकविरतिपरिणामस्यानपायाद् । न चैवमप्रमत्तसंयतस्य भवति, तस्यापवाद કેવલીના યોગો આભોગપૂર્વક થતાં જીવઘાતના સ્વરૂપયોગ્ય હેતુ જ બની રહે છે ફળોપધાનયોગ્ય નહિ, કેમ કે સહકારી કારણોનું સાન્નિધ્ય ન સાંપડવાથી તેઓ ક્યારેય સદ્ભૂત જીવઘાતરૂપ ફળની ઉત્પત્તિ કરી શકતાં નથી. (પ્રમત્તના યોગો જ અશુભ હોય - પૂર્વપક્ષ) (તથા પૂર્વપક્ષીનો આ પણ એક મત છે કે) પ્રમત્તના યોગો જ અશુભ હોય છે (અર્થાત્ અપ્રમત્તના નહિ) એ વાત પ્રમત્તના યોગોના ‘ફળતઃ શુભ અને અશુભ’ એવા બે પ્રકાર જણાવનાર આગમવચનથી જણાય છે. તે આગમવચનનો ભાવાર્થ – “તેમાં જેઓ પ્રમત્તસંયત હોય છે તેઓ શુભ યોગની અપેક્ષાએ આત્મારંભી વગેરે હોતા નથી, અનારંભી હોય છે અને અશુભયોગની અપેક્ષાએ અશુભયોગમાં હોય ત્યારે આત્મારંભી વગેરે હોય છે અનારંભી હોતા નથી.” આ બાબતમાં પણ ઊંડો વિચાર કરવાથી જણાય છે કે પ્રમત્તસંયતોની બે અવસ્થા હોય છે. અશુભયોગ વખતે આરંભક અવસ્થા અને તે સિવાયના કાળમાં અનારંભક અવસ્થા. આ બંને અવસ્થા વખતે તેઓમાં સામાન્યતઃ પ્રમત્તતા તો હોય જ છે. તેથી તે પ્રમત્તતા તેઓમાં બાધિત ન થઈ જાય એ માટે તેઓના યોગોને આભોગપૂર્વક થતાં જીવઘાતના સ્વરૂપયોગ્ય હેતુ માનવા પડે છે તેમજ ક્યારેક અશુભયોગ વખતે તેઓમાં આવતા આરંભકત્વની સિદ્ધિ માટે તેઓમાં ઘાત્યજીવવિષયક વ્યક્ત આભોગ પણ માનવો જ પડે છે, કારણ કે આભોગપૂર્વક થતાં જીવઘાતનું ફળોપધાયક કારણ બનનાર યોગો જ અશુભ હોઈ આરંભકત્વ લાવી શકે છે. તેથી આભોગવાળા જ કોઈક સુમંગલસાધુની જેમ અપવાદ અવસ્થાને પામેલા પ્રમત્તસાધુ આત્મારંભક વગેરે બને છે. વળી આભોગપૂર્વક પણ જીવઘાત હોવા છતાં જ્ઞાનાદિની વૃદ્ધિ કે રક્ષા માટે અપવાદપદે એ પ્રવૃત્તિ હોઈ વિરતિપરિણામ ખંડિત થતો નથી અને તેથી સંયતપણું પણ જળવાઈ રહે છે. (તાત્પર્ય એ १. तत्र ये ते प्रमत्तसंयतास्ते शुभं योगं प्रतीत्य नो आत्मारम्भा यावदनारम्भाः । अशुभं योगं प्रतीत्यात्मारम्भा अपि यावन्नो अनारम्भा કૃતિ । Page #50 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણા पदाधिकारित्वाभावेनाभोगपूर्वकजीवघातहेतूनां योगानामभावात् । यस्त्वपवादप्रतिषेवणाराहित्यावस्थायामप्यप्रमत्तानामिव सद्भूतजीवघातः स चानाभोगजन्य एव, तदानीमनाभोगस्यापि तस्य विद्यमानत्वाद्, अत एवाप्रमत्तानामिव योगानां शुभत्वेन नात्माद्यारम्भकत्वमिति । फलोपहितयोग्यतास्वरूपयोग्यतयोश्चायं भेदः 'यस्य यदन्तर्गतत्वेन विवक्षितकार्य प्रति कारणता तस्य तदन्तर्गतत्वेनैव फलवत्तया फलोपहितयोग्यता, अन्यथा तु स्वरूपयोग्यता, सत्यपि तस्य कारणत्वे तदि છે કે આભોગપૂર્વકની તાદેશપ્રવૃત્તિ વિરતિપરિણામની પ્રતિબંધક છે અને જ્ઞાનાદિની વૃદ્ધિ રક્ષાનો પરિણામ એ વિરતિપરિણામનો ઉત્તેજક છે. આમ સંયતપણું જળવાઈ રહેવા છતાં પ્રમત્તના યોગો અશુભ શી રીતે બને છે એ દેખાડ્યું.) આ રીતે અપ્રમત્તસંયતના યોગો અશુભ હોવા સંભવતા નથી, કારણ કે અપવાદપદનો અધિકાર ન હોવાથી, આભોગપૂર્વક થતી જીવહિંસાના હેતુભૂત યોગો જ હોતા નથી. (જીવનો આભોગ=ખ્યાલ હોવા છતાં સંયતોની જે હિંસાજનકપ્રવૃત્તિ થાય છે તે અપવાદપદે જ થાય છે. અને તે પ્રવૃત્તિરૂપ યોગો આભોગપૂર્વકની હિંસાના હેતુભૂત કહેવાય છે. અપ્રમત્તને અપવાદપદ ન હોઈ તેવી પ્રવૃત્તિ હોતી નથી. માટે તેના યોગો તેવી હિંસાના હેતુ બનતા નથી.) માટે નક્કી થાય છે કે પ્રમત્તના જ યોગો અશુભ હોય છે. (પ્રમત્તનો અપવાદભિન્ન જીવઘાત અનાભોગજન્ય જ હોય - પૂર્વપક્ષ) વળી અપવાદસેવન વગરની અવસ્થામાં અપ્રમત્તની જેમ પ્રમત્તથી જે જીવઘાત થઈ જાય છે તે તો અનાભોગજન્ય જ હોય છે. (અહીં “જકાર યોગાદિનો વ્યવચ્છેદ કરવા નથી કિન્તુ આભોગનો વ્યવ ચ્છેદ કરવા છે. અર્થાત્ આભોગજન્ય હોતો નથી.) કારણકે ત્યારે જીવવિષયક અનાભોગ પણ હાજર હોય જ છે. નહીંતર તો એનું સંમતપણું જ ઘવાઈ જાય, કારણ કે અપવાદનો અવસર ન હોય (અને તેથી જ્ઞાનાદિવૃદ્ધિનો આશય ન હોય) અને તેમ છતાં આભોગપૂર્વક જીવહિંસા થાય તો તો તે જીવ અંગેની વિરતિનો પરિણામ ન ટકવાથી સર્વવિરતિ પણ ટકતી નથી.) તેથી તે વખતના યોગો તો આભોગપૂર્વકના જીવઘાતનું ફળોપધાયક કારણ ન બનતાં હોઈ શુભ જ રહે છે. માટે અપ્રમત્તની જેમ પ્રમત્ત પણ એ વખતે આત્મારંભક વગેરે બનતો નથી. (ફળોપહિત-સ્વરૂપયોગ્ય યોગોનો ભેદ - પૂર્વવિચારણા) યોગોના ફળોપહિતયોગ્ય અને સ્વરૂપયોગ્ય એવા જે બે પ્રકાર છે તેનો ભેદ આવો જાણવો. જે કારણ, જે કારણસામગ્રીમાં અંતર્ગત રહીને (એક ઘટક બનીને) વિવક્ષિતકાર્ય પ્રત્યે કારણ હોય છે, તે કારણસામગ્રીમાં અંતર્ગત રહીને જ ફળવાનું બને (ફળોત્પત્તિ કરી આપે) તો ફળોપહિતયોગ્ય કારણ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ तरसकलकारणराहित्येन विवक्षितकार्याऽजनकत्वात्' । परं स्वरूपयोग्यता एकस्मिन्नपि कारणे सजातीयविजातीयानेकशुभाशुभकार्याणां नानाप्रकारा आधाराधेयभावसम्बन्धेन सह जाताः कारणसमानकालीनाः, फलोपहितयोग्यतास्तु स्वरूपयोग्यताजनिता अपि कादाचित्का एव, तदितरसकलकारणसाहित्यस्य कादाचित्कत्वात्। यच्च कादाचित्कं तत्केषाञ्चित्कारणानां कदाचिदपि न भवन्त्येव, तेन फलोपहितयोग्यताः केषाञ्चित्कारणानां संभवन्त्योऽपि कादाचित्क्य एव मन्तव्याः। अत एव केवलिनां योगा अशुभकार्यमानं प्रति सर्वकालं स्वरूपयोग्यताभाज एव भवन्ति, न पुनः कदाचिदपि फलोपहितयोग्यताभाजोऽपि, अशुभकार्यमात्रस्य कारणानां ज्ञानावरणोदयादिघातिकर्मणामभावेन तदितरसकलकारणसाहित्याभावात् । शुभकार्याणां तु यथासंभवं कदाचित्फलो કહેવાય છે. અને સામગ્રીની વિકલતાને લીધે ફળવાનું ન બને તો સ્વરૂપયોગ્ય કારણ કહેવાય છે, કારણ કે તે સ્વયં કારણરૂપ હોવા છતાં ઇતર સકલ કારણોનું સાંનિધ્ય પ્રાપ્ત થયું ન હોવાથી કાર્યનું અજનક જ રહે છે. વળી એમાં એ પણ વિશેષતા હોય છે કે “એક જ કારણમાં પણ, સજાતીય-વિજાતીય અનેક શુભ – અશુભ કાર્યોની અનેક પ્રકારની સ્વરૂપયોગ્યતાઓ તે કારણની પોતાની ઉત્પત્તિ થઈ હોય ત્યારે સાથે જ આધાર-આધેયભાવ સંબંધથી તેમાં ઉત્પન્ન થઈ ગયેલી હોય છે અને તેથી સ્વરૂપયોગ્યતાઓ કારણને સમાનકાલીન હોય છે. (કારણ ટકે ત્યાં સુધી ટકનાર હોય છે, જ્યારે ફળોપહિતયોગ્યતાઓ સ્વરૂપયોગ્યતાજનિત હોવા છતાં સ્વરૂપયોગ્યતાને સમકાનકાલીન હોતી નથી (અને તેથી કારણને સમાનકાલીન હોતી નથી) કિન્તુ ક્યારેક જ ઉત્પન્ન થાય છે, કારણ કે બીજા સઘળાં કારણોના સાન્નિધ્યની પણ તેને અપેક્ષા હોય છે, જે સાંનિધ્ય ક્યારેક જ પ્રાપ્ત થાય છે. વળી જે (ફળોપહિતયોગ્યતા) કાદાચિત્ક હોય તે તો કોઈક કોઈક (સ્વરૂપયોગ્ય) કારણમાં (કે જેને ઇતર સકલ કારણસામગ્રીનું સાંનિધ્ય જ ક્યારેય સાંપડવાનું નથી તેમાં) ક્યારેય ઉત્પન્ન જ ન થાય એવું પણ બને છે. તેથી “ફળોપહિતયોગ્યતા સામાન્યથી દરેક સ્વરૂપયોગ્ય કારણોમાં નહિ પણ કોઈ કોઈ સ્વરૂપયોગ્ય કારણમાં સંભવે છે અને તેમાં પણ તે કાદાચિત્ય જ હોય છે એ જાણવું. (કેવળીના યોગો જીવઘાતાદિ અશુભના ફળોપધાયક ક્યારેય ન બને - પૂર્વપક્ષ) તેથી જ કેવલીઓના યોગો કોઈપણ અશુભ કાર્ય પ્રત્યે હંમેશા સ્વરૂપયોગ્ય જ રહે, અને ક્યારેય પણ ફળોપહિતયોગ્ય ન બને એ વાત અસંભવિત રહેતી નથી. અને તેથી વાસ્તવિકતા તેવી જ બને છે, (એટલે કે કેવળીના યોગો ક્યારેય જીવઘાતાદિરૂપ અશુભના ફળો પધાયકકારણ બનતા નથી, એટલે કે કેવળીના યોગોથી ક્યારે જીવઘાતાદિ થતા નથી, કારણ કે અશુભકાર્યમાત્રની સામગ્રીમાં જ્ઞાનાવરણીય આદિ ઘાતકર્મનો ઉદય સામેલ હોય છે, જેનો કેવળીઓમાં અભાવ હોઈ (તે અશુભકાર્યના ઘાતકર્મના ઉદયાદિરૂપ તે) ઇતર સકલ કારણોના સાંનિધ્યનો પણ યોગોમાં હંમેશા અભાવ જ રહે છે. જ્યારે Page #52 -------------------------------------------------------------------------- ________________ ૩૯ કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણા पहितयोग्यतापि स्यात्, तथैव तदितरसकलकारणसाहित्यस्य सम्भवादिति न कश्चिद्विरोधः । ___ इत्थं चापवाददशायां प्रमत्तसंयतानां योगानां फलोपहितयोग्यतयाऽऽभोगपूर्वकजीवघातहेतुत्वेन यथाऽशुभत्वं तथा केवलिन आपवादिकस्य धर्मार्थमत्या धर्मोपकरणस्य धरणेऽपि त्वन्मतनीत्याऽऽभोगपूर्वकपरिग्रहग्रहणस्य फलोपहितयोग्यतया हेतूनां योगानामशुभत्वापत्तिः स्फुटैवेति । ___ अथ यद्यपवादेन धर्मोपकरणग्रहणं भगवतोऽभ्युपगम्यते तदा स्यादयं दोषः, अपवादं च केवलिनः कदापि नाभ्युपगच्छामः, तस्य प्रतिषिद्धप्रतिषेवणात्मकत्वेन स्वरूपतः सावद्यत्वात्, निरवद्यत्वं चास्य पुष्टालम्बनप्रतिषेवितस्य रोगविशेषविनाशकस्य परिकर्मितवत्सनागस्येव प्रायश्चित्तप्रतिपत्त्यादिना सोपाधिकमेव । याऽपि 'गंगाए णाविओ णंदो' इत्यादिव्यतिकरोपलक्षितस्य धर्मरुचेरन શુભકાર્ય પ્રત્યે તેના યોગો યથાસંભવ ક્યારેક ફળોપહિતયોગ્ય પણ બને છે, કેમ કે તે કાર્યની ઇતરસામગ્રીનું (જેમાં જ્ઞાનાવરણાદિના ઉદયાદિનો સમાવેશ નથી તેનું) સાંનિધ્ય સંભવિત છે. આમ કેવળીના યોગો ફળોપહિતયોગ્યતાનો અભાવ હોઈ જીવઘાતાત્મક દ્રવ્યહિંસા રૂપ ફળ ક્યારેય ઉત્પન્ન કરતાં નથી એમ માનવામાં કોઈ વિરોધ નથી. (ગ્રન્થકારે દેખાડેલો પૂર્વપક્ષનો મત પૂરો થયો.) ઉત્તરપક્ષઃ અપવાદ અવસ્થાને પામેલા પ્રમત્તસંયતના યોગો આભોગપૂર્વક થતા જીવઘાતના ફળોપહિતયોગ્ય હેતુ બનતા હોઈ તમારા આવા મત પ્રમાણે જેમ અશુભ છે તેમ ધર્મના પ્રયોજનની બુદ્ધિથી આપવાદિક ધમપકરણ રાખવામાં કેવલીના યોગો પણ પરિગ્રહના આભોગપૂર્વક થતા ગ્રહણના ફળોપહિતયોગ્ય હેતુ બનતા હોઈ, તમારા અભિપ્રાય મુજબ સ્પષ્ટપણે અશુભ સિદ્ધ થાય છે. (કેવલીનું ધર્મોપકરણધારણ આપવાદિક હોતું નથી. - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ કેવલી ભગવંતો ધમપકરણનું જે ગ્રહણ કરે છે તે અપવાદપદે કરે છે એવું માનીએ તો તેઓના યોગો અશુભ હોવાની આ રીતે આપત્તિ આવે, પણ તેવું અમે માનતા જ નથી, કારણ કે કેવલીઓને ક્યારેય પણ અપવાદ હોવો જ અમે સ્વીકારતા નથી. તે આ રીતે - ઉત્સર્ગપદે જેનો નિષેધ હોય તેનું વિશેષ કારણોની હાજરીમાં પ્રતિસેવન કરવું એ અપવાદ કહેવાય છે. આનો ઉત્સર્ગથી જે નિષેધ કર્યો હોય છે તે જણાવે છે કે એ સ્વરૂપે સાવદ્ય હોય છે. તેમ છતાં જેમ સ્વરૂપે મારક એવું પણ વત્સનાગ (ઝેર) પરિકર્મિત કર્યા પછી, વિશેષ પ્રકારના રોગવાળી અવસ્થામાં તે રોગને નાબૂદ કરીને જીવાડનાર બને છે. તેમ જ્ઞાનાદિની હાનિનો પ્રસંગ ઊભો થએ છતે તેની રક્ષા-વૃદ્ધિ વગેરે રૂપ પુષ્ટ આલંબનને પામીને પ્રાયશ્ચિત્ત સ્વીકાર વગેરે રૂપ પરિકર્મ સહિત તેનું ઉત્સર્ગપદે નિષિદ્ધનું) સેવન કરવાથી એ નિરવદ્ય બની જાય છે. આમ અપવાદના વિષયભૂત તે પુષ્ટઆલંબન - પ્રાયશ્ચિત્તસ્વીકાર વગેરે ઉપાધિના કારણે જ નિરવદ્ય બને છે. ધર્મરુચિ અણગારના કથાનકમાં “Iણ વિશો તો ૨. ગાયાં નાવિશે ના Page #53 -------------------------------------------------------------------------- ________________ ४० ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ गारस्य नाविकादिव्यापादनप्रवृत्तिः, साऽपि परमार्थपर्यालोचनायां पुष्टालम्बनैव, तत्कृतोपसर्गस्य ज्ञानादिहानिहेतुत्वाद्, ज्ञानादिहानिजन्यपरलोकानाराधनाभयेन प्रतिषिद्धप्रवृत्तेः पुष्टालम्बनमूलत्वात्, केवलं शक्त्यभावभावाभ्यां पुष्टालम्बनतदितरापवादयोः प्रशस्ताप्रशस्तसंज्वलनकषायोदयकृतो विशेषो द्रष्टव्यः । ज्ञानादिहानिभयं च केवलिनो न भवति, इति तस्य नापवादवार्ताऽपि । यच्च धर्मोपकरणधरणं तद्व्यवहारनयप्रामाण्यार्थ, व्यवहारनयस्यापि भगवतः प्रमाणीकर्तव्यत्वात् । ઇત્યાદિ પ્રસંગમાં ધર્મરુચિ અણગારની નાવિક વગેરેને મારી નાખવાની જે પ્રવૃત્તિની વાત છે તે પણ પરમાર્થથી વિચારીએ તો પુષ્ટઆલંબનથી થયેલી હોવી જ જણાય છે, કારણ કે તે નાવિકાદિએ કરેલ ઉપસર્ગ જ્ઞાનાદિની હાનિ કરનાર હતો. “અહીં જ્ઞાનાદિની હાનિ થશે તો પરલોકમાં આરાધના નહિ મળે' ઇત્યાદિ ભયના કારણે કરાતી પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ પુણલંબન મૂલક હોય છે. એમાં પણ તે હાનિને, અપવાદનું સેવન કર્યા વિના અટકાવવાનું જો સામર્થ્ય ન હોય તો એ હાનિ પુષ્ટ આલંબનરૂપ બને છે, અન્યથા નહિ. પુષ્ટ આલંબનને પામીને થયેલું અપવાદસેવન પ્રશસ્ત બને છે, અપુષ્ટ આલંબનને પામીને થયેલું અપવાદસેવન અપ્રશસ્ત બને છે. આવી વિશેષતા સંજવલન કષાયના વિચિત્ર ઉદયના કારણે આવે છે એ જાણવું. (અપવાદસેવન વિના પણ જ્ઞાનાદિની હાનિને અટકાવવાનું સામર્થ્ય હોવા છતાં થતું અપવાદનસેવન સંજવલન કષાયની અપેક્ષાએ કંઈક તીવ્ર રસના ઉદયથી થાય છે અને તેથી એ અપવાદસેવન અપ્રશસ્ત બને છે.) (પણ વ્યવહારને પ્રમાણ ઠેરવવા હોય છેપૂર્વપક્ષ) કેવલીઓને તો જ્ઞાનાદિની હાનિ થવાનો પ્રશ્ન જ હોતો નથી, તેથી પુષ્ટ આલંબન હાજર ન હોઈ અપવાદસેવનનું નામમાત્ર પણ હોતું નથી. (પુષ્ટ આલંબન વગેરે જ, સ્વરૂપે સાવદ્ય એવા પણ અપવાદ વિષયને નિરવદ્ય બનાવે છે. માટે પુષ્ટ આલંબનની ગેરહાજરીમાં તો એ સાવદ્ય જ રહેવાથી સાવઘપ્રવૃત્તિની આપત્તિ આવે.) માટે જ કેવળીઓ ધમપકરણને પણ જે રાખે છે તે પણ અપવાદ તરીકે નહિ, કિન્તુ “વ્યવહારનય પણ પ્રમાણ(સંમત) છે” એવું વ્યવસ્થાપિત કરવા રાખે છે, કારણ કે ભગવાને વ્યવહારનયને પણ પ્રમાણ કરવાનો હોય છે. શંકા: ઠાણાંગમાં કેવલીનું સ્વરૂપ વર્ણવતાં એમ કહ્યું છે કે “કેવલી ભગવંતો, તેઓએ “આ સાવદ્ય છે એવી જેના માટે પ્રરૂપણા કરી હોય તેનું સેવન કરતા નથી.” તેથી, કેવલી ભગવાન્ વ્યવહારને પ્રમાણ ઠેરવવા માટે ધમપકરણ રાખે છે એવું માનીએ તો પણ તેઓનું આ સ્વરૂપ હણાઈ જવાની આપત્તિ તો આવશે જ, કારણ કે કેવલીએ નવ પ્રકારના પરિગ્રહને જે સાવદ્ય તરીકે પ્રરૂપ્યો છે તેમાં આની પણ સાવદ્ય તરીકેની પ્રરૂપણા થઈ જ ગયેલી છે. (કેવલીને અનેષણીયગ્રહણ પણ આપવાદિક નથી: પૂર્વપક્ષ) સમાધાનઃ (પૂર્વપક્ષ ચાલુ) આવી આપત્તિ આવતી નથી, કારણ કે તેમણે રાખેલા ધર્મોપકરણ Page #54 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આપવાદિકપ્રવૃત્તિની વિચારણા ૪૧ - इत्थं च श्रुतोदितरूपेण धर्मोपकरणधरणे न केवलिलक्षणहानि, 'इदं सावद्यं' इति प्रज्ञाप्य તવપ્રતિષેવળાવું, અત વ (પુષ્પમાતા) - 'ववहारो वि ह बलवं जं वंदइ केवली वि छउमत्थं । आहाकम्मं भुंजइ सुअववहारं पमाणंतो ।।२२९।।' हु तद्वृत्तिः - 'न केवलं निश्चयोऽपि तु स्वविषये व्यवहारोऽपि बलवान् । यद्यस्मात्कारणात्समुत्पन्नकेवलज्ञानोऽपि शिष्यो यद्यपि निश्चयतो विनयसाध्यस्य कार्यस्य सिद्धत्वात्केवली न कस्यचिद्वन्दनादिविनयं करोति, तथापि व्यवहारनयमनुवर्त्तमानः पूर्वविहितविनयो गुरुं वन्दते - आसनदानादिकं च विनयं तस्य तथैव करोति यावदद्यापि न ज्ञायते, ज्ञाते पुनर्गुरुरपि निवारयत्येवेति भावः । अपरं च अतीवगूढाचारेण केनचिद् गृहिणा विहितमाधाकर्म तच्च श्रुतोक्तपरीक्षया परीक्षमाणेनाप्यशठेन छद्मस्थसाधुनाऽविज्ञातं गृहीत्वा केवलिनिमित्तमानीतं यथाव શ્રુતવ્યવહારરૂપ હોઈ સાવદ્ય જ હોતા નથી અને તેથી તેનું ‘આ સાવદ્ય છે' એવું કેવલીએ પ્રરૂપણ જ કર્યું હોતું નથી. તેથી જ પુષ્પમાલા (૨૨૯) અને તેની વૃત્તિના નીચે મુજબના વચનથી ‘કેવલી અનેષણીય આહારનું ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરે છે’ એ વાત સિદ્ધ થવા છતાં તે પ્રવૃત્તિથી તેઓમાં અપવાદની હાજરીની સિદ્ધિ થતી નથી, કારણ કે જ્ઞાનાદિની હાનિના ભયથી એ પ્રવૃત્તિ હોતી નથી કિન્તુ વ્યવહારશુદ્ધિ માટે જ હોય છે. અને તેથી જ એ પણ ધર્મોપકરણધારણની જેમ સાવદ્ય ન હોઈ ‘આ સાવદ્ય છે’ ઇત્યાદિ પ્રરૂપણાનો વિષય બનતી ન હોવાના કારણે ઠાણાંગના કેવળીનું સ્વરૂપ જણાવનાર ઉક્ત વચનનો વિરોધ થતો નથી. પુષ્પમાલા (૨૨૯) અને તેની વૃત્તિનો ભાવાર્થ - (‘વ્યવહાર પણ બળવાન્'ની કેવલીકૃત સ્થાપના) માત્ર નિશ્ચય જ નહિ, પણ વ્યવહાર પણ પોતાના વિષયમાં બળવાન છે એ વાત નીચેની વાત પરથી જણાય છે. કેવલજ્ઞાન પામી ગયેલ પણ શિષ્ય, જ્યાં સુધી ગુરુ વગેરેને કેવલજ્ઞાનપ્રાપ્તિની ખબર પડી ન હોય ત્યાં સુધી, કેવલજ્ઞાન પૂર્વે જેવા વંદન-આસનદાનાદિરૂપ વિનય વગેરે કરતો હતો તેવા છદ્મસ્થ ગુરુના વંદન-વિનયાદિ પણ વ્યવહારનયને અનુસરીને કરે જ. નિશ્ચયથી તેણે કોઈનો વિનય વગેરે ક૨વાના હોતા નથી, કારણ કે તે વિનયથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા રૂપ જે કાર્ય સાધવાનું હતું તે તો હવે સધાઈ જ ગયું છે. ગુરુ વગેરેને ખબર પડી ગયા પછી તો ગુરુ જ તેને વિનયાદિ કરતા અટકાવે. એમ અત્યંત ગૂઢ આચારવાળા કોઈ ગૃહસ્થે કોઈક આધાકર્મી ચીજ બનાવી. શ્રુતમાં કહેલી પરીક્ષા મુજબ પરીક્ષા કરવા છતાં તે ગૃહસ્થની ચાલાકીના કારણે છદ્મસ્થ સાધુને એની ખબર પડી નહિ. તેથી સ૨ળ ભાવે તેનું ગ્રહણ કરીને કેવલજ્ઞાની માટે લાવેલ તે વસ્તુ કેવલીને આપી. કેવલી તો પોતાના १. व्यवहारोऽपि खलु बलवान् यद्वन्दते केवल्यपि छद्मस्थम् । आधाकर्म भुङ्क्ते श्रुतव्यवहारं प्रमाणयन् ॥ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ स्थितं च केवलिनस्तज्जानतो निश्चयनयमतेनाभोक्तव्यमपि श्रुतरूपं व्यवहारनयं प्रमाणीकुर्वनसौ भुङ्क्त एव, अन्यथा श्रुतमप्रमाणं कृतं स्यात्, एतच्च किल न कर्त्तव्यं, व्यवहारस्य सर्वस्य प्रायः श्रुतेनैव प्रवर्त्तमानत्वात्। तस्माद् व्यवहारनयोऽपि बलवानेव, केवलिना समर्थितत्वाद् ।' इति पुष्पमालासूत्रवृत्त्यादिवचनात् केवलिनोऽनेषणीयाहारस्य प्रवृत्तिसिद्धावपि नापवादसिद्धिः, ज्ञानादिहानिभयेन तत्राऽप्रवृत्तेः, श्रुतव्यवहारशुद्ध्यर्थमेव तत्र प्रवृत्तेः, तत्र 'इदं सावा' इति भणितेरभावान्न वचनविरोधः । यदि च तदनेषणीयं कथञ्चित्कदाचिदपि केवलिना भुक्तमिति छद्मस्थज्ञानगोचरीभवेत् तर्हि केवली न भुङ्क्त एव, केवल्यपेक्षया श्रुतव्यवहारशुद्धरेवाभावाद्, ‘अशुद्धमिति ज्ञात्वाऽपि केवलिना भुक्तं' इति छद्मस्थेन ज्ञातत्वात् । अत एव रक्तातिसारोपशमनार्थं रेवतीकृतकूष्माण्डपाको भगवता श्रीमहावीरेण प्रतिषिद्धः, कदाचित्साधुना श्रुतव्यवहारशुद्ध्याऽऽनीतोऽपि रेवती तु जानात्येव यद् ‘भगवता જ્ઞાનથી તેને આધાકર્મ જાણે છે અને તેથી તેમને માટે તો એ નિશ્ચયથી અભોક્તવ્ય છે. તેમ છતાં ધૃતરૂપ વ્યવહારનયને પ્રમાણ કરતાં તેઓ તેવી ચીજનો પણ આહાર કરે જ. કારણ કે નહીંતર તો શ્રુત અપ્રમાણ જ ઠરી જાય. તે આ રીતે - કેવલી આવી ચીજને દોષિત કહીને ન ખાય તો લાવનારને વિચાર આવે કે શ્રુતમાં કહેલ ચોકસાઈપૂર્વક જે નિર્દોષ લાગતું હતું તે પણ જો વાસ્તવમાં દોષિત સંભવી શકે છે તો શ્રત પર વિશ્વાસ રાખવાથી સર્યું. શ્રત આ રીતે અપ્રમાણ ઠરી જાય એવું કેવલીએ પણ કરવાનું હોતું નથી કારણ કે પ્રાયઃ વ્યવહાર બધો શ્રુતથી જ ચાલે છે. આમ કેવલી પણ વ્યવહારનું સમર્થન કરતાં હોવાથી વ્યવહાર પણ બળવાન છે જ.” - (કેવલીની પ્રવૃત્તિથી શ્રુતવ્યવહારની શુદ્ધિ શી રીતે?: પૂર્વપક્ષ) વળી તેમ છતાં, “તે અષણીય ચીજ કેવલીએ ખાધી એવી ગમે તે રીતે ગમે ત્યારે પણ છદ્મસ્થને ખબર પડવાની હોય તો કેવલી એને ખાય જ નહિ, કારણ કે કેવલીની અપેક્ષાએ ત્યારે શ્રત વ્યવહારની શુદ્ધિ જ રહેતી નથી તે પણ એટલા માટે કે “આ અશુદ્ધ છે એવું જાણવા છતાં કેવળીએ ખાધું' ઈત્યાદિરૂપે છમસ્થ જાણેલું હોય છે. તાત્પર્ય, શ્રતોક્ત વિધિ પ્રમાણે ચોકસાઈ કરીને ભિક્ષા લાવનાર સાધુને, કેવલી તે ભિક્ષા આરોગે એના પરથી ભિક્ષા નિર્દોષ હોવાનો નિશ્ચય થાય છે અને તેથી “શ્રતમાં કહ્યા પ્રમાણે વર્તીશ તો દોષથી બચીશ' એવો વિશ્વાસ દઢ થાય છે. પણ જ્યારે દોષિત જાણવા છતાં કેવલીએ વાપર્યું એવું કોઈપણ રીતે તેને ખબર પડી જાય છે ત્યારે ઉક્ત વિશ્વાસ પુષ્ટ તો થતો નથી, પણ ઉપરથી, શ્રુત-શાસ્ત્રો પરના વિશ્વાસના કારણે “અશુદ્ધ ભિક્ષા ન ખવાય' એવો જે વિશ્વાસ ઊભો થયો હોય છે તે ડગી જવાનો સંભવ ઊભો થવાથી શ્રુત પરનો વિશ્વાસ પણ ડગી જવાનો સંભવ ઊભો થાય છે. તેથી શ્રુતવ્યવહાર શુદ્ધિનો અભાવ રહે છે. માટે કેવલી તેને આરોગતા નથી. તેથી જ તેજોલેશ્યાના કારણે થયેલો લોહીના ઝાડાનો વ્યાધિ શમાવવા માટે રેવતીએ કરેલ કૂષ્માણ્ડપાક (કોળાપાક)નો ભગવાન Page #56 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આપવાદિકપ્રવૃત્તિની વિચારણા ૪૩ श्रीमहावीरेण ज्ञात्वैव भुक्तं' इति छद्मस्थज्ञानगोचरत्वेन श्रुतव्यवहारभङ्ग एवेति । एतेन 'केवलिनोऽभिप्रायाभावाज्जीवघातादौ सत्यपि न दोषः' इति पराशङ्कापि परास्ता, रेवतीकृतकूष्माण्डपाकपरित्यागानुपपत्तिप्रसक्तेः । किञ्च स्वतन्त्रक्रियावतो ज्ञानपूर्वकप्रवृत्तावभिप्रायाभावं वक्तुं कः समर्थः? न च श्रुतव्यवहारशुद्धमनेषणीयं भुञ्जानः केवली सावधप्रतिषेविता भविष्यति इति शङ्कनीयं, सर्वेषामपि व्यवहाराणां जिनाज्ञारूपत्वेन श्रुतव्यवहारस्य सावद्यत्वाभावात् तच्छुद्ध्याऽऽनीतस्य निरवद्यत्वाद् । अयं भावः-यथाऽप्रमत्तसंयतो जीववधेऽप्यवधकः, 'अवहगो सो उ' त्ति ओघनियुक्ति(७५०) वचनात्, अनाभोगे सत्यप्यप्रमत्ततायास्तथामाहात्म्यात्, यथा चोपशान्तमोहवीतरागो मोहसत्तामात्रहेतुके सत्यपि जीवघाते केवलिवद्वीतरागो नोत्सूत्रचारी च, मोहनीयानुશ્રી મહાવીર પ્રભુએ નિષેધ કર્યો હતો, કેમ કે કદાચ છબસ્થ સાધુ શ્રુતવ્યવહારની શુદ્ધિ પૂર્વક તે લાવે તો પણ રેવતી તો જાણવાની જ હતી કે શ્રી મહાવીર પ્રભુએ જાણવા છતાં અશુદ્ધ પિંડનો ઉપયોગ કર્યો. અને તેથી છબસ્થના જ્ઞાનનો વિષય બનવાથી શ્રુતવ્યવહારનો ભંગ જ ત્યાં સંભવિત હતો, શુદ્ધિ નહિ. કેવલીને હિંસા વગેરેનો અભિપ્રાય ન હોવાથી જીવઘાત વગેરે થવા છતાં કોઈ દોષ લાગતો નથી' એવી શંકાનું પણ આનાથી નિરાકરણ થઈ ગયેલું જાણવું, કારણ કે તો તો પછી રેવતીએ કરેલ કૂષ્માણ્ડપાકનો ભગવાને કરેલ પરિત્યાગ અસંગત બની જાય. તે પણ એટલા માટે કે એ ખાવામાં પણ ભગવાનને અનેષણીય ચીજ ભોગવવાનો અભિપ્રાય ન હોવાથી કોઈ દોષ તો સંભવિત રહેતો જ નહોતો. વળી, તે તે પ્રવૃત્તિ તે તે વ્યક્તિએ સ્વઅભિપ્રાય વિના કરી છે એવું ત્યારે જ કહી શકાય છે કે જો (૧) પોતાનો અભિપ્રાય ન હોવા છતાં અન્યના કહેવાથી એ પ્રવૃત્તિ કરવામાં આવી હોય, અથવા (૨) પોતાના ખ્યાલ બહાર અનાભોગથી જ એ પ્રવૃત્તિ થઈ ગઈ હોય. કેવલી તો કોઈના કહેવા મુજબ નહિ, પણ સ્વતંત્ર પ્રવૃત્તિ કરતાં હોય છે, તેમ જ તેઓને અનાભોગ ન હોવાથી આભોગપૂર્વક જ કરતાં હોય છે. માટે તે તે પ્રવૃત્તિમાં તેઓનો અભિપ્રાય હોતો નથી.” એવું તો કહી જ શી રીતે શકાય? (શ્રુતવ્યવહાર શુદ્ધિના પ્રભાવે અનેષણીય પણ એષણીય-પૂર્વપક્ષ) “શ્રુતવ્યવહારથી શુદ્ધ એવું પણ અનેષણીય ખાનાર કેવલી અનેષણીયપિંડ ખાવારૂપ સાવદ્યને આચરનારા બની જવાની આપત્તિ આવશે” એવી શંકા ન કરવી, કારણ કે તે આહાર નિરવદ્ય જ હોય છે. તે આ રીતે – આગમવ્યવહાર-ઋતવ્યવહાર વગેરે રૂપ બધા વ્યવહારો જિનાજ્ઞારૂપ હોઈ નિરવદ્ય જ છે. માટે શ્રુતવ્યવહાર પણ સાવદ્ય નથી, (કારણ કે નહીંતર જિનાજ્ઞા સાવદ્ય હોવાની આપત્તિ આવે). માટે તેની શુદ્ધિપૂર્વક લાવેલ આહાર નિરવદ્ય જ હોય છે. તાત્પર્ય એ છે કે ‘વો સો ૩ ઇત્યાદિ ઓઘનિર્યુક્તિ (૭૫૦) ના વચનથી, જીવવધ થવા છતાં અપ્રમત્તને જેમ અવધક તરીકે, અનાભોગ હોવા છતાં અપ્રમત્તતાના માહાભ્યના કારણે કહ્યો છે, તેમજ ઉપશાન્તમોહવીતરાગને જેમ મોહની Page #57 -------------------------------------------------------------------------- ________________ ४४ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ दयस्य तथामाहात्म्यात्, तथा श्रुतव्यवहारशुद्धेर्माहात्म्यादनेषणीयमपीतरेषणीयवदेषणीयमेव, इति कुतः सावधप्रतिषेवित्वगन्धोऽपीति चेत् ? तदिदमखिलं गूढशब्दमात्रेणैव मुग्धप्रतारणम् । यतो यदि भगवत्स्वीकृतद्रव्यपरिग्रहानेषणीयाहारयोः स्वरूपतः सावद्यत्वेऽपि श्रुतव्यवहारशुद्धस्योपादेयत्वधिया दोषानावहत्वं तदाऽपवादस्थानीयत्वमेव तयोः प्राप्तं, औपाधिकशुद्धताशालित्वात् । न चापवादः स्थविरकल्पनियत इति कल्पातीतस्य भगवतस्तदभावः, एवं सत्युत्सर्गस्याप्यभावापत्तेः, तस्यापि जिनकल्पस्थविरकल्पनियतत्वाद् । यदि चोत्सर्गविशेष एव कल्पनियत इति तत्सामान्यस्य भगवति नासम्भवस्तदाऽपवादविशेषस्यैव तथात्वे तत्सामान्यस्यापि भगवत्यनपायत्वमेव । युक्तं चैतत्, तीर्थकृतोऽप्यतिशयाधुपजीवनरूपस्वजीतकल्पादन्यत्र साधुसामान्यधर्मताप्रतिपादनात् । સત્તા માત્ર હેતુક જીવઘાત હોવા છતાં કેવલીની જેમ મોહનીયના અનુદયના માહાભ્યના કારણે વીતરાગ અને ઉત્સુત્ર ન આચરનારા કહ્યા છે તેમ વ્યવહારશુદ્ધિના માહાત્મના કારણે અનેષણીય પણ પિંડ બીજા એષણીયપિંડની જેમ એષણીય જ બની રહે છે. તેથી શ્રુતવ્યવહાર શુદ્ધિ માટે અનેષણીય પણ આરોગનાર કેવલીમાં સાવદ્ય પ્રતિસેવનાની તો ગંધ પણ ક્યાંથી હોય? એમ વ્યવહારશુદ્ધિ માટે થયેલું ધમપકરણ ધારણ પણ વ્યવહારશુદ્ધિના પ્રભાવે નિરવદ્ય જ હોઈ “સાવદ્યાપ્રતિષવિત્વ' વગેરે રૂપ તેઓનું સ્વરૂપ શી રીતે હણાય? (ઔપાધિકશુદ્ધતાશાલી ચીજ આપવાદિક જ કહેવાય - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ આ બધી માત્ર ગૂઢ શબ્દોથી મુગ્ધજીવોને ઠગવાની જ વાતો છે. કારણ કે કેવલી ભગવાને સ્વીકારેલ દ્રવ્યપરિગ્રહ અને અષણીય આહાર જો સ્વપરૂત સાવદ્ય હોવા છતાં “શ્રુતવ્યવહારથી શુદ્ધ આહારાદિ ઉપાદેય હોય છે' એવી બુદ્ધિથી ગૃહીત થતા હોવાથી દોષકારક બનતા ન હોય તો તે બને આપવાદિક જ સિદ્ધ થઈ જાય છે, કારણ કે તાદશબુદ્ધિ રૂપ ઉપાધિના કારણે જ શુદ્ધિ ધરાવે છે, સ્વરૂપતઃ નહિ. - અપવાદ તો સ્થવિરકલ્પીઓમાં જ નિયત હોય છે. તેથી કલ્પાતીત એવા ભગવાનને તેનો અભાવ હોય છે – એવી શંકા ન કરવી, કારણ કે તે રીતે તો કેવલીભગવાનને ઉત્સર્ગનો પણ અભાવ હોવાની આપત્તિ આવશે. કેમ કે ઉત્સર્ગ પણ જિનકલ્પી કે સ્થવિરકલ્પીઓમાં જ નિયત હોય છે. “અમુક ચોક્કસ ઉત્સર્ગો જ કલ્પમાં નિયત હોય છે, બધા ઉત્સર્ગો નહિ, તેથી ભગવાનમાં શેષ સામાન્ય ઉત્સર્ગો કંઈ અસંભવિત બનતા નથી.” એવી શંકા ન કરવી, કારણ કે એ રીતે તો એવું પણ કહી જ શકાય છે કે “અમુક ચોક્કસ અપવાદો જ સ્થવિરકલ્પનિયત છે. શેષ સામાન્ય અપવાદો નહિ. તેથી કેવલીભગવાનમાં શેષ સામાન્ય અપવાદો હોવા નિરાબાધ જ છે.” વળી આ વાત યુક્ત પણ છે જ. કારણ કે અતિશયાદિને ભોગવવા રૂપ સ્વજીતકલ્પ સિવાય શેષ બાબતોમાં તો તીર્થંકર ભગવાનોએ Page #58 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આપવાદિકપ્રવૃત્તિની વિચારણા < तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योः ( उ० १) - 'अत्र परः प्राह-यदि यद्यत्प्राचीनगुरुभिराचीर्णं तत्तत्पाश्चात्यैरप्याचरितव्यं तर्हि तीर्थंकरैः प्राकारत्रयच्छत्रत्रयादिका प्राभृतिका तेषामेवार्थाय सुरैर्विरचिता यथा समुपजीविता तथा वयमप्यस्मन्निमित्तकृतं किं नोपजीवामः ? सूरिराह कामं खलु अणुगुरुणो धम्मा तह वि हु ण सव्व साहम्मा । गुरुणो जं तु अइसए पाहुडिआई समुवजीवे ।।९९६।। काममनुमतं खल्वस्माकं यदनुगुरवो धर्मास्तथापि न सर्वसाधर्म्याच्चिन्त्यते किन्तु देशसाधर्म्यादेव । तथाहिगुरवस्तीर्थंकराः, यत्तु = यत्पुनः, अतिशयान् प्राभृतिकादीन्, प्राभृतिका = सुरेन्द्रादिकृता समवसरणरचना, तदादीन्, आदिशब्दादवस्थितनखरोमाधोमुखकण्टकादिसुरकृतातिशयपरिग्रहः, समुपजीवन्ति स तीर्थकृज्जीतकल्प इति कृत्वा, न तत्रानुधर्मता चिन्तनीया, यत्र पुनस्तीर्थकृतामितरेषां च साधूनां सामान्यधर्मत्वं तत्रैवानुधर्मता चिन्त्यते । सा चेयमाचीर्णेति दर्श्यते - संगडद्दहसमभोमे अवि अ विसेसेण विरहिअतरागं । तहवि खलु अणाइन्नं एसणुधम्मो पवयणस्स ।। ९९७ ।। ૪૫ પણ સામાન્ય સાધુના ધર્મોનું પાલન કરવાનું હોય છે એવું પ્રતિપાદન શાસ્ત્રોમાં કર્યું જ છે. અર્થાત્ શ્રી જિનેશ્વર ભગવંતો-કેવલીઓ કલ્પાતીત હોવા માત્રથી કલ્પમાં પણ આચરાતા ઉત્સર્ગ-અપવાદોથી ૫૨ જ હોય છે એવું ફલિત થતું નથી. બૃહત્કલ્પભાષ્ય (ઉદ્દેશ-૧) અને તેની વૃત્તિમાં કહ્યું છે કે અહીં કોઈ શંકા કરે છે કે – પૂર્વ પૂર્વના ગુરુઓએ જે આચર્યું હોય તે પરંપરામાં પછી આવેલા શિષ્યોએ જો આચરવાનું હોય તો, શ્રી તીર્થંકર ભગવંતોએ તેઓ માટે જ દેવોએ બનાવેલ સમવસરણ-ત્રણ છત્ર વગેરે ઋદ્ધિઓને જેમ ભોગવી તેમ આપણે પણ આપણા માટે બનાવેલ ભિક્ષા વગેરે શા માટે ન ભોગવવી ? અહીં આચાર્ય (ભાષ્યકાર) આવી શંકાનો જવાબ આપે છે કે (શ્લો. ૯૯૬) (ધર્મ ગુરુને અનુસરનારો કઈ રીતે ?) ધર્મો ગુરુને અનુસરનારા હોય છે. એ વાત અમને સંમત છે છતાં એ વાત સર્વસાધર્મ્સથી હોતી નથી. કિન્તુ દેશસાધર્મથી જ હોય છે. અર્થાત્ તેઓનું બધું આચરણ શિષ્યો માટે ધર્મરૂપ બનતું નથી કિન્તુ અમુક આચરણ જ. તે આ રીતે-તીર્થંકર પરમાત્મા રૂપ ગુરુઓ સુરેન્દ્રાદિએ કરેલ સમવસરણ રચના રૂપ પ્રાકૃતિકા વગેરેને (‘વગેરે’ શબ્દથી નખ-રોમ અવસ્થિત રહેવા - કાંટા ઊંધા થઈ જવા વગેરે રૂપ દેવકૃત અતિશયોનો પણ સમાવેશ જાણવો.) જે ભોગવે છે તેને ‘આ તીર્થંકર પ્રભુનો જીતકલ્પ છે’ એમ વિચારી તેમાં અનુધર્મતા ન વિચારવી. અર્થાત્ તે આચરણ પણ શિષ્ય પરંપરામાં ધર્મ રૂપે ઉતરે છે એવું ન માનવું. પણ જે બાબતોમાં શ્રી તીર્થંકર ભગવાન અને અન્ય સાધુઓનો સમાન ધર્મ (આચરણ) હોય તેમાં જ અનુધર્મતા વિચા૨વી. તે આચરાયેલી અનુધર્મતા દેખાડીએ છીએ- (૯૯૭) જ્યારે શ્રી १. कामं खलु अनुगुरवो धर्मास्तथाऽपि खलु न सर्वसाधर्म्यात् । गुरवो यत्तु अतिशयान् प्राभृतिकादीन् समुपजीवन्ति ॥ ૨. ગટથમૌમેપિત્ત વિશેષે વિરત્રિતતાં । તથાપિ વત્વનાનીનમનધર્મ: પ્રવર્ત્તનસ્ય || Page #59 -------------------------------------------------------------------------- ________________ ४६ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ यदा भगवान् श्रीमन्महावीरस्वामी राजगृहनगरादुदायननरेन्द्रप्रव्राजनाथ सिन्धुसौवीरदेशावतंसं वीतभयं नगरं प्रस्थितस्तदा किलापान्तराले बहवः साधवः क्षुधा-स्तृषार्दिताः संज्ञाबाधिताश्च बभूवुः । यत्र च भगवानावासितस्तत्र तिलभृतानि शकटानि पानीयपूर्णश्च हृदः समभौमं च गर्ताबिलादिवर्जितं स्थण्डिलमभवद्, अपि च विशेषेण तत्तिलोदकस्थण्डिलजातं विरहिततरमतिशयेनागन्तुकैस्तदुत्यैश्च जीवैर्वर्जितमित्यर्थः । तथाऽपि खलु भगवताऽनाचीर्णं नानुज्ञातम्, एषोऽनुधर्मः प्रवचनस्य सर्वैरपि प्रवचनमध्यमध्यासीनैरशस्त्रोपहतपरिहारलक्षण एव धर्मोऽनुगन्तव्य इति भावः । अथैतदेव विवृणोति वुक्कंतजोणिथंडिलअतसा दिन्ना ठिई अवि छुहाइ । तहवि ण गेण्हेसुं जिणो मा हु पसंगो असत्थहए ।।९९८ ।। यत्र भगवानावासितस्तत्र बहूनि तिलशकटान्यावासितान्यासन् । तेषु च तिला व्युत्क्रान्तयोनिका अशस्त्रोपहता अप्यायुःक्षयेणाचित्तीभूताः । ते च यद्यस्थण्डिले स्थिता भवेयुस्ततो न कल्पेरन्, इत्यत आह स्थण्डिले स्थिताः, एवंविधा अपि त्रसैः संसक्ता भविष्यन्ति, अत आह अत्रसाः तदुद्भवागन्तुकत्रसविरहिताः, तिलशकटस्वामिभिर्गृहस्थैश्च दत्ताः, एतेनादत्तादानदोषोऽपि तेषु नास्तीत्युक्तं भवति। अपि च ते साधवः, क्षुधा पीडिता आयुषः મહાવીર ભગવાન રાજગૃહ નગરથી ઉદાયન રાજાની દીક્ષા માટે સિમ્પસૌવીર દેશના મુકુટ સમાન વિતભય નગર તરફ જઈ રહ્યા હતા ત્યારે વચમાં એકવાર ઘણા સાધુઓ ભૂખ્યા તરસ્યા થયા હતા તેમજ વડીનીતિની શંકાવાળા થયા હતા. વળી ભગવાને જ્યાં મુકામ કર્યો હતો ત્યાં તલથી ભરેલા ગાડા, પાણીથી ભરેલું સરોવર તેમજ ખાડા-બિલ વગેરેથી રહિત સમતલ અંડિલ (જંતુરહિત ભૂમિ) હતા. વળી આ ત્રણે ય આગન્તુક (=અન્યત્રથી આવેલ) કે તદુર્થી (=ત્યાં જ ઉત્પન્ન થયેલ) જીવ જંતુઓથી અત્યંત વર્જિત હતા. તેમ છતાં ભગવાને એ બધાનો ઉપયોગ કરવાની અનુજ્ઞા ન આપી. આ પ્રવચનનો અનુધર્મ છે. અર્થાત્ જૈનપ્રવચનમાં રહેલ દરેક સાધુએ જે ભોજનાદિ (સ્વકાય કે પરકાય) શસ્ત્રથી હણાયેલ ન હોય (પછી ભલેને તે બધા જીવશૂન્ય હોય) તેનો પરિહાર કરવા રૂપ ધર્મ પાળવો. આનું જ વિવરણ કરતા ભાષ્યકાર આગળ (૯૯૮) કહે છે કે – ભગવાન જ્યાં રહ્યા હતા ત્યાં તલ ભરેલા ઘણાં ગાડાં હતાં. (બીજી બધી રીતે તે કલ્પે તેવા હતા એવું દેખાડવા કહે છે કે, તે તલ શસ્ત્રથી ઉપહત ન હોવા છતાં તલના જીવોનું આયુષ્ય પુરું થઈ ગયું હોવાથી અચિત્ત હતા. તેમજ જંતુ વગેરે રહિત અંડિલ પર રહેલા હતા (તેથી, અચંડિલ પર રહ્યા હોય તો અચિત્ત હોવા છતાં અકથ્ય બની જાય એવો પ્રશ્ન નહોતો). (આવા પણ જો ત્રસજીવોથી સસંક્ત હોય તો અકથ્ય બની જાય. તેથી એ રીતે પણ અકથ્ય નહોતા એવું દેખાડવા કહે છે કે, અત્રસાદુથ કે આગન્તુક ત્રસજીવોથી શૂન્ય હતા. (વળી એનો ઉપયોગ કરવામાં અદત્તાદાનનો દોષ લાગવાનો પણ સંભવ નહોતો એવું દેખાડવા કહે છે) તલના ગાડાના માલિકોએ તેમજ ગૃહસ્થોએ તે વાપરવાની રજા પણ આપી હતી. વળી સાથેના સાધુઓ ભૂખ १. व्युत्क्रान्तयोनिस्थण्डिलात्रसाः दत्ताः स्थितिरपि क्षुधादि । तथाऽपि नाग्रहीत् जिनो मा भूत् प्रसङ्गोऽशस्त्रहते ॥ - - - - - - - - - - - - - - Page #60 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણા स्थितिक्षयमकार्षुः, तथाऽपि श्रीजिनो वर्द्धमानस्वामी नाऽग्रहीत्, मा भूदशस्त्रहते प्रसङ्गः, 'तीर्थङ्करेणापि गृहीतं' इति मदीयमालम्बनं कृत्वा मत्सन्तानवर्तिनः शिष्या अशस्त्रोपहतं मा ग्राहिषुरिति भावः । 'व्यवहारनयबलीयस्त्वख्यापनाय भगवता न गृहीता' इति हृदयम् । युक्तियुक्तं चैतत्प्रमाणस्थपुरुषाणाम् । यत उक्तं - 'प्रमाणानि प्रमाणस्थै रक्षणीयानि यत्नतः । विषीदन्ति प्रमाणानि प्रमाणस्थैर्विसंस्थुलैः ।।' इत्यादि ।। अत्र हि स्वजीतकल्पातिरिक्तस्थले तीर्थकृतः साधुसमानधर्मता प्रोक्ता, सा चाशस्त्रोपहतसचित्तवस्तुनोऽग्रहणेनोपपादिता, तच्चातिप्रसङ्गनिराकरणाभिप्रायेण, स च श्रुताप्रामाण्यबुद्ध्यैव स्यात्, न तु 'भगवता प्रतिषेवितं' इति छद्मस्थबुद्धिमात्रेण, छद्मस्थैरुत्सर्गतः प्रतिषिद्धत्वेन ज्ञायमानाया अपि भगवतो પિડિત થઈને કાળ પસાર કરી રહ્યા હતા; (અથવા સાથેના સાધુઓએ ભૂખની અસહ્ય પીડાથી આયુનો સ્થિતિક્ષય કર્યો એટલે કે મૃત્યુ પામ્યા;) છતાં પણ શ્રી વર્ધમાનસ્વામીએ, “તીર્થકરે પણ ગ્રહણ કર્યું હતું એવું મારું આલંબન લઈને મારી પરંપરામાં થનારા શિષ્યો શસ્ત્રથી ઉપહત ન થયેલ પિંડનું ગ્રહણ કરી લે એવો પ્રસંગ-અનવસ્થા ઊભા ન થાય એવા અભિપ્રાયથી તે તલ વગેરેનું ગ્રહણ કર્યું ન હતું. તાત્પર્ય, આ સચિત્ત છે કે અચિત્ત એનો વ્યવહાર શસ્ત્રથી હણાયેલ છે કે નહિ તેના પરથી થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં તે તલ વગેરે નિશ્ચયથી અચિત્ત હોવા છતાં વ્યવહારથી અચિત્ત નહોતા. તેથી વ્યવહારનય વધુ બળવાન છે એવું જણાવવા ભગવાને તેનું ગ્રહણ કર્યું નહિ. પ્રમાણભૂત પુરુષો માટે આવું આચરણ યુક્તિયુક્ત પણ છે જ. અર્થાત્ જેઓનું આચરણ પ્રમાણ તરીકે ગણાતું હોય (આમણે આમ કર્યું હતું માટે આપણે પણ કરો આવી ગણતરીમાં લેવાતું હોય) તેઓએ આ રીતે વ્યવહારને મુખ્ય કરવો એ યોગ્ય પણ છે જ... કારણ કે કહ્યું છે કે “પ્રમાણભૂત પુરુષોએ પ્રમાણોનું (પોતાની પરંપરામાં આવેલા શિષ્યાદિ જેના પરથી નિર્દોષ-દોષિતનો નિશ્ચય કરી શકે તેવા વ્યવહારોનું) પ્રયત્ન પૂર્વક પાલન કરવું જોઈએ. કારણ કે પ્રમાણભૂત પુરુષો તે બાબતમાં શિથિલતા દાખવે તો તે પ્રમાણો સીદાય છે. (તાદશ નિશ્ચય કરાવવાનું સામર્થ્ય જાળવી શકતા નથી.) (અતિપ્રસંગ છદ્મસ્થની જાણકારી માત્રથી ન થાય) અહીં બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં સ્વજીતકલ્પથી ભિન્ન બાબતોમાં તીર્થકર પ્રભુનો સાધુને સમાનધર્મ હોવો કહ્યો છે અને તેની, શસ્ત્રથી ઉપહત ન થયેલી એવી (વ્યવહારથી) સચિત્ત વસ્તુનું અગ્રહણ દેખાડીને સંગતિ કરી છે. વળી એ અગ્રહણ પણ ભગવાને અતિપ્રસંગનું (ભવિષ્યમાં સાધુઓ અશસ્ત્રો પહતનું-નિશ્ચયથી પણ સચિત્તે એવી વસ્તુનું ગ્રહણ કરી લે તેવા અતિપ્રસંગનું) વારણ કરવાના અભિપ્રાયથી કર્યું હતું. વળી એ પણ જણાય છે કે, શ્રુતમાં તો શસ્ત્રથી ઉપહત થયેલ પૃથ્યાદિને છોડીને શેષ પૃથ્યાદિને સચિત્ત અને અગ્રાહ્ય કહ્યા છે, જ્યારે આ તો અચિત્ત હતા. (તેથી તો ભગવાને ગ્રહણ કર્યા.) માટે “શ્રુત અપ્રમાણ છે એવી બુદ્ધિ થવા દ્વારા જ તે અતિપ્રસંગ સંભવે છે, “ભગવાને પણ આવું Page #61 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ निशाहिण्डनभेषजग्रहणादिप्रवृत्तेः श्रवणाद् । 'अपवादतोऽप्रतिषिद्धत्वज्ञानात् तद्दर्शने न छद्मस्थानामतिप्रसङ्गः ' इत्युक्तौ च सिद्धाऽनायासेनैव भगवतोऽपवादप्रवृत्तिः । तस्मादुन्नतनिम्नदृष्टान्तप्रदर्शितपरस्परप्रतियोगिकप्रकर्षापकर्षशालिगुणोपहितक्रियारूपोत्सर्गापवादाभावेऽपि साधुसमानधर्मतावचनाद् भगवति सूत्रोदितक्रियाविशेषरूपयोस्तयोर्यथोचिततया संभवोऽविरुद्ध इति युक्तं पश्यामः, तथा च धर्मोपकरणानेषणीयादिविषयप्रवृत्तेर्भगवतः स्वरूपत आपवादिकत्वेन तव मते आभोगेन प्रतिषिद्धविषयप्रवृत्त्युपधानस्य योगाशुभतानियामकत्वात् तया भगवद्योगानामशुभत्वापत्तिर्वज्रलेपायिતૈવ । यदि च-'यत्तु श्रुतव्यवहारशुद्धस्याप्यनेषणीयत्वेनाभिधानं तत् श्रुतव्यवस्थामधिकृत्यैवावसातव्यं यथा 'अयं ૪૮ - આચરણ કર્યું હતું.’ એવી છદ્મસ્થની જાણકારી માત્રથી નહિ, કારણ કે ઉત્સર્ગથી પ્રતિષેધ કરાએલી ચીજ તરીકે છદ્મસ્થને જેની ખબર છે તે રાત્રિવિહાર-ઔષધગ્રહણ વગેરે પ્રવૃત્તિ ભગવાને પણ કરી હતી એવું સાંભળવા મળે જ છે. (એટલે કે છદ્મસ્થોને પણ એ ખબર જ છે) છતાં એટલા માત્રથી કંઈ સાધુઓ નિષ્કારણ રાત્રિવિહારાદિરૂપ અતિપ્રસંગ કરતા નથી. “રાત્રિવિહાર વગેરે અપવાદપદે નિષિદ્ધ નથી’ એવી જાણકારી હોવાના કારણે ભગવાનની તેવી પ્રવૃત્તિ જાણવા છતાં છદ્મસ્થ શિષ્યો તેવો અતિપ્રસંગ કરતા નથી. (એટલે કે છદ્મસ્થ શિષ્યો આવો વિચાર કરે છે કે “એવું પુષ્ટ કારણ ઉપસ્થિત થયું હોય તો રાત્રિવિહારાદિ કરી શકાય, પણ તે સિવાય નહિ.” તેથી તેઓ તેવા કારણ સિવાય આવી પ્રવૃત્તિ કરતા નથી. અને તેવા કારણે જે આવી પ્રવૃત્તિ કરે છે તે તો અતિપ્રસંગરૂપ છે જ નહિ. આ કારણે, જાણકારી હોવા છતાં આવા સ્થળે અતિપ્રસંગ થતો નથી.) આવું જો કહેશો તો તો ભગવાનમાં પણ આપવાદિક પ્રવૃત્તિ હોય છે. એ કોઈપણ જાતની તકલીફ વગર સિદ્ધ થઈ જશે. તેથી, ઉન્નતનિમ્ન દૃષ્ટાન્તથી જે ઉત્સર્ગ-અપવાદ દેખાડ્યા છે તેનો કેવળીમાં અભાવ હોવા છતાં ‘સાધુ સમાન ધર્મ ભગવાનમાં હોય છે’ એવું જે જણાવ્યું છે તેના પરથી લાગે છે કે સૂત્રમાં કહેલ વિશેષ ક્રિયા રૂપ ઉત્સર્ગ-અપવાદનો ભગવાનમાં યથાયોગ્ય રીતે સંભવ હોવો અવિરુદ્ધ છે. માટે ભગવાનની ધર્મોપકરણ-અનેષણીયપિંડાદિ વિષયક પ્રવૃત્તિ સ્વરૂપતઃ આપવાદિક જ હતી. એટલે જ, પ્રતિષિદ્ધવિષયકપ્રવૃત્તિનો આભોગયુક્ત વ્યાપાર યોગને અશુભ કરે છે એવા તમારા મત મુજબ તે પ્રવૃત્તિથી ભગવાનના યોગ અશુભ બનવાની આપત્તિ વજ્રલેપ જેવી જોરદાર ઊભી જ રહે છે. (કેવલીગૃહીત અનેષણીય પૂર્વાવસ્થાની અપેક્ષાએ જ અનેષણીય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : કેવલી જે શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીયનું પણ ગ્રહણ કરે છે તે વાસ્તવમાં અનેષણીય ૧. જેમ ઉન્નતભૂમિ(ઊંચીભૂમિ) નિમ્નભૂમિ (નીચિભૂમિ)ની અપેક્ષાએ ઉન્નત છે, અને નિમ્નભૂમિ ઉન્નતભૂમિની અપેક્ષાએ નિમ્ન છે. એટલે કે ઉન્નત-નિમ્ન પરસ્પર સાપેક્ષ છે. એ રીતે પરસ્પર સાપેક્ષ હોય એવા ઉત્સર્ગ-અપવાદ તે ઉન્નતનિમ્ન દૃષ્ટાન્ત પ્રદર્શિત ઉત્સર્ગ-અપવાદ કહેવાય છે. Page #62 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : યોગ અંગે વિચારણા < साधुरुदयनो राजा' इत्यत्र राजत्वमगृहीतश्रामण्यावस्थामपेक्ष्यैवेति स्ववचनाश्रयणाद्, भगवत्स्वीकृतानां श्रुतव्यवहारसि (? शुद्धानां प्रतिषिद्धत्वाभिमतविषयप्रवृत्तीनां वस्तुतो न प्रतिषिद्धविषयत्वं न वा ताभिः 'इदं सावद्यं' इति प्रज्ञाप्य प्रतिषेवित्वं, 'इदं' इत्यनेन प्रत्यक्षव्यक्तिग्रहणात्, तस्याश्चानवद्यत्वाद्' इति विभाव्यते तदा ‘अनेषणीयं न ग्राह्यं' इत्यादिप्रतिषेधवाक्ये श्रुतव्यवहारशुद्धानेषणीयातिरिक्तानेषणीयादेर्निषेध्यत्वं वक्तव्यं, तथा चापवादिकमन्यदपि कृत्यं श्रुतव्यवहारसिद्धमित्यप्रतिषिद्धमेव, इत्याभोगेन प्रतिषिद्धविषयप्रवृत्तिः साधूनां क्वापि न स्याद् इति त्वदपेक्षया यतीनामशुभयोगत्वमुच्छि ૪૯ હોતું નથી, પણ એષણીય જ હોય છે એવું આગળ કહી ગયા. (તેથી તેનું ગ્રહણ કરવાની પ્રવૃત્તિ અપવાદરૂપે સિદ્ધ થતી નથી.) તેમ છતાં તેનો જે અનેષણીય તરીકે ઉલ્લેખ થાય છે તે તો શ્રુતની તેવી વ્યવસ્થાના કારણે જ જાણવો. તાત્પર્ય, એ ગ્રહણ શ્રુતવ્યવહારશુદ્ધિ કરાવવા દ્વારા અનેષણીય પિંડને પણ એષણીય બનાવે છે. એટલે કે જ્યાં સુધી એ શુદ્ધિ થઈ ન હોય, અશુદ્ધિની અવસ્થા હોય ત્યાં સુધી જ એ અનેષણીય રહે છે. તેથી જેમ સાધુપણું લેવા પૂર્વેની અવસ્થાની અપેક્ષાએ, ‘આ સાધુ ઉદાયન રાજા છે’ ઇત્યાદિ વ્યપદેશમાં રાજાપણાંનો ઉલ્લેખ થાય છે તેમ તે એષણીયનો પણ તે શ્રુતવ્યવહારશુદ્ધિ પૂર્વેની અવસ્થાને અપેક્ષીને ‘અનેષણીય’ તરીકે ઉલ્લેખ થાય છે. (પૂર્વપક્ષી પોતાના આવા વચનને આશ્રીને વળી આવું કહે કે) તેથી સામાન્યતઃ પ્રતિષિદ્ધ તરીકે અભિમત જે શ્રુતવ્યવહારસિદ્ધ પ્રવૃત્તિનો ભગવાને સ્વીકાર કર્યો હોય તે બધી પૂર્વની અવસ્થાને આશ્રીને જ પ્રતિષિદ્ધ જાણવી, વાસ્તવમાં નહિ. તેમજ તે પ્રવૃત્તિના કારણે તેઓમાં ‘આ સાવદ્ય છે' એમ કહીને તેનું આચરણ હોવાની આપત્તિ પણ આવતી નથી, કારણ કે ‘આ સાવદ્ય છે’ એવા પ્રયોગમાં રહેલ ‘આ’ શબ્દ જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેનો જ ઉલ્લેખ કરે છે. તેથી પ્રસ્તુતમાં પણ ભગવાને સ્વીકારેલ તે તે પ્રવૃત્તિનો જ ‘આ’ શબ્દથી ઉલ્લેખ થાય છે જે વાસ્તવમાં અનવદ્ય હોવાથી તેનો ‘આ સાવદ્ય છે' એવું કહેવા દ્વારા જે વસ્તુઓનો સાવદ્ય તરીકે ઉલ્લેખ થયો હોય છે તેમાં સમાવેશ જ હોતો નથી. તેથી એની પ્રતિસેવના ‘આ સાવદ્ય છે’ એવું કહ્યા વગર હોવાથી કેવલી ભગવાના ઉક્ત લક્ષણનો ભંગ પણ થતો નથી. (આભોગપૂર્વકની પ્રતિષિદ્ધપ્રવૃત્તિનો સાધુને અભાવ થવાની આપત્તિ-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ ઃ તમે જો આવું કહેશો તો તમારે એ પણ કહેવું પડશે કે ‘અનેષણીયનું ગ્રહણ કરવું નહિ’ ઇત્યાદિ નિષેધવાક્યમાં શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીય સિવાયના અનેષણીય વગેરેનો જ નિષેધ છે, કારણ કે શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીય વગેરેને તો તમે વાસ્તવમાં નિષેધનો વિષય માનતા જ નથી. અને તો પછી સાધુઓ બીજી પણ જે કોઈ આપવાદિક પ્રવૃત્તિ કરતા હશે તે તો બધી જ શ્રુતવ્યવહા૨શુદ્ધ હોઈ વાસ્તવમાં અપ્રતિષિદ્ધ જ હશે. તેથી આભોગપૂર્વક પ્રતિષિદ્ધવિષયક કોઈ પ્રવૃત્તિ જ તેઓને કરવાની રહેશે નહિ. તાત્પર્ય, સાધુઓ આભોગપૂર્વક જે પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ કરે છે તે તો આપવાદિક જ હોય છે, Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ येतैव, इति प्रमत्तानां शुभाशुभयोगत्वेन वैविध्यप्रतिपादकागमविरोधः । तस्मादाभोगेन जीवघातोपहितत्वं न योगानामशुभत्वं, अशुभयोगजन्यजीवघातो वाऽऽरंभकत्वव्यवहारविषयः, अशुभयोगारंभकपदयोः पर्यायत्वप्रसङ्गाद्, एकेन्द्रियादिष्वारम्भकत्वव्यवहाराभावप्रसङ्गाच्च । न हि ते आभोगेन जीवं नन्तीति । अस्ति च तेष्वप्यारम्भकत्वव्यवहारः । तदुक्तं भगवतीवृत्तौ - 'तत्थ णं जे ते असंजया ते अविरई पडुच्च आयारंभा वि जाव णो अणारंभा' इत्यस्य અન્યથા તો વિરતિપરિણામ જ ઊભો ન રહે. અને તેની તો અપવાદપદે શ્રુતમાં અનુજ્ઞા અપાયેલી હોય છે. અર્થાત્ તેવી વિશેષ પ્રકારની દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ અવસ્થાપૂર્વેની અવસ્થાને આશ્રીને તે શ્રતમાં પ્રતિષિદ્ધ હોવા છતાં તેવી વિશેષ અવસ્થામાં તો એ અનુજ્ઞાત હોવાથી પ્રતિષિદ્ધ હોતી નથી. એટલે કે શ્રતમાં તે તે પ્રવૃત્તિનો જે નિષેધ મળે છે તે બધો પણ આવી વિશેષઅવસ્થાવાળી અપ્રતિષિદ્ધ પ્રવૃત્તિ સિવાયની પ્રવૃત્તિઓનો જ. આ પ્રવૃત્તિઓને જો આભોગ પૂર્વક કરવા જાય તો તો વિરતિપરિણામ જ ઊભો ન રહે. તેથી સાધુઓ આભોગપૂર્વક તો કોઈ પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ કરતા નથી એ સિદ્ધ થાય છે. વળી આ સિદ્ધ થયું એટલે તમારા અભિપ્રાય મુજબ સાધુઓમાં અશુભયોગનો સંભવ જ રહેશે નહિ. કારણ કે આભોગપૂર્વક થતી જીવોપઘાત વગેરે રૂપ પ્રતિષિદ્ધ પ્રવૃત્તિના ફળોપધાયક હેતુ બનનાર યોગોને જ તમે અશુભ કહો છો. વળી અશુભયોગનો જો સંભવ નહિ રહે તો પ્રમત્તસાધુઓના યોગોના શુભ અને અશુભ એવા બે પ્રકાર જણાવનાર આગમનો વિરોધ થશે. (“અશુભયોગજન્ય હિંસા એ આરંભકત્વ માનવામાં આપત્તિ) તેથી “આભોગપૂર્વક થતા જીવઘાતનું ફળોપધાયક કારણ બનનાર યોગ અશુભ છે એવી વ્યાખ્યા માનવી એ યોગ્ય નથી, તેમજ “અશુભયોગજન્યજીવઘાત આરંભત્વ વ્યવહારનો વિષય છે.” એવું માનવું યોગ્ય નથી. (‘અશુભયોગજન્યજીવઘાત થાય તો જીવ આરંભક કહેવાય તેવું માનવું યોગ્ય નથી.) કારણ કે એવું માનવામાં (૧) “અશુભયોગ” અને “આરંભક' (આરંભકત્વ) એ બે વચનો પર્યાયવાચી જ બની જવાની આપત્તિ આવે. (કારણ કે આભોગપૂર્વક જીવઘાત થાય તો જ યોગોને અશુભ કહો છો અને જીવને આરંભક કહો છો. એથી ફલિત એ થાય છે કે જીવના જે અશુભયોગો છે તે જ એનું આરંભકત્વ છે. એટલે કે એ બે પર્યાયવાચી શબ્દો છે, વસ્તુ એક જ છે.) તેમજ (૨) એકેન્દ્રિય વગેરે જીવોને ક્યારેય આરંભક કહી ન શકાવાની આપત્તિ આવે. કારણ કે તેઓ કાંઈ જીવોને આભોગપૂર્વક હણતા નથી. પણ તેઓને પણ આરંભક કહેવાય તો છે જ. ભગવતીસૂત્રની વૃત્તિમાં “તેઓમાં જેઓ અસંમત હોય છે. તેઓ અવિરતિના કારણે આત્મારંભી હોય છે, પરારંભી હોય છે... યાવત્ અનારંભી - १. तत्र ये ते असंयतास्ते अविरत प्रतीत्य आत्मारम्भा अपि यावद् नो अनारम्भाः । - - - - - - - - - - - Page #64 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા ઃ યોગ અંગે વિચારણા व्याख्याने 'इहायं भावः यद्यप्यसंयतानां सूक्ष्मैकेन्द्रियादीनां नात्मारम्भकादित्वं साक्षादस्ति, तथाप्यविरतिं प्रतीत्य तदस्ति तेषां न हि ते ततो निवृत्ताः, अतोऽसंयतानामविरतिस्तत्र कारणमिति, निवृत्तानां तु कथञ्चिदात्मा ધારમ્મત્વેડપ્પનારમ્મત્વમ્ । યવાદ - ‘નાં નવમાળસ્સ’ (ઓ. નિ. ૭૧૧) ત્યાવિ ।' વિન્તુ સૂત્રોવિતેतिकर्त्तव्यतोपयोगपूर्वकव्यापारत्वं शुभयोगत्वं, तदनुपयोगपूर्वकव्यापारत्वं चाशुभयोगत्वं, तदुक्तं भगवतीवृत्तौ - 'शुभयोग उपयुक्ततया प्रत्युपेक्षणादिकरणं, अशुभयोगस्तु तदेवानुपयुक्ततया' इति । तत्र शुभयोगः संयतानां षष्ठेऽपि गुणस्थाने संयमस्वभावादेव, अशुभयोगश्च प्रमादोपाधिकः । तदुक्तं तत्रैव-‘'प्रमत्तसंयतस्य हि शुभोऽशुभश्च योगः स्यात्, संयतत्वात्प्रमादपरत्वाच्च' इति । तत्र प्रमत्तसंयतानामनुपयोगेन प्रत्युपेक्षणादिकरणादशुभयोगदशायामारम्भिकीक्रियाहेतुव्यापारवत्त्वेन सामान्यत आरम्भकत्वादात्मारम्भकादित्वं, शुभयोगदशायां तु सम्यक्क्रियोपयोगस्यारम्भिकीक्रियाप्रतिबन्धकत्वात्तदुपहितव्यापाराभावेनानारम्भकत्वं, प्रमत्तगुणस्थाने सर्वदाऽऽरम्भिकीक्रियाऽभ्युपगमस्त्वयुक्तः, ૫૧ હોતા નથી.’’ આવા સૂત્રની વ્યાખ્યામાં કહ્યું છે કે “અહીં આ તાત્પર્ય છે - જો કે અસંયત એવા પણ સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે સાક્ષાત્ આત્મારંભક વગેરે નથી, છતાં પણ અવિરતિને આશ્રીને તેઓ તેવા છે. તેઓ અવિરતિથી તો નિવૃત્ત થયા હોતા નથી. તેથી અસંયતો આત્મારંભક વગેરે હોવામાં ‘અવિરતિ’ એ કારણ છે. તેથી અવિરતિથી નિવૃત્ત થયેલા જો કે કોઈક રીતે આત્મારંભક વગેરે બનવા છતાં અનારંભક જ હોય છે. કહ્યું છે કે ‘જયણા પાલનારની જે...’ ઇત્યાદિ.’” તેથી ‘આભોગપૂર્વક થતા જીવઘાતનો જે હેતુ બને તે અશુભયોગ’ ઇત્યાદિ વ્યાખ્યા યોગ્ય નથી. કિન્તુ ‘સૂત્રમાં કહેલી ઇતિકર્ત્તવ્યતાના (આચરવા યોગ્ય વિધિના) ઉપયોગપૂર્વક પ્રવૃત્તિ કરવી તે શુભયોગ છે અને તેવા ઉપયોગ વગર પ્રવૃત્તિ કરવી તે અશુભયોગ છે’ એવી વ્યાખ્યા યોગ્ય છે. ભગવતીજી સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “ઉપયુક્ત થઈને પડિલેહણાદિ કરવા તે શુભયોગ, અને તે જ અનુપયુક્ત રહીને કરવા તે અશુભયોગ.” આમાંથી સંયતોને છઢે ગુણઠાણે પણ જે શુભયોગ હોય છે તે સંયમના સ્વભાવના કારણે જ હોય છે અને જે અશુભયોગ હોય છે તે પ્રમાદાત્મક ઉપાધિના કારણે હોય છે. ભગવતી સૂત્રમાં જ કહ્યું છે કે “પ્રમત્તસંયતનો યોગ અનુક્રમે સંયતપણાના અને પ્રમાદતત્પરતાના કારણે શુભ કે અશુભ હોય છે.” એમાં અશુભયોગદશામાં ઉપયોગશૂન્યપણે પડિલેહણાદિ કરવાથી પ્રમત્તસંયતજીવો આરંભિકીક્રિયાના હેતુભૂત વ્યાપારવાળા હોઈ સામાન્યથી આરંભક હોય છે, માટે વિશેષથી આત્મારંભક વગેરે પણ હોય છે. જ્યારે શુભયોગવાળી અવસ્થામાં ક્રિયા અંગેના સમ્યગ્ ઉપયોગ રૂપ જે આરંભિકીક્રિયાનો પ્રતિબંધક, તે હાજર હોઈ આરંભિકીક્રિયાના હેતુભૂત વ્યાપારનો અભાવ રહે છે. એટલે એ અવસ્થામાં પ્રમત્તસંયત પણ અનારંભક હોય છે. તેથી જ ‘પ્રમત્ત ગુણઠાણે હંમેશા આરંભિકીક્રિયા હોય જ’ એવું માનવું અયોગ્ય १. या यतमानस्य० । Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ अनियमेन तत्र तत्प्रतिपादनात् । तदुक्तं प्रज्ञापनायां २२ क्रियापदे - 'आरंभिया णं भंते! किरिया कस्स ખ્ખરૂ? ગોયમા! અળયર સ્માવિ પમત્તસંનયĂ' કૃતિ । પુતકૃત્તિર્યથા-‘આરમિયાળ હત્યાવિ, અળયરસ્સાवित्ति, अत्र 'अपि शब्दो भिन्नक्रमः प्रमत्तसंयतस्याप्यन्यतरस्यैकतरस्य कस्यचित्प्रमादे सति कायदुष्प्रयोगभावतः पृथिव्यादेरुपमर्द्दसंभवाद्, अपिशब्दोऽन्येषामधस्तनगुणस्थानवर्त्तिनां नियमप्रदर्शनार्थः 'प्रमत्तसंयतस्याप्यारम्भिकी क्रिया भवति, किं पुनः शेषाणां देशविरतप्रभृतीनाम् ?' इति ।। પર अस्यां व्यवस्थायां सिद्धायां 'जानतोऽपि भगवतो धर्मोपकरणधरणेऽवर्जनीयस्य द्रव्यपरिग्रहस्येव गमनागमनादिधर्म्यव्यापारेऽवर्जनीयद्रव्यहिंसायामप्यप्रमत्तत्वादेव नाशुभयोगत्वमिति प्रतिपत्तव्यम् । न च भगवतो धर्मोपकरणसत्त्वेऽपि मूर्च्छाऽभावेन परिग्रहत्वत्यागान परिग्रहदोषः, द्रव्यहिंसायां तु सत्यां प्राणवियोगरूपतल्लक्षणसत्त्वात् तद्दोषः स्यादेवेति व्यामूढधिया शङ्कनीयं, 'प्रमादयोगेन प्राणव्यप છે. કારણ કે તેની હાજરી અનિયમે (=ભજનાએ=વિકલ્પે) હોવાનું પ્રજ્ઞાપનાસૂત્રના (૨૨) ક્રિયાપદમાં પ્રતિપાદન કર્યું છે. તે આ રીતે “હે ભગવન્ ! આરંભિકીક્રિયા કોને હોય છે ? ગૌતમ ! કો'ક કો'ક પ્રમત્તસંયતને પણ’” આની વૃત્તિનો ભાવાર્થ આવો છે- (‘અહીં ‘પિ’ શબ્દ ભિન્નક્રમવાળો છે. અર્થાત્ ‘અન્યતરસ્ય’ શબ્દ પછી આવેલા તેનો અન્વય ‘પ્રમત્તસંયતસ્ય’ શબ્દ પછી કરવાનો છે.) કો'ક પ્રમત્તસંયતને પણ પ્રમાદની હાજરીમાં કાયદુપ્રયોગ થવાથી પૃથ્વીકાય વગેરેનો ઉપમર્દ (વિરાધના) સંભવતો હોવાથી આરંભિકીક્રિયા હોય છે. અહીં ‘અપિ' શબ્દ, ‘પ્રમત્તસંયતભિન્ન નીચેના ગુણઠાણે રહેલા જીવોમાં આરંભિકીક્રિયા નિયમા હોય છે’ એવું ‘પ્રમત્તસંયતોને પણ આરંભિકીક્રિયા હોય છે તો દેશવિરત વગેરેની શું વાત ક૨વી ?' ઇત્યાદિ જણાવવા દ્વારા જણાવે છે.’’ (અપ્રમાદ યોગના અશુભત્વનો પ્રતિબંધક) આમ યોગમાં શુભત્વ અને અશુભત્વની વ્યવસ્થા ઉપયોગની અપેક્ષાએ હોવી સિદ્ધ થયે છતે એ માનવું આવશ્યક થઈ પડે છે કે “જાણકારી પૂર્વક ધર્મોપકરણ રાખવામાં અવર્જનીય (જેનો પરિહાર ન કરી શકાય) રૂપે દ્રવ્યપરિગ્રહ ભગવાનમાં આવી પડવા છતાં અપ્રમત્તતાના કારણે જેમ યોગો અશુભ બનતા નથી તેમ ગમનાગમનાદિ વ્યાપાર વખતે અવર્જીનીયરૂપે દ્રવ્યહિંસા થઈ જવા છતાં અપ્રમત્તતાના કા૨ણે જ યોગો અશુભ બનતા નથી.” - “ધર્મોપકરણ રાખવા છતાં મૂર્છા ન હોવાના કારણે તે ધર્મોપકરણમાંથી પરિગ્રહત્વ (પરિગ્રહનું મૂર્છાત્મક સ્વરૂપ) નીકળી જતું હોઈ ભગવાનને પરિગ્રહ હોવાનો દોષ લાગતો નથી. જ્યારે દ્રવ્યહિંસાની હાજરીમાં તો પ્રાણવિયોગરૂપ હિંસાનું સ્વરૂપ જળવાઈ રહેતું જ હોવાથી હિંસાનો દોષ તો લાગશે જ” – એવી જડબુદ્ધિથી શંકા ન કરવી, કારણ કે તત્ત્વાર્થમાં - ૨. આમ્મિી મન્ત ! ક્રિયા વક્ષ્ય યિતે ? ગૌતમ ! અન્યતરસ્યાપિ પ્રમત્તસંયતસ્યા Page #66 -------------------------------------------------------------------------- ________________ પર કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયિક્યાદિ ક્રિયાવિચાર रोपणं हिंसा' इति तत्त्वार्थे (७-११) तल्लक्षणकरणाद् भगवति तदभावादेव । अत एव 'हिंसा नियतो दोषः, परिग्रहस्त्वनियतो दोषः' इत्यपास्तं, मैथुनादन्यत्राश्रवेऽनियतदोषत्वप्रतिपादनात् । तदुक्तं तत्त्वार्थवृत्ती (७-११) 'प्रमत्तयोगादसदभिधानमनृतं, प्रमत्तयोगाददत्तादानं स्तेयं, प्रमत्तयोगान्मूर्छा परिग्रहः, मैथुने प्रमत्तयोगादिति पदं न, यत्राप्रमत्तस्य तथाभावे सति कर्मबन्धाभावस्तत्र प्रमत्तग्रहणमर्थवद्भवति, प्रमत्तस्य कर्मबन्धो नाऽप्रमत्तस्येति, प्राणातिपातवत्, मैथुने तु रागद्वेषान्वयाविच्छेदात्, सर्वावस्थासु मैथुनासेविनः कर्मबन्धः, इत्यादि ।' एतेन द्रव्यहिंसया भगवतः प्राणातिपातकत्वप्रसङ्गोऽपि निरस्तः, द्रव्यपरिग्रहेण परिग्रहित्वप्रसङ्गतुल्ययोगक्षेमत्वात् । હિંસાનું “પ્રમાદથી પ્રાણઘાત કરવો તે હિંસા એવું લક્ષણ કર્યું છે. કેવલીકૃત દ્રવ્યહિંસામાં માત્ર પ્રાણવિયોગ હોવા છતાં પ્રમાદ ન હોવાના કારણે પ્રમાદયુક્ત પ્રાણવિયોગ' રૂપ હિંસાનું લક્ષણ ન હોવાથી દ્રવ્યહિંસા કેવલી ભગવાનને દોષરૂપ બનતી નથી. . (મૈથુન સિવાયના આશ્રવો અનિયતદોષરૂપ) તેથી જ - “હિંસા એ નિયત દોષ છે, જ્યારે પરિગ્રહ એ અનિયતદોષ છે. (અર્થાત્ દ્રવ્યહિંસા થાય એટલે દોષ અવશ્ય લાગી જ જાય, ધમોપકરણાદિરૂપ દ્રવ્યપરિગ્રહ માટે એવું નહિ.) તેથી કેવલીને દ્રવ્યહિંસા તો મનાય જ નહિ” – એવી દલીલ પણ ઊડી જાય છે. કારણ કે મૈથુન સિવાયના આશ્રયોને અનિયતદોષ તરીકે કહ્યા છે. તત્ત્વાર્થવૃત્તિમાં કહ્યું છે કે “પ્રમત્તયોગથી જૂઠ બોલવું એ મૃષાવાદ છે. પ્રમત્તયોગથી નહિ અપાયેલી ચીજ લેવી તે ચોરી છે, પ્રમત્તયોગથી મૂચ્છ રાખવી તે પરિગ્રહ છે. મૈથુનમાં “પ્રમત્ત યોગથી' એવો શબ્દ ન લગાડવો. જે જૂઠ બોલવું વગેરે બાબત થવા છતાં અપ્રમત્તને કર્મબંધ થતો નથી, (પ્રમાદથી થયેલ) તે બાબતોને પાપરૂપે જણાવવા માટે “પ્રમત્તયોગથી' એવો શબ્દ લગાડવો એ “પ્રમત્તને કર્મબંધ થાય છે, અપ્રમત્તને નહિ એવું જણાવવા દ્વારા સાર્થક બને છે, જેમ કે હિંસામાં. મૈથુનમાં તો રાગદ્વેષ ચાલુ જ રહેતા હોવાથી કોઈપણ પરિસ્થિતિમાં મૈથુન સેવનારને કર્મબંધ થાય જ છે.” (આશય-અપ્રમત્તપણામાં પણ જીવહિંસા શક્ય છે જે કર્મબંધનું નિમિત્ત નથી. તેથી તેના વ્યવચ્છેદ માટે “પ્રમત્ત-યોગા' શબ્દ આવશ્યક બને છે. પણ એ રીતે જે કર્મબંધનું નિમિત્ત ન બને એવું મૈથુન અપ્રમત્ત અવસ્થામાં સંભવતું નથી. તેથી વ્યવચ્છેદ કરવા યોગ્ય કોઈ બાબત ન હોવાથી “મૈથુન શબ્દ સાથે “પ્રમત્તયોગથી' એવો શબ્દ લગાડવાનો રહેતો નથી.) ઇત્યાદિ. માટે હિંસા પણ અનિયત દોષ છે જ. તેથી જ “જો ભગવાનથી દ્રવ્યહિંસા થતી હશે તો ભગવાનને હિંસક કહેવાની આપત્તિ આવશે એવી આપત્તિ પણ દૂર થઈ જાય છે, કેમ કે દોષરૂપ નહિ એવી પણ દ્રવ્યહિંસાથી હિંસક માનવામાં આવે તો દોષરૂપ નહિ એવા પણ દ્રવ્યપરિગ્રહના કારણે કેવળીને પરિગ્રહી પણ માનવાની આપત્તિ સમાન રીતે ઊભી થઈ જ જાય છે (તેથી તેનું નિરાકરણ પણ સમાન રીતે થઈ જ શકે છે.) Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ किञ्च वीतरागाणामप्रमत्तानां च जीवविराधनायां सत्यामप्यारम्भिकीप्राणातिपातिकीक्रियाऽभाव વ મળિતઃ । તકુર્તા માવત્યાં (શ. o ૩. ૨) - 'तत्थ णं जे ते संजया ते दुविहा पण्णत्ता । तं जहा सरागसंजया य वीयरागसंजया य । तत्थ णं जे ते वीयरागसंजया ते णं अकिरिया । तत्थ णं जे ते सरागसंजया ते दुविहा पण्णत्ता, तं जहा पमत्तसंजया य अपमत्तसंजया य । तत्थ णं जे ते अपमत्तसंजया तेसि णं एगा मायावत्तिया किरिया कज्जइ, तत्थ णं जे ते पमत्तसंजया तेसि णं दो किरियाओ कज्जंति । तं जहा- आरंभिया य मायावत्तिआ य' इत्यादि । एतद्वृत्तिर्यथा- 'सरागसंजयत्ति, अक्षीणानुपशान्तकषायाः, वीयरागसंजय त्ति, उपशान्तकषायाः क्षीणकषायाश्च । अकिरिय त्ति, वीतरागत्वेनारम्भादीनामभावादक्रियाः । एगा मायावत्तिय त्ति अप्रमत्तसंयतानामेकैव मायाप्रत्यया क्रिया, कज्जइत्ति, क्रियते=भवति, कदाचिदुड्डाहरक्षणप्रवृत्तानामक्षीणकषायत्वादिति । आरंभिय त्ति प्रमत्तसंयतानां च ‘सर्वः प्रमत्तयोग आरम्भः' इति कृत्वाऽऽरम्भिकी स्यात्, अक्षीणकषायत्वाच्च मायाप्रत्ययेति ।' तथा तत्रै ૫૪ – (વીતરાગ અને અપ્રમત્તો જીવહિંસા થવા છતાં અનારંભક) વળી, વીતરાગ અને અપ્રમત્તસંયતોમાં જીવવિરાધના થવા છતાં આરંભિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયાનો તો અભાવ જ હોવો શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી ભગવતીસૂત્ર (શ.૧. ઉ. ૨) માં કહ્યું છે કે “તેમાં સંયતો બે પ્રકારે કહ્યા છે - સરાગસંયત અને વીતરાગસંયત. તેમાં જેઓ વીતરાગસંયત હોય છે તેઓ અક્રિય હોય છે. જેઓ સરાગસંયત હોય છે તેઓ બે પ્રકારે હોય છે – પ્રમત્તસંયત અને અપ્રમત્તસંયત. તેમાં જેઓ અપ્રમત્તસંયત હોય છે તેઓને એક માયાપ્રત્યયિકી (માયાનિમિત્ત) ક્રિયા હોય છે. જેઓ પ્રમત્તસંયત હોય છે તેઓને બે ક્રિયા હોય છે - આરંભિકી અને માયાપ્રત્યયિકી.” આની વૃત્તિનો ભાવાર્થ - “જેઓના કષાય ક્ષીણ કે ઉપશાન્ત થયા નથી તે સરાગસંયત. જેઓના કષાય ક્ષીણ કે ઉપશાન્ત થઈ ગયા છે તે વીતરાગસંયત. વીતરાગપણાના કારણે આરંભાદિ ન હોવાથી તેઓ અક્રિય (ક્રિયાવગરના) હોય છે. અપ્રમત્તસંયતો ક્યારેક જ્યારે પ્રવચનઉડ્ડાહને અટકાવવામાં પ્રવર્ત્ય હોય છે ત્યારે તેઓને કષાયોનો નાશ ન થયો હોવાના કારણે એક માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે. ‘બધો પ્રમત્તયોગ આરંભ છે' એ વચન મુજબ પ્રમત્તસંયતોને આરંભિકી ક્રિયા હોય છે. તેમજ કષાયો ક્ષીણ ન થયા હોવાના કારણે માયાપ્રત્યયિકી ક્રિયા હોય છે.” વળી ભગવતીજી સૂત્રમાં જ આઠમા શતકના છઠ્ઠા ઉદ્દેશકમાં કહ્યું છે કે १. तत्र च ये ते संयतास्ते द्विविधाः प्रज्ञप्ताः । तद्यथा सरागसंयताश्च वीतरागसंयताश्च । तत्र ये ते वीतरागसंयतास्ते चाक्रियाः । तत्र ये ते सरागसंयतास्ते द्विविधाः प्रज्ञप्ताः । तद्यथा प्रमत्तसंयताश्च अप्रमत्तसंयताश्च । तत्र ये ते अप्रमत्तसंयतास्तेषामेका मायाप्रत्ययिकी क्रिया क्रियते । तत्र ये ते प्रमत्तसंयतास्तेषां द्वे क्रिये क्रियते, तद्यथा - आरम्भिकी मायाप्रत्ययिकी च ॥ - Page #68 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર ૫૫ <– वाष्टमशते षष्ठोद्देशके प्रोक्तं- 'जीवे णं भंते! ओरालियसरीराओ कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए, सिय चउकिरिए, सिय पंच किरिए सिय अकिरिए त्ति ।' एतद्वृत्तिर्यथा - 'परशरीरमौदारिकाद्याश्रित्य जीवस्य नारकादेश्च क्रियां अभिधातुमाह- जीवे णमित्यादि । ओरालियसरीराओ त्ति औदारिकशरीरात्परकीयमौदारिकशरीरमाश्रित्य कतिक्रियो जीवः ? इति प्रश्नः । उत्तरं तु-सिय तिकिरिए त्ति, यदैकजीवोऽन्यस्य पृथिव्यादेः सम्बन्ध्यौ - दारिकशरीरमाश्रित्य कायं व्यापारयति तदा त्रिक्रियः, कायिक्यधिकरणिकीप्राद्वेषिकीनां भावाद्, एतासां च परस्परेणाविनाभूतत्वात्-‘स्यात् त्रिक्रियः' इत्युक्तं, न पुनः 'स्यादेकक्रियः', स्याद् द्विक्रियः' इति । अविनाभावश्च तासामेवं-अधिकृतक्रिया ह्यवीतरागस्यैव, नेतरस्य, तथाविधकर्मबन्धहेतुत्वाद् अवीतरागकायस्य चाधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कायक्रियासद्भावे इतरयोरवश्यंभावः, इतरभावे च कायिकीसद्भावः । उक्तं च प्रज्ञापनायामिहार्थे- 'जस्स णं जीवस्स काइआ किरिया कज्जइ तस्स अहिगरणिया किरिया णियमा कज्जइ, जस्स अहिगरणिया किरिया कज्जइ तस्स वि काइया किरिया णियमा कज्जइं' इत्यादि । तथाऽऽद्यक्रियात्रयसद् (કાયિકી, અધિકરણિકી અને પ્રાક્રેષિકી ક્રિયાઓનો અવિનાભાવ) હે ભગવન્ ! ઔદારિક શરીરને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો બની શકે છે ? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળો ચાર ક્રિયાવાળો કે પાંચ ક્રિયાવાળો બની શકે છે. તેમજ અક્રિય પણ બની શકે છે.” આની વૃત્તિનો અર્થ – “બીજાના ઔદારિકાદિ શરીરને આશ્રીને જીવ અને નરક વગેરેને કેટલી ક્રિયાઓ હોય છે તે જણાવવા ગ્રન્થકારે આ સૂત્ર કહ્યું છે. બીજાના ઔદારિક શરીરને આશ્રીને જીવ કેટલી ક્રિયાવાળો હોય છે ? આ પ્રશ્ન છે. એનો ઉત્તર - જ્યારે એક જીવ બીજા પૃથ્વીકાય વગેરે જીવના ઔદારિક શરી૨ અંગે પોતાની કાયાને સક્રિય બનાવે છે ત્યારે ત્રણ ક્રિયાવાળો બની શકે છે, કારણ કે કાયિકી, અધિકરણિકી અને પ્રાદ્ધેષિકી એ ત્રણે ક્રિયાઓ પરસ્પર અવિનાભાવી હોવાથી તેનામાં હાજર હોય છે. તે એક ક્રિયાવાળો કે બે ક્રિયાવાળો બની શકતો નથી. આ ત્રણ ક્રિયાઓનો અવિનાભાવ આ રીતે સિદ્ધ થાય છે - આ ક્રિયાઓ અવીતરાગને જ હોય છે, વીતરાગને નહિ. આ વાત એના પરથી જણાય છે કે એ ક્રિયાઓ અવીતરાગને થાય તેવા પ્રકારના કર્મબંધના હેતુભૂત હોય છે. વળી અવીતરાગની કાયા અધિકરણરૂપ હોઈ તેમજ પ્રદ્વેષયુક્ત હોવાના કારણે પ્રદ્વેષધારાનો અવિચ્છેદ હોઈ જ્યારે કાયિકીક્રિયાયુક્ત બને છે ત્યારે બીજી બે તો અવશ્ય હાજર હોય જ છે, અને તે બેની હાજરીમાં કાયિકીની હાજરી પણ હોય જ છે” પ્રજ્ઞાપના સૂત્રમાં આ બાબતમાં કહ્યું છે કે “જે જીવને કાયિકીક્રિયા હોય છે તેને અધિકરણિકીક્રિયા નિયમા હોય છે. જે જીવને અધિકરણિકી ક્રિયા હોય છે, તેને કાયિક્રીક્રિયા નિયમા १. जीवः भगवन् ! औदारिकशरीरात् कतिक्रियः ? गौतम ! स्यात् त्रिक्रियः स्यात् चतुष्क्रियः स्यात् पञ्चक्रियः स्यात् अक्रिय इति । २. यस्य जीवस्य कायिकीक्रिया क्रियते तस्य अधिकरणिकीक्रिया नियमा क्रियते, यस्य अधिकरणिकीक्रिया क्रियते तस्यापि कायिकीक्रिया नियमा क्रियते । Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ भावे उत्तरक्रियाद्वयं भजनया भवति । यदाह-'जस्स णं जीवस्स काइया किरिया कज्जइ तस्स पारियावणिया सिय कज्जइ सिय णो कज्जइ' इत्यादि । ततश्च यदा कायव्यापारद्वारेणाद्यक्रियात्रय एव वर्त्तते, न तु परितापयति न चातिपातयति, तदा त्रिक्रिय एवेति अतोऽपि 'स्यात् त्रिक्रियः' इत्युक्तम् । यदा तु परितापयति तदा चतुष्क्रियः, आद्यक्रियात्रयस्य तत्रावश्यंभावाद् । यदा त्वतिपातयति तदा पञ्चक्रियः, आद्यक्रियाचतुष्कस्य तत्रावश्यंभावाद् । उक्तं च - 'जस्स पारिआवणिया किरिया कज्जइ तस्स काइया णियमा कज्जइ' इत्यादि । अत एवाह - ‘सिय चउकिरिए सिय पंचकिरिए' त्ति । तथा - 'सिय अकिरिए'त्ति वीतरागावस्थामाश्रित्य, तस्यां हि वीतरागत्वादेव न सन्त्यधिकृतक्रिया इति ।' एतद्वचनानुसारेण ह्येतत्प्रतीयते यद्-आरंभिकीक्रिया प्रमादपर्यन्तमेव, न तु जीवविराधनायां सत्यामप्युपरिष्टादपि । प्राणातिपातक्रिया च प्रद्वेषेण प्राणातिपातकाल एव, न च पृथिव्यादीनां तदसंभवः, तत्कृताकुशलपरिणामनिवृत्त्यैव तत्प्रतिपादनादिति । साऽप्यप्रमत्तस्य न संभवति । न હોય છે.” વળી આ પહેલી ત્રણ ક્રિયાની હાજરીમાં પાછળની બે ક્રિયાઓ ભજનાએ હોય છે. કહ્યું છે કે જે જીવને કાયિકીક્રિયા હોય છે તેને પારિતાપનિકી ક્રિયા હોય પણ ખરી કે ન પણ હોય. વગેરે..” તેથી કાયપ્રવૃત્તિ દ્વારા જ્યારે પહેલી ત્રણ ક્રિયા જ કરતો હોય, પરિતાપના કે અતિપાતના કરતો ન હોય ત્યારે ત્રણ ક્રિયાવાળો જ હોય છે. તેથી પણ “યત્ ત્રિઃિ ' એવું કહ્યું છે. જ્યારે પરિતાપના પણ કરે છે, ત્યારે ચાર ક્રિયાવાળો બને છે, કારણ કે પહેલી ત્રણ ક્રિયા તો આ ચોથીની હાજરીમાં અવશ્ય હાજર હોય જ છે. એમ જ્યારે અતિપાતના કરે છે ત્યારે પાંચ ક્રિયાવાળો બને છે, કેમકે પહેલી ચાર ક્રિયાની ત્યાં અવશ્ય હાજરી હોય છે. કહ્યું છે કે “જે પારિતાપનિકી ક્રિયા કરે છે તેને કાયિકી ક્રિયા અવશ્ય હોય છે ઈત્યાદિ” તેથી જ (ભગવતીજીના પ્રસ્તુત સૂત્રમાં)*સિય વિિર સિય પંરિપુ 'એમ કહ્યું છે. તથા ‘સિય વિકરિપ' એવું જે કહ્યું છે તે વીતરાગ અવસ્થાને આશ્રીને જાણવું. તે અવસ્થામાં અધિકૃત ક્રિયાઓ વીતરાગપણાના કારણે જ હોતી નથી.” (પ્રાણાતિપાતજનકપ્રàષવિશિષ્ટ કાયિકી ક્રિયાનો જ નિયમ) શ્રી ભગવતીસૂત્ર - વૃત્તિના આ વચન પરથી જણાય છે કે આરંભિક ક્રિયા પ્રમાદ અવસ્થા સુધી જ હોય છે, તેના કરતાં ઉપરની અપ્રમત્તસંયત વગેરે અવસ્થામાં જીવવિરાધના થાય તો પણ તે હોતી નથી. પ્રાણાતિપાતક્રિયા પ્રષથી થતા પ્રાણાતિપાતના કાલમાં જ હોય છે. પૃથ્વીકાય વગેરે જીવોમાં તેનો અસંભવ હોતો નથી, કારણ કે તેનાથી થયેલ અકુશલપરિણામની અનિવૃત્તિને આશ્રીને જ તેઓમાં પ્રાણાતિપાત ક્રિયા કહી છે અર્થાત્ તેવો અશુભ પરિણામ દૂર ન થવો એ જ તેઓમાં પ્રાણાતિપાતક્રિયા ––––––––– १. यस्य जीवस्य कायिकीक्रिया क्रियते तस्य पारितापनिकी स्यात्क्रियते स्यान्नो क्रियते। २. यस्य पारितापनिकी क्रिया क्रियते तस्य कायिकी नियमात् क्रियते। Page #70 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર ૫૭. च - अवीतरागकायस्याधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कायिकीक्रियासद्भावे त्रिक्रियत्वस्य नियमप्रतिपादनाद् एवंभूतस्याप्रमत्तस्यापि प्राणातिपातव्यापारकाले प्राणातिपातिकीक्रियासंभव इति - वाच्यं, कायिकीक्रियाया अपि प्राणातिपातजनकप्रद्वेषविशिष्टाया एव ग्रहणाद्, इत्थमेवाद्यक्रियात्रयनियमसंभवात् । तदुक्तं प्रज्ञापनावृत्तौ 'इह कायिकीक्रिया औदारिकादिकायाश्रिता प्राणातिपातनिर्वर्तनसमर्था प्रतिविशिष्टा परिगृह्यते, न या काचन कार्मणकायाश्रिता वा, तत आद्यानां तिसृणां क्रियाणां परस्परं नियम्यनियामकभावः । कथमिति चेत् ? उच्यते - 'कायोऽधिकरणमपि भवति' इत्युक्तं प्राक्, ततः कायस्याधिकरणत्वात् कायिक्यां सत्यामवश्यमाधिकरणिकी, आधिकरणिक्यामवश्यं कायिकी, सा च प्रतिविशिष्टा कायिकी क्रिया प्रद्वेषमन्तरेण न भवति, ततः प्राद्वेषिक्यापि सह परस्परमविनाभावः । प्रद्वेषोऽपि च काये स्फुटलिङ्ग एव, वक्त्ररुक्षत्वादेस्तदविनाभाविनः प्रत्यक्षत एवोपलम्भाद् । उक्तं च'रुक्षयति रुष्यतो ननु वक्त्रं स्निह्यति च रज्यतः पुंसः । औदारिकोऽपि देहो भाववशात्परिणमत्येवम् ।' इति । હોવામાં નિમિત્ત બને છે. આ પ્રાણાતિપાતક્રિયા પણ અપ્રમત્તને સંભવતી નથી.-“અવીતરાગની કાયા અધિકરણરૂપ હોઈ અને પ્રષિયુક્ત હોઈ કાયિકક્રિયાની હાજરીમાં અવશ્ય ત્રણે ક્રિયાવાળી હોય છે એવો નિયમ આગમમાં કહ્યો છે. અપ્રમત્ત સંયત પણ અવીતરાગ તો હોય જ છે. તેથી દ્રવ્યહિંસાની પ્રવૃત્તિ વખતે તેને પણ પ્રાણાતિપાતિકીક્રિયા સંભવે છે” – એવી શંકા ન કરવી, કારણ કે, “કાયિકીક્રિયાની હાજરીમાં ત્રણે ક્રિયા અવશ્ય હોય જ એવો જે નિયમ દેખાડ્યો છે તેમાં કાયિકીક્રિયા તરીકે પ્રાણાતિપાતજનકપ્રષવિશિષ્ટ કાયિકી ક્રિયા જ લેવાની છે, સામાન્ય કાયિક ક્રિયા નહિ. કારણ કે એ રીતે જ પહેલી ત્રણ ક્રિયાનો એ નિયમ સંભવે છે. પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું છે કે, “અહીં કાયિકક્રિયા એટલે ઔદારિકાદિ કાયમાં રહેલ અને પ્રાણાતિપાત કરી શકવામાં સમર્થ એવી વિશિષ્ટ ક્રિયા જ લેવાની છે. ઔદારિકાદિ શરીરમાં રહેલ ગમે તે ક્રિયા કે કાર્મણ શરીરમાં રહેલ ક્રિયા નહિ. તેથી પહેલી ત્રણ ક્રિયાઓ વચ્ચે પરસ્પર નિયમ્ય-નિયામકભાવ છે. શી રીતે ? આ રીતે-શરીર અધિકરણ પણ બને છે એવું પૂર્વે કહી ગયા. તેથી કાયિકીક્રિયાની હાજરીમાં આધિકરણિકી ક્રિયા અવશ્ય હોય છે. તેમ જ આધિકરણિકીક્રિયાની હાજરીમાં કાયિકી ક્રિયા અવશ્ય હોય છે. વળી તે પણ પ્રષિ વિના વિશેષ પ્રકારની બનતી નથી. તેથી પ્રાષિકી ક્રિયાની સાથે પણ તે બે ક્રિયાનો પરસ્પર અવિનાભાવ છે. શરીરમાં પ્રàષના ચિહ્નો પણ સ્પષ્ટ જ હોય છે, કારણ કે “મોં લૂખું થઈ જવું' ઇત્યાદિરૂપ તેના અવિનાભાવી લિંગો પ્રત્યક્ષ દેખાય જ છે. કહ્યું છે કે - ગુસ્સો કરનારનું મુખ સુકાય છે, આનંદ પામનાર માણસનું તે સ્નિગ્ધ બને છે. ઔદારિક દેહ પણ આમ ભાવવશાત્ પરિણમે છે.” Page #71 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૧ यदि च प्रद्वेषान्वयाविच्छेदमात्रादवीतरागमात्रस्य कायिक्यादिक्रियात्रयनियमः स्यात् तदा सूक्ष्मसंपराये प्राणातिपातसंपत्तौ प्राणातिपातक्रियया षड्विधबन्धकत्वस्याप्युपपत्तौ - 'जीवे णं भंते! पाणाइवाएणं कइ कम्मपगडीओ बंधइ? गोअमा! सत्तविहबंधए वा अट्ठविहबंधए वा ।' इत्युक्तव्यवस्थाऽनुपपत्तिः । नन्वेवं 'जीवे णं भंते! नाणावरणिज्जं कम्मं बंधमाणे कइकिरिए? गोअमा! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए ।' इति प्रज्ञापनासूत्रस्य (पद २२) का गतिः? भवदुक्तरीत्या ज्ञानावरणीयं कर्म बनतो दशमगुणस्थानवर्तिनोऽक्रियत्वस्यापि संभवेन 'स्यादक्रियः' इति भङ्गन्यूनत्वादिति चेत्? 'स्वसहचरिते स्वकार्ये वा ज्ञानावरणीये प्राणातिपातस्य परिसमाप्तिनिर्वृत्तिभेदप्रकारोप (હિંસાથી થતા પ્રકૃતિબંધની વ્યવસ્થા અસંગત થવાની આપત્તિ) બાકી જો પ્રશ્લેષસંતાનના અવિચ્છેદમાત્રના કારણે દરેક અવીતરાગને કાયિકી વગેરે ત્રણે ક્રિયાઓનો પરસ્પર નિયમ હોય તો સૂક્ષ્મસંપરાય ગુણઠાણે દ્રવ્યહિંસા થાય ત્યારે પ્રાણાતિપાતક્રિયા પણ માનવી પડે. એ માનવામાં આવે તો શાસ્ત્રમાં દેખાડેલી નીચેની વ્યવસ્થા અસંગત બની જાય. તે વ્યવસ્થા આ છે કે, “હે ભગવન્! જીવ પ્રાણાતિપાતથી કેટલી કર્મપ્રકૃતિઓનો બંધક બને છે? ગૌતમ! સપ્તવિધબંધક કે અષ્ટવિધબંધક બને છે.” આ વ્યવસ્થા એટલા માટે અસંગત બની જાય છે કે સૂક્ષ્મસંપરાય ગુણઠાણે જીવ ષડુવિધબંધક હોવાથી “પ્રાણાતિપાતથી ષડ્રવિધબંધક બને છે એવું પણ કહેવું આવશ્યક બને છે જે શાસ્ત્રોક્ત તે વ્યવસ્થામાં કહ્યું નથી. શંકા તો પછી “હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ બાંધતો જીવ કેટલી ક્રિયાવાળો હોય છે? ગૌતમ ! ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળો હોય છે.” આવું જણાવનાર પ્રજ્ઞાપનાના ૨૨માં પદના સૂત્રનું શું થશે? કારણ કે તમારા કહ્યા પ્રમાણે પ્રાણાતિપાતથી થતા કર્મપ્રકૃતિબંધને જણાવનાર સૂત્રને સંગત કરવા સૂક્ષ્મસંપરાય ગુણઠાણાવાળા જીવમાં પ્રાણાતિપાતક્રિયા માનવાની રહેતી નથી. અને તેથી તેનામાં કાયિકી વગેરેમાંથી એકેય માની શકાતી નથી, (કારણ કે એક હોય તો ત્રણ અવશ્ય હોવાથી પ્રાણાતિપાતક્રિયા પણ અવશ્ય હોય છે. એટલે કે તેને અક્રિય માનવો પડે છે. વળી અક્રિય તરીકે સિદ્ધ થયેલો એવો પણ એ જ્ઞાનાવરણીયકર્મ બાંધે તો છે જ. તેથી આ સૂત્રમાં જ્ઞાનાવરણીયકર્મ બાંધનાર જીવને અક્રિય પણ કહેવો જોઈએ. પણ કહ્યો નથી, તેથી આ સૂત્ર અસંગત બને છે. (જ્ઞાનાવરણીયકર્મબંધકાલીન ક્રિયાઓના પ્રતિપાદક સૂત્રનું રહસ્ય) સમાધાનઃ પ્રજ્ઞાપનાના આ સૂત્રમાં, “જ્ઞાનાવરણીય કર્મના બંધ વખતે જીવ આટલી ક્રિયાઓવાળો હોય' એવો ક્રિયાવિભાગનો નિયમ દેખાડવાનો અભિપ્રાય નથી, કિન્તસ્વસહચરિત (સ્વ=પ્રાણાતિપાત) १. जीवो भदन्त ! प्राणातिपातेन कति कर्मप्रकृतीबन्नाति ? गौतम ! सप्तविधबन्धको वाऽष्टविधबन्धको वा। २. जीवो भदन्त ! ज्ञानावरणीयं कर्म बध्नन् कतिक्रियः ? गौतम् ! स्यात् त्रिक्रियः, स्यात् चतुष्क्रियः स्यात्पञ्चक्रियः । Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૯ दर्शनपरमेतत् सूत्रं, न तु तद्बन्धे क्रियाविभागनियमप्रदर्शनपरं' इत्येषा गतिरिति गृहाण । तदुक्तं તત્કૃત્તો - કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર – 'इह प्रागुक्तं - जीवः प्राणातिपातेन सप्तविधमष्टविधं वा कर्म बध्नाति स तु तमेव प्राणातिपातं ज्ञानावरकर्मन् कतिभिः क्रियाभिः समापयतीति प्रतिपाद्यते । अपि च कार्येण ज्ञानावरणीयाख्येन कर्मणा कारणस्य प्राणातिपाताख्यस्य निवृत्तिभेद उपदर्श्यते, तद्भेदाच्च बन्धविशेषोऽपीति । उक्तं च - तिसृभिश्चतसृभिरथ पञ्चभिश्च क्रियाभिः हिंसा समाप्यते क्रमशः । बन्धोऽस्य विशिष्टः स्याद् योगप्रद्वेषसाम्यं चेद् ।। इति । तमेव प्राणातिपातस्य निवृत्तिभेदं दर्शयति - सिय तिकिरिए इत्यादीति' । अथैवमप्रमत्तस्यैवाक्रियत्वस्वामिनः सुलभत्वाद् भगवतीवृत्ती अक्रियत्वं वीतरागावस्थामाश्रि એવા જ્ઞાનાવરણીયકર્મબંધની હાજરીમાં પ્રાણાતિપાતનો અંત કેટલી ક્રિયાઓથી થાય તે, અથવા સ્વકાર્યભૂત જ્ઞાનાવરણકર્મબંધની સાથે કારણભૂત પ્રાણાતિપાત કેટલી ક્રિયાઓથી નિવૃત્ત થાય (બંધ પડે) તે દેખાડવાનો અભિપ્રાય છે. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું છે કે “અહીં પહેલાં કહી ગયા કે જીવ પ્રાણાતિપાતથી સાત કે આઠ કર્મ બાંધે છે. જ્ઞાનાવરણીયાદિકર્મને બાંધતો તે, તે જ પ્રાણાતિપાતને કેટલી ક્રિયાઓ દ્વારા સમાપ્ત કરે છે ? તેનું આ સૂત્રમાં પ્રતિપાદન કરાય છે. વળી આ સૂત્રમાં, જ્ઞાનાવરણીયકર્મરૂપ કાર્યની સાથે પ્રાણાતિપાત નામના કારણની નિવૃત્તિ થવાની રીતના ભેદો અને ભેદના કારણે થતો બંધભેદ પણ દેખાડાય છે. કહ્યું છે કે ‘ક્રમશઃ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાઓથી હિંસા મેળવાય છે=થાય છે. યોગ અને પ્રદ્વેષનું સામ્ય રહે તો આનો બંધ વિશેષ પ્રકારે થાય છે.’ પ્રાણાતિપાતના તે નિવૃત્તિભેદને જણાવવા માટે જ સૂત્રકારે ‘‘સિય અિિર ્'' ઇત્યાદિ કહ્યું છે.” - આમ જ્ઞાનાવરણીયકર્મ બાંધતો દશમગુણસ્થાનવત્ત્વ જીવ અક્રિય હોવો સંભવવા છતાં પ્રજ્ઞાપનાના તમે નિર્દેશેલા સૂત્રની કોઈ અસંગતિ રહેતી નથી. માટે ‘જીવ પ્રાણાતિપાતથી કેટલી પ્રકૃતિઓનો બંધક બને ?’ ઇત્યાદિસૂત્રમાં દેખાડેલી વ્યવસ્થા અસંગત ન બને એ માટે ફલિત તરીકે માનવું પડે છે કે – પ્રદ્વેષ અન્વયનો અવિચ્છેદ હોવા માત્રથી અવીતરાગમાત્રને કાયિકી વગેરે ત્રણે ક્રિયાઓ અવશ્ય હોય જ એવો નિયમ નથી, પણ પ્રાણાતિપાતજનક પ્રદ્વેષ હોય તો જ એ ત્રણે ક્રિયાઓ હોવાનો નિયમ છે. માટે તેવા દ્વેષશૂન્ય અપ્રમત્તને પ્રાણાતિપાતક્રિયા હોતી નથી એ સિદ્ધ થાય છે. (‘અક્રિય’ તરીકે વીતરાગનું ગ્રહણ શા માટે ? - સ્પષ્ટતા માટે) શંકા ઃ આ રીતે તો અપ્રમત્ત પણ અક્રિય હોવો સિદ્ધ થઈ જશે, કારણ કે ત્રણ ક્રિયાઓનો પરસ્પર નિયમ હોવાથી એકની ગેરહાજરીમાં ત્રણેય ગેરહાજર હોય છે. અને તો પછી ‘ઔદારિક શરીરને આશ્રયીને જીવ કેટલી ક્રિયાઓવાળો હોય છે ?’ એને જણાવનાર ભગવતીસૂત્રમાં ‘‘ક્ષિય અિિÇ ત્તિ'' જે કહ્યું છે તેની સંગતિ કરવા માટે વૃત્તિકારે જે કહ્યું છે, કે ‘વીતરાગ અવસ્થાને આશ્રીને અક્રિયત્વ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૦. ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૧ त्यैव कथमुपपादितम् ? इति चेत् ? स्पष्टत्वार्थम् । बादरसंपरायं यावत् प्रद्वेषान्वयेन त्रिक्रियत्वाभ्युपगमेऽपि सूक्ष्मसंपरायस्याऽक्रियत्वस्थानस्य परिशिष्टत्वेनैतदुपपादनार्थमेतत्प्रकारस्यावश्याश्रयणीयत्वात् । प्रद्वेषाभावेन तत्र कायिक्यधिकरणिकीक्रियाभ्युपगमे च कायिक्यादिक्रियात्रयस्य परस्परं नियमानुपपत्तिरिति 'कायिकीक्रिया द्विविधा-अनुपरतकायिकीक्रिया दुष्प्रयुक्तकायिकी क्रिया चेति सिद्धान्तेऽभिधानात् 'कायिकीक्रियाऽऽरंभिक्या समनियता, प्राणातिपातिकी च प्राणातिपातव्यापारफलोपहितत्वात् तद्व्याप्यैवेति प्रतिपत्तव्यं, तत आरंभकत्वं प्राणातिपातकत्वं च सत्यामपि द्रव्यहिंसायां प्रमत्तस्यैव જાણવું. તેમાં પ્રશ્ન ઊભો થશે કે “અપ્રમત્ત અવસ્થામાં પણ જો અક્રિયત્વ હોય છે તો તેને છોડીને ઠેઠ વીતરાગ અવસ્થા સુધી જવાની શી જરૂર ?' સમાધાન અક્રિયત્વની વધુ સ્પષ્ટતા થાય એ અભિપ્રાયથી વૃત્તિકારે વીતરાગ અવસ્થાને આશ્રીને એ સંગતિ કરી છે. “અપ્રમત્ત વગેરે અવસ્થામાં અક્રિયત્વ હોતું નથી.' એવા અભિપ્રાયથી નહિ. બાકી પ્રદ્વેષ અન્વયમાત્રના કારણે બાદરસપરાય (નવમા ગુણઠાણા) સુધી ત્રણે ક્રિયાઓ માનવામાં આવે તો પણ સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનકવર્તી જીવ તો અક્રિય તરીકે મળે છે. (આમાં કારણ એવું લાગે છે કે ૧૦ મે ગુણઠાણે માત્ર સૂક્ષ્મલોભ બાકી રહ્યો હોય છે જે રાગરૂપ છે, પ્રક્રેષરૂપ નહિ. અથવા ત્યાં કષાય સૂક્ષ્મ છે જે પ્રસ્તુતમાં ઉપયોગી પ્રષિ રૂપ નથી. તેથી પ્રષની ચાલી આવતી પરંપરાનો વિચ્છેદ થઈ જાય છે.) માટે, પ્રશ્ન તો ઊભો થાય જ છે કે “અક્રિયત્વની સંગતિ એની અપેક્ષાએ ન કરતા વીતરાગ અવસ્થાની અપેક્ષાએ કેમ કરી?' તેથી “સ્પષ્ટતા માટે કરી' એવો તેનો જવાબ જો વિચારવો જ પડે છે તો “સ્પષ્ટતા માટે જ અપ્રમત્તને છોડીને વીતરાગઅવસ્થાની અપેક્ષાએ અક્રિયત્વની સંગતિ કરી છે, “અપ્રમત્ત અક્રિય નથી' તેવા કારણે નહિ,” એ વાત અવશ્ય સ્વીકારવી જોઈએ. | (કાયિકી આરંભિકી સમનિયત અને પ્રાણાતિપાતિકીની વ્યાપક) વળી પ્રાણાતિપાતજનક પ્રàષ ન હોવા છતાં (એટલે કે પ્રાષિકી ક્રિયા ન હોવા છતાં) અપ્રમત્તમાં કાયિક-અધિકરણિકક્રિયા માનવામાં તો કાયિકી વગેરે ત્રણ ક્રિયાઓનો પરસ્પર જે નિયમ છે તે અસંગત બની જાય. તેથી “કાયિકી ક્રિયા બે પ્રકારે હોય છે : અનુપરતકાયિકીક્રિયા અને દુષ્પયુક્તકાયિકી ક્રિયા.” આવું સિદ્ધાન્તમાં કહ્યું હોવાથી જણાય છે કે કાયિકક્રિયા આરંભિકીક્રિયાને સમનિયત હોય છે. (અર્થાત્ કાયિકી હોય તો આરંભિકી હોય જ અને આરંભિકી હોય તો કાયિકી પણ હોય જ) જયારે પ્રાણાતિપાતિકી વ્યાપારનો ફળોપધાયક હેતુ બનનાર પ્રવૃત્તિ જ પ્રાણાતિપાતિકીક્રિયા બનતી હોવાથી તે તો કાયિકીક્રિયાને વ્યાપ્ય જ હોય છે. (કારણ કે બધી કાયિકક્રિયાથી કાંઈ પ્રાણાતિપાત થતો નથી) તેથી એ પણ ફલિત થાય છે કે કાયિકક્રિયાના અભાવમાં તો આરંભકક્રિયા અને પ્રાણાતિપાતિકી Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અવશ્યભાવી હિસાજનિત ઘાતકત્વવ્યવહારનિષેધ नाप्रमत्तस्येति भगवतस्तया तदापादनमयुक्तमेवेति दिक् ।।५१।। अथावश्यंभाविन्यां जीवविराधनायामाभोगवतो भगवतो यद् घातकत्वमापाद्यते तत्किं लोकोत्तरव्यवहाराद्, उत लौकिकव्यवहाराद् उताहो स्वमतिविकल्पितव्यवहाराद् ? नाद्यः, लोकोत्तरघातकत्वव्यवहारे आभोगेन जीवविराधनामात्रस्यातन्त्रत्वाद्, आभोगेनापि जायमानायां तस्यामपवादपदप्रतिषेविणोऽघातकत्वस्य, अनाभोगेनापि जायमानायां तस्यां प्रमादिनो घातकत्वस्य च तद्व्यवहारेणेष्टत्वाद् । नापि द्वितीयः, यतो लोका अपि नाभोगेन जीवघातमात्रादेव घातकत्वं व्यवहरन्ति, कूपनष्टायां गवि तत्कर्तुर्गोवधकर्तृत्वप्रसङ्गाद्, गोराभोगस्यापि तदा स्फुटत्वाद्, आभोगजन्यत्वस्य च हिंसायामसिद्धत्वात् । हिंसायां हि जिघांसा हेतुराभोगस्त्वन्यथासिद्ध इति, एतद्दोषवारणार्थं 'मरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वं' हिंसा वक्तव्या, तथाऽपि काशीमरणोद्देश ક્રિયાનો અભાવ જ હોય છે. તેથી અક્રિય એવા અપ્રમત્તમાં કાયિકીક્રિયા ન હોવાથી દ્રવ્યહિંસા થવા છતાં આરંભકત્વ કે પ્રાણાતિપાતકત્વ આવતું નથી, તેથી કેવલી ભગવાનમાં પણ તે બે આવતા નથી. માટે “કેવલી ભગવાનને જો દ્રવ્યહિંસા હોય તો તેઓ આરંભક અને પ્રાણાતિપાતક બની જશે એવી આપત્તિ આપવી અયોગ્ય જ છે. //પ૧ (અવસ્થંભાવી હિંસાના કારણે કહેવાતું ઘાતકત્વ કયા વ્યવહારથી?) અવશ્યભાવી જીવવિરાધનાના કારણે, આભોગયુક્ત ભગવાનને તમે જે “ઘાતક બની જવાની આપત્તિ આપો છો તે શું (૧) લોકોત્તર વ્યવહારથી આપો છો કે (૨) લૌકિક વ્યવહારથી આપો છો કે (૩) સ્વમતિકલ્પિત વ્યવહારથી? (૧) લોકોત્તર વ્યવહારથી આપી શકાતી નથી, કારણ કે આભોગપૂર્વક જે જીવવિરાધના થાય છે, માત્ર તે જ ઘાતકપણાના લોકોત્તર વ્યવહારમાં નિયામક છે એવું નથી. તે પણ એટલા માટે કે આભોગપૂર્વક પણ જીવહિંસા કરનાર અપવાદપ્રતિસેવકને લોકોત્તર વ્યવહારમાં અઘાતક કહ્યા છે જ્યારે અનાભોગથી પણ જીવહિંસા કરનાર પ્રમાદીને ઘાતક કહ્યા છે. (૨) ઘાતક બની જવાની તે આપત્તિ લૌકિક વ્યવહારથી પણ આપી શકાતી નથી, કારણ કે લોકો પણ આભોગપૂર્વક જીવઘાત થવા માત્રથી તે કરનારને “ઘાતક” કહેતા નથી, કેમકે તો તો પછી કોઈ કૂવામાં પડીને ગાય મરી જાય તો કૂવો ખોદાવનારને ગોવધનું પાપ લાગી જાય, કારણ કે “આમાં પડીને ગાય મરી શકે છે' એવો આભોગ તો એ ખોદાવનારને સ્પષ્ટ રીતે હોય જ છે. વળી હિંસામાં આભોગજન્યત્વ અસિદ્ધ પણ છે, કારણ કે લૌકિક દર્શનો પણ કહે છે કે “હિંસા પ્રત્યે જિઘાંસા (હણવાની ઈચ્છા) એ હેતુ છે, આભોગ અન્યથાસિદ્ધ છે.” આભોગને અન્યથાસિદ્ધ માનનાર લૌકિક શાસ્ત્રોએ હિંસાની પહેલા આવી વ્યાખ્યા બાંધી કે મરણને અનુકૂલ વ્યાપાર (પ્રવૃત્તિ) કરવો એ હિંસા છે.” કૂવો ખોદ્યો તો તેમાં પડીને ગાય મરી. માટે Page #75 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૨ - पूर्वकानुष्ठाने आत्महिंसात्वापत्तिवारणार्थमदृष्टाद्वारकत्वं विशेषणं देयं, इत्यदृष्टाद्वारकमरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वमेव हि हिंसा न्यायशास्त्रसिद्धेति । तृतीयस्तु पक्षोऽवशिष्यते स तु स्वमतिविकल्पितत्वादेव स्वशास्त्रप्रतिज्ञाबाधया महादोषावह इत्यभिप्रायेणाह - કર अणुसंगयहिंसाए जिणस्स दोसं तुहं भणंतस्स । साहू व आभोगा इउत्ताराइ विहडिज्जा ।।५२।। अनुषङ्गजहिंसया जिनस्य दोषं तव भणतः । साधूनामप्याभोगाद् नद्युत्तारादि विघटेत ।। ५२ ।। अणुसंगयहिंसाएत्ति । अनुषङ्गजया- धर्मदेशनामात्रोद्देश्यकप्रवृत्त्युपजायमानकुनयमतखेदादिवत्स्वानुद्देश्यकप्रवृत्तिजनितया हिंसया जिनस्य दोषं भणतस्तव साधूनामप्याभोगान्नद्युत्तारादि विघटेत, तेषामपि नद्युत्तारादौ जलजीवादिविराधनाया अध्यक्षसिद्धत्वादिति ॥ ५२ ॥ કૂવો ખોદવો એ પણ મરણાનુકૂલ પ્રવૃત્તિ તો છે જ. તેથી કૂવો ખોદનારને ગાયની હિંસા લાગી જવાનો દોષ ઊભો જ રહે છે. આ દોષનું વારણ કરવા માટે એવી વ્યાખ્યા કરાય કે ‘મરણના ઉદ્દેશથી મરણાનુકુલ વ્યાપાર કરવો એ હિંસા' તો પણ કાશીમરણના ઉદ્દેશપૂર્વક થતું અનુષ્ઠાન આત્મહિંસારૂપ બની જવાની આપત્તિ આવે છે. તેથી એનું વારણ કરવા અદૃષ્ટ અારક એવું વિશેષણ લગાડવું પડે છે અર્થાત્ મરણના ઉદ્દેશથી કરાતો જે મરણાનુકૂલ વ્યાપાર અદૃષ્ટને (કર્મને) દ્વાર તરીકે રાખ્યા વગર મરણનું સાધન બનતો હોય તે હિંસા છે. આવું ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે. ભગવાનમાં આવી હિંસા સંભવતી નથી. (૩) તેથી ત્રીજો પક્ષ બાકી રહે છે. અને તે તો સ્વમતિવિકલ્પિત હોવાના કારણે જ સ્વશાસ્ત્રપ્રતિજ્ઞાનો (શાસ્ત્રાનુસારે કંઈક કહીશ ઇત્યાદિ પ્રતિજ્ઞાનો) બાધક હોઈ મોટો દોષ ઊભો કરી આપે છે. આવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે - (સાધુઓની આભોગપૂર્વક નઘુત્તારપ્રવૃત્તિના અભાવની આપત્તિ) ગાથાર્થ : આનુષંગિક હિંસાના કારણે જિનમાં હિંસકપણાનો દોષ આવી પડવાનું કહેતા તમારા મતે તો સાધુઓની આભોગપૂર્વક નદી ઉતરવી વગેરે ક્રિયાઓનો પણ અભાવ થઈ જશે. જેમ ધર્મદેશના માત્રના ઉદ્દેશથી કરેલી પ્રવૃત્તિથી સાથે સાથે (આનુષંગિક રીતે) જેનો ઉદ્દેશ નથી તેવા કુનયમતવાળાના ખેદ વગેરે પણ થઈ જાય છે તેમ હિંસાના ઉદ્દેશ વિનાની પ્રવૃત્તિથી આનુષંગિક રીતે થઈ જતી હિંસાના કારણે કેવલીમાં દોષનું આરોપણ કરતા તમારા મતે તો સાધુઓ જે નદી ઉતરવી વગેરે ક્રિયાઓ કરે છે તે ઘટી જ શકશે નહિ, કારણકે નદી ઉતરવી વગેરે ક્રિયાઓમાં થતી જળના Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૩ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર नन्वेतदसिद्धम्, न हि जलजीवानामप्रत्यक्षत्वेन तद्विराधनायाः प्रत्यक्षत्वं संभवति, प्रतियोगिनोऽप्रत्यक्षत्वे तदनुयोगिनोऽप्यप्रत्यक्षत्वात् । न च जलस्य प्रत्यक्षत्वेन तज्जीवानामपि प्रत्यक्षत्वमिति वाच्यं, 'इदं जलं' इति ज्ञानमात्रेण 'इदं जलं सचित्तं' इति विवेकेन परिज्ञानोदयप्रसक्तेः । तस्मात् 'दुविहा पुढविकाइआ पत्नत्ता तं जहा - परिणया चेव अपरिणया चेव, जाव वणप्फइकाइअ' त्ति (श्रीस्थानाङ्ग सू. ७३) 'तत्र परिणताः स्वकायपरकायशस्त्रादिना परिणामान्तरमापादिता अचित्तीभूता इत्यर्थः ।' इत्यादिप्रवचनवचनेन नद्यादिजले सचित्ताचित्तयोरन्यतरत्वेन परिज्ञाने सत्यपि 'इदं जलं सचित्तं, इदं वाऽचित्तं' इति व्यक्त्या विवेकमधिकृत्य परिज्ञानाभावेन छद्मस्थसंयतानामनाभोग एव, तेन सिद्धा नद्युत्तारादौ जलजीवविराधनाऽनाभोगजन्याऽशक्यपरिहारेण इत्याशङ्कायामाह - જીવોની વિરાધના તેઓને પ્રત્યક્ષ જ હોય છે. અર્થાત્ અવશ્યભાવી એવી પણ હિંસા આભોગપૂર્વકની હોવામાત્રના કારણે જો કેવલીને દોષરૂપ જ બનતી હોય તો તો સાધુઓની નદી ઉતરવી વગેરે ક્રિયામાં થતી વિરાધના પણ આભોગ પૂર્વક હોઈ દોષ રૂપ બની જાય, અને તેથી નદીઉત્તાર વગેરે અકર્તવ્ય બની જાય. પરા. (જળ જીવોનો અનાભોગ હોઈ તેની વિરાધના પણ અનાભોગજન્યાઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ તમારી વાત અસિદ્ધ છે, કારણ કે એ વિરાધના આભોગપૂર્વક જ હોતી નથી. પાણીના જીવો અપ્રત્યક્ષ હોઈ તેઓની વિરાધના પ્રત્યક્ષ હોવી સંભવતી નથી, કેમ કે પ્રતિયોગી (જીવ) અપ્રત્યક્ષ હોય તો તેના અભાવરૂપ અનુયોગી (વિરાધના) પણ અપ્રત્યક્ષ જ રહે છે. પાણી પ્રત્યક્ષ હોઈ તેના જીવો પણ પ્રત્યક્ષ જ હોય છે. એવું ન કહેવું, કારણ કે તો તો પછી “આ પાણી છે એવા પ્રત્યક્ષજ્ઞાનમાત્રથી જ “આ પાણી સચિત્ત છે' એવા વિવેકયુક્ત જ્ઞાન થઈ જવાની આપત્તિ આવે. તેથી શ્રીસ્થાનાંગસૂત્ર (૭૩)ના, “પૃથ્વીકાયજીવો બે પ્રકારે કહ્યા છે, પરિણત અને અપરિણત-એમ વનસ્પતિકાય જીવો સુધી જાણવું.” એવાં વચનથી તેમજ તેની વૃત્તિના ‘તેમાં પરિણત એટલે સ્વકાયશસ્ત્ર પરકાયશસ્ત્ર વગેરેથી પરિણામ પમાડાયેલા અર્થાત્ અચિત્ત થઈ ગયેલા વગેરે વચનથી નદી વગેરેના પાણીમાં સચિત્તતા કે અચિત્તતામાંથી એકનો સામાન્યથી નિશ્ચય થવા છતાં સામે ઉપસ્થિત થયેલ પાણીને આશ્રીને વ્યક્તિગત રીતે “આ પાણી સચિત્ત છે” અથવા “આ પાણી અચિત્ત છે' એવા પાણીના બિંદુ બિંદુ અંગેના વિવેકની અપેક્ષાએ પરિજ્ઞાન ન હોવાના કારણે છદ્મસ્થ સાધુઓને વિરાધનાનું પણ પ્રત્યક્ષ હોતું નથી. તેથી એ વિરાધનામાં છદ્મસ્થ સાધુઓનો અનાભોગ જ હોય છે. તેથી સિદ્ધ થાય છે કે નદી ઉતરવી વગેરેમાં થતી પાણીના જીવોની વિરાધના અનાભોગજન્ય અશક્યપરિહાર રૂપે જ હોય છે. (પૂર્વપક્ષની આવી શંકા અંગે ગ્રન્થકાર કહે છે ) १. द्विविधाः पृथ्वीकायिकाः प्रज्ञप्ताः, तद्यथा-परिणताश्चैव अपरिणताश्चैव यावद् वनस्पतिकायिका इति । Page #77 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પ૩ वज्जंतो अ अणिटुं जलजीवविराहणं तहिं सक्खं । जलजीवाणाभोगं जंपतो किं ण लज्जेसि ।।५३।। वर्जय॑श्चानिष्टां जलजीवविराधनां तत्र साक्षात् । जलजीवानाभोगं जल्पन् किं न लज्जसे ।।५३।।। वज्जंतो यत्ति । तत्र नद्युत्तारे जलजीवविराधनामनिष्टां साक्षाद्वर्जयन् साक्षाद्वर्जनीयामभ्युपगच्छंश्च, जलजीवानाभोगं जल्पन किं न लज्जसे? अयं भावः - नद्युत्तारे बहुजलप्रदेशपरित्यागेनाल्पजलप्रदेशप्रवेशरूपा यतना तावत्त्वयापि स्वीक्रियते, सा च जलजीवानाभोगाभ्युपगमे दुर्घटा, ‘स्वल्पजलं सचित्तं भविष्यति, बहुजलं चाऽचित्तं' इति विपरीतप्रवृत्तिहेतुशङ्कापिशाचीप्रचारस्यापि दुर्वारत्वाद् । 'भगवदुक्तयतनाक्रमप्रामाण्यानेयं शङ्का' इति चेत् ? तर्हि यतनाया अपि बहुतरासत्प्रवृत्तिनिवृत्तिरूपाया विवेकेन परिज्ञानं न्यूनाधिकजलजीवविराधनाभोगाधीनं, इति व्यवहारसचित्ततया जलजीवाभोगाभ्युपगमावश्यकत्वात् तव वदतो व्याघात एव महात्रपाकारणमिति । (જળજીવોનો અનાભોગ માનવામાં જયણાપાલન અસંગત - ઉત્તરપક્ષ) ગાથાર્થ તે નદી ઉતરવી વગેરેમાં અનિષ્ટ એવી પાણીના જીવોની વિરાધનાનો સાક્ષાત્ પરિહાર કરતા તમે પાણીના જીવોનો અનાભોગ હોય છે એવું બોલતાં લજ્જા કેમ પામતા નથી? તે નદી ઊતરવા વગેરેમાં પાણીના જીવોની અનિષ્ટ વિરાધનાને વર્જતા અને વર્જનીય માનતા તમે પાણીના જીવોનો અનાભોગ છે' એવું બોલતા શરમાતા કેમ નથી? કહેવાનો આશય એ છે કે નદી ઉતરતી વખતે “જે ભાગમાં ઘણું પાણી હોય તેનો પરિહાર કરી થોડા પાણીવાળા ભાગમાંથી જવું” ઇત્યાદિરૂપ જયણા પાળવી જોઈએ એ તો તમે પણ સ્વીકારો જ છો. પાણીના જીવોનો અનાભોગ હોય તો તો આ જયણા અસંગત જ બને. કારણ કે “અલ્પપાણીવાળા ભાગનું પાણી અચિત્ત છે (કે અલ્પ જીવંત જીવોવાળું છે) અને ઘણાપાણીવાળા ભાગનું પાણી સચિત્ત છે (કે ઘણા જીવંત જીવોવાળું છે) એવી જાણકારીના અભાવમાં અલ્પપાણીવાળા ભાગનો પરિહાર કરાવી બહુપાણીવાળા ભાગમાંથી ગમન કરાવનાર “બહુપાણીવાળા ભાગનું પાણી અચિત્ત હશે (કે જીવંત અલ્પજીવોવાળું હશે) અને અલ્પપાણીવાળા ભાગનું પાણી સચિત્ત હશે (કે જીવંત ઘણા જીવોવાળું હશે) એવી શંકારૂપ ડાકણને આવતી અટકાવી શકાતી નથી. શંકા : બહુપાણીવાળા ભાગના પરિવાર વગેરે રૂપ જે જયણા પળાય છે તે “બહુપાણીવાળા ભાગમાં પાણી સચિત્ત છે' એવા આભોગથી પળાતી નથી, કિન્તુ ભગવાને જયણાનો તેવો જે ક્રમ દેખાડ્યો છે તેને પ્રમાણ માનીને પળાય છે. તેથી અલ્પજળવાળા ભાગનો પરિહાર કરાવનાર ઉક્ત શંકા સંભવતી નથી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૫ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર किञ्च-नद्यादिजलजीवानां निश्चयतश्छद्मस्थानां सचित्तत्वापरिज्ञानेऽपि तत्र स्थितपनकसेवालाતીનાં નિયતો સચિત્તત્વ પરિસાય વ ા તકુમોનિવૃe (રૂ૬૩) (જિનિ. ૪૪) - 'सव्वो वऽणंतकाओ सच्चित्तो होइ णिच्छयणयस्स । ववहारओ अ सेसो मीसो पम्हाणरोट्टाइ ।' एतद्वृत्तिर्यथा-सर्व एवानन्तवनस्पतिकायो निश्चयनयेन सचित्तः, शेषः परीतवनस्पतिर्व्यवहारनयमतेन सचित्तो मिश्रश्च प्रम्लानानि यानि फलानि कुसुमानि पर्णानि च, 'रोट्टो लोट्टो तंदुलाः कुट्टिताः तत्थ तंदुलमुहाइं अच्छंति, तेण कारणेन सो मीसो भन्नइ' त्ति । ते च पनकशेवालादयो जलेऽवश्यंभाविनः, इति तद्विषयविराधना निश्चयतोऽप्याभोगेन सिद्धा, इति 'तत्रानाभोगेनैव जीवविराधना' इति दुर्वचनम् । न च ते तत्रास्माभिः प्रत्यक्षतो न दृश्यन्ते, (વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક) સમાધાનઃ આવું કહેવું યોગ્ય નથી. મોટી વિરાધના કરનારી પ્રવૃત્તિથી બચવું એ જયણા છે. અહીં થોડા જીવો છે.” “અહીં ઘણા જીવો છે' ઇત્યાદિ આભોગ હોય તો જ આ જયણાનું વિવેકપૂર્વક પરિજ્ઞાન થઈ શકે છે. તેથી જયણાના પાલન માટે છદ્મસ્થ સાધુમાં પણ તેવો આભોગ તો માનવો જ પડશે. નિશ્ચયથી તેવો આભોગ શક્ય ન હોઈ વ્યવહારથી જ તેવો આભોગ માનવો પડે છે. અર્થાત શ્રતમાં જેવા પાણીને સચિત્ત-અચિત્ત કે મિશ્રરૂપે કહ્યા હોય તેવા પાણીને વ્યવહારથી તેવા સચિત્તાદિ રૂપે જાણીને જ તે જયણાદિ પળાય છે. આમ જળના જીવોનો વ્યવહારસચિત્તરૂપે આભોગ હોવો આવશ્યક હોવાથી “નદી ઉત્તાર વગેરેમાં અનાભોગજન્યઅશક્યપરિહારરૂપે જીવવિરાધના થાય છે' ઇત્યાદિ બોલવામાં થતો “વદતો વ્યાઘાત' (બોલતી વખતે જ એ વાત અપ્રમાણ સિદ્ધ થઈ જવા રૂપ) દોષ જ તમારે ઘણો શરમજનક બને છે. વળી નદી વગેરેમાં રહેલ પાણીના જીવોમાં છદ્મસ્થોને નિશ્ચયથી સચિત્તપણાનું જ્ઞાન ન હોવા છતાં તેમાં રહેલ લીલ-સેવાલ વગેરેના તો નિશ્ચયથી સચિત્તપણાનું જ્ઞાન હોય જ છે. ઓઘનિર્યુક્તિ (૩૬૩ તથા પિંડનિયુક્તિ ૪૪)માં અને તેની વૃત્તિમાં કહ્યું છે કે “બધો અનંતકાય નિશ્ચયનયના અભિપ્રાય સચિત્ત હોય છે. શેષ=પ્રત્યેક વનસ્પતિકાય વ્યવહારનયમતે સચિત્ત હોય છે અને કરમાયેલા ફળ, ફૂલ તેમજ પાંદડા મિશ્ર હોય છે. તેમજ રોટ્ટ = લોટ, ખાંડેલા ચોખા વગેરે મિશ્ર હોય છે. તેમાં તંદુલમુખ રહી જાય છે, માટે એ મિશ્ર કહેવાય છે.” (પનક-સેવાલાદિનો નિશ્ચયથી પણ આભોગ). તે લીલ-સેવાલ વગેરે તો પાણીમાં અવશ્ય હોય છે. તેથી તેઓની વિરાધના તો નિશ્ચયથી આભોગપૂર્વક થાય છે એ વાત સિદ્ધ થાય છે. માટે “નદી ઉતરવા વગેરેમાં અનાભોગથી જ જીવવિરાધના १. सर्व एवानन्तकायः सचित्तो भवति निश्चयनयस्य। व्यवहारतश्च शेषो मिश्रः प्रम्लानरोट्टादिः ।. Page #79 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ अतस्तद्विराधनाऽनाभोगजैव' इति वक्तव्यं, स्वच्छस्तोकजलनद्यादिषु पनकादीनामस्माभिरप्युपलभ्यमानत्वेन 'नास्माभिस्ते तत्र दृश्यन्त' इत्यस्यासिद्धत्वात् । किञ्च आगमवचनादपि तत्र तदवश्यंभावो निश्चीयते । तदुक्तं प्रज्ञापनातृतीयपदवृत्तौ-'बादरतेजस्कायिकेभ्योऽसङ्ख्येयगुणाः प्रत्येकशरीरबादरवनस्पतिकायिकाः, तेभ्यो बादरनिगोदा असङ्ख्येयगुणाः, तेषामत्यन्तसूक्ष्मावगाहनत्वाद्, जलेषु सर्वत्रापि च भावात् । पनकसेवालादयो हि जलेऽवश्यंभाविनः, ते च बादरानन्तकायिका इति ।' तथा बादरेष्वपि मध्ये सर्वबहवो वनस्पतिकायिकाः, अनंतसंख्याकतया तेषां प्राप्यमाणत्वात् । ततो यत्र ते बहवस्तत्र बहुत्वं जीवानां, यत्र त्वल्पे तत्राल्पत्वम् । वनस्पतयश्च तत्र बहवो यत्र प्रभूता आपः 'जत्थ जलं तत्थ वणं' इति वचनात् तत्रावश्यं पनकसेवालादीनां भावात् । ते च पनकसेवालादयो बादरनामकर्मोदये वर्तमाना अप्यत्यन्तसूक्ष्मावगाहनत्वाद् अतिप्रभूतपिण्डीभावाच्च सर्वत्र सन्तोऽपि न चक्षुषा ग्राह्याः । तथा चोक्तमनुयोगद्वारेषु - ‘ते णं वालग्गा दिट्ठीओगाहणाओ असंखेज्जभागमेत्ता सुहुमपणगजीवस्स થાય છે' એવું કથન એ દુર્વચન છે. તે લીલ-સેવાલ વગેરે આપણને દેખાતા ન હોવાથી તેઓની વિરાધના અનાભોગજન્ય જ કહેવાય એવું ન કહેવું, કારણ કે થોડા નિર્મળપાણીવાળી નદી વગેરેમાં લીલ વગેરે આપણને દેખાતી હોવાથી તે આપણને ત્યાં દેખાતી ન હોવાથી' ઇત્યાદિ વાત અસિદ્ધ છે. વળી તે લીલ-સેવાલ વગેરે નદીમાં અવશ્ય હોય છે એવું આગમવચનથી પણ જણાય છે. તેથી તેનો આભોગ જ હોય છે) પ્રજ્ઞાપનાના ત્રીજા પદની વૃત્તિમાં કહ્યું છે કે બાદર તેઉકાય કરતાં પ્રત્યેકશરીરી બાદર વનસ્પતિકાય અસંખ્યગુણ છે, તેના કરતાં બાદર નિગોદો (શરીરો) અસંખ્ય ગુણા છે, કારણ કે તેઓની અવગાહના અત્યંત સૂક્ષ્મ હોય છે તેમજ પાણીમાં સર્વત્ર તેઓ હોય છે. લીલ-સેવાલાદિ જળમાં અવશ્ય હોય છે અને તે બાદર અનંતકાયિક હોય છે. તેમજ બાદર જીવોમાં પણ વનસ્પતિકાયના જીવો સૌથી વધુ હોય છે, કારણ કે તેઓ અનંત સંખ્યામાં મળે છે. તેથી નક્કી થાય છે કે જયાં વનસ્પતિકાયના જીવો ઘણા હોય ત્યાં જીવોની સંખ્યા ઘણી હોય છે અને જ્યાં તેઓ ઓછા હોય છે ત્યાં જીવોની સંખ્યા ઓછી હોય છે. અને વનસ્પતિકાય જીવો તો ત્યાં જ ઘણા હોય છે જ્યાં પુષ્કળ પાણી હોય. કેમ તે જ્યાં જળ હોય ત્યાં વનસ્પતિ એવા વચનથી જણાય છે કે પાણીમાં લીલ-સેવાલ વગેરે અવશ્ય હોય છે. વળી આ લીલ-સેવાલ વગેરે બાદર નામકર્મના ઉદયવાળા હોવા છતાં અત્યંત ઝીણી અવગાહનાવાળા હોઈ તેમજ ઘણા બધા એક સાથે પિંડીભૂત થયા હોઈ નદીના પાણી વગેરેમાં સર્વત્ર રહ્યા હોવા છતાં આંખથી દેખાતા નથી. અનુયોગદ્વારમાં કહ્યું છે કે “તે વાલાઝો દૃષ્ટિનો વિષય બની શકનાર અવગાહના કરતાં અસંખ્યાતમા ભાગ માત્ર પ્રમાણ હોય છે તેમજ સૂક્ષ્મપનક જીવના શરીરની અવગાહના કરતાં અસંખ્ય - - - - - - - - - - - - - - - ૨. ચત્ર નતે તત્ર વનમ્ | २. तानि च वालाग्राणि दृष्ट्यवगाहनातोऽसंख्येयभागमात्राणि सूक्ष्मपनकजीवस्य । - - - - - - - - - - - Page #80 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર <0 ૬૭ र्सरीरोगाहणाओ असंखेज्जगुणा' इति । ततो यत्रापि नैते दृश्यन्ते तत्रापि ते सन्तीति प्रतिपत्तव्याः । आह च मूलटीकाकारः ‘इह 'सर्वबहवो वनस्पतयः' इति कृत्वा यत्र ते सन्ति तत्र बहुत्वं जीवानां तेषां च बहुत्वं ‘जंत्थ आउकाओ तत्य णियमा वणस्सइकाइआ ' इति पणगसेवालहढाई बायरा वि होंति, आणागेज्झा, ण चक्खुणा त्ति ।' सुहुमा किञ्च नद्युत्तरादौ मण्डुकादित्रसविराधना 'तसा य पच्चक्खया चेव 'त्ति वचनादवश्यं जायमानाऽऽभोगपूर्विकैव इति । एवं च सति - ' जीवोऽयमिति साक्षात्कृत्वा यो जीवघातं करोति तस्य विरतिपरिणामो दूरे, निश्चयतः सम्यक्त्वमपि न स्यात्, अनुकंपाया अभावेन सम्यक्त्वलक्षणाभावाद् - इत्यादि परोक्तं यत्किञ्चिदेव, आप्तवचनाज्जीवत्वेन निश्चितस्य विराधनायाः स्वादर्शन ગુણ હોય છે.” આનાથી ફલિત થાય છે કે સૂક્ષ્મપનક જીવો અત્યંત ઝીણા હોય છે. તેથી જ્યાં તેઓ દેખાતા ન હોય તે પાણી વગેરેમાં પણ તેઓની હાજરી માનવી જોઈએ. મૂલ ટીકાકારે કહ્યું છે કે “વનસ્પતિ જીવો સૌથી વધુ હોય છે એ નિયમના કારણે જણાય છે કે તેઓ જ્યાં હોય ત્યાં જીવો ઘણા હોય છે. વળી ‘જ્યાં અપ્લાય હોય ત્યાં અવશ્ય વનસ્પતિકાય હોય’ તેના પરથી વનસ્પતિ જીવો ક્યાં વધુ હોય (તે જણાય છે.) વળી પનક-સેવાલ હઢ વગેરે બાદર પણ હોય છે, સૂક્ષ્મ પણ. એમાંથી સૂક્ષ્મની હાજરી આજ્ઞા (જિનવચન)થી જ જાણી શકાય છે. આંખથી નહિ.” વળી ‘અને ત્રસ પ્રત્યક્ષ જ હોય છે' ઇત્યાદિ વચનથી જણાય છે કે નદી ઉતરવામાં દેડકા વગેરે ત્રસની અવશ્ય થનાર વિરાધના પણ આભોગપૂર્વક જ હોય છે. આમ ‘નદી વગેરે ઉતરવામાં આવી આવી વિરાધનાઓ આભોગપૂર્વક હોય છે' એવું નક્કી થાય છે ત્યારે પૂર્વપક્ષીનું નીચેનું કથન તુચ્છ જાણવું. (છતે આભોગે થતી વિરાધનામાં સમ્યક્ત્વ પણ ન ટકે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : ‘આ જીવ છે’ એવું સાક્ષાત્ જાણીને તેનો જે જીવઘાત કરે છે તેનામાં વિરતિપરિણામ તો દૂર રહ્યો પણ નિશ્ચયથી સમ્યક્ત્વ પણ ટકતું નથી, કારણ કે જીવની અનુકંપા ન હોઈ સમ્યક્ત્વના લક્ષણનો જ અભાવ હોય છે. તેથી નદી ઉતરવી વગેરેમાં સાધુપણું જળવાય રહે તે માટે વિરાધનાને અનાભોગજન્ય જ માનવી પડે છે. અને એ માટે ‘પાણીમાં જીવો સાક્ષાત્ દેખાતા નથી (પછી આગમથી ભલે નિશ્ચય થયો હોય) એના કારણે જ સાધુઓને તે જીવોનો અને (તેથી) વિરાધનાનો અનાભોગ હોય છે.’ એવું પણ માનવું જોઈએ. १. शरीरावगाहनातोऽसंख्येयगुणानि ॥ २. यत्राप्कायस्तत्र तत्र नियमाद् वनस्पतिकायिका इति । पनकसेवालहढादयो बादरा अपि भवन्ति, सूक्ष्मा आज्ञाग्राह्या न चक्षुषेति । Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ मात्रेणाभोगपूर्वकत्वाभावे आप्तोक्तवस्त्राद्यन्तरितत्रसादिविराधनायामपि तदापत्तेः, दृष्ट्वा स्थूलत्रसविराधनायामाभोगविशेषाद्विषयविशेषाच्च पातकविशेषस्तु स्याद्, न चैतावताऽन्यत्रानाभोग एव व्यवस्थापयितुं शक्यते । न खलु राजदारगमने महापातकाभिधानादन्यत्र परदारगमने परदारगमनत्वमेव नेति वक्तुं युक्तम् । एतेन-आभोगमूलाऽऽभोगपूर्विका च जीवविराधना विनाऽपराधं मिथ्यादृशोऽपि प्रायोऽनार्य (પોતાને ન દેખાવા માત્રથી અનાભોગજન્યત્વ ન મનાય) ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીનું આવું કથન તુચ્છ જાણવું. કારણ કે આપ્તવચનથી સચિત્ત તરીકે નિશ્ચિત થયેલ વસ્તુની વિરાધના પોતાને દેખાતી નથી એટલા કારણમાત્રથી જો આભોગપૂર્વકની ન રહેતી હોય (અનાભોગપૂર્વકની બની જતી હોય) તો તો આપ્તપુરુષોએ જમીન પર પાથરેલ ચાદર વગેરે પર ચાલવું નહિ, કેમકે એમાં નીચે રહેલ ત્રસાદિ જીવોની વિરાધના થાય છે.' ઇત્યાદિરૂપે જે વિરાધના કહી છે તે વિરાધના પણ અનાભોગજન્ય બની જવાની આપત્તિ આવશે. કારણ કે સાધુને સાક્ષાત્ તો તે ત્રસાદિ જેવો દેખાતાં જ નથી. અને તો પછી એનાથી વિશેષ પ્રકારે કર્મબંધ પણ થવો ન જોઈએ. કીડી વગેરે ત્રસજીવને જોઈને હણવામાં જેટલો કર્મબંધ થાય છે તેટલો કર્મબંધ ચાદર વગેરે પર ચાલવાથી થતી નહિ દેખાયેલી કીડી વગેરેની વિરાધનામાં થતો નથી. તેથી જણાય છે કે એ વિરાધના અનાભોગજન્ય જ હોય છે. એવું ન કહેવું, કારણ કે જોઈને તે ત્રશૂલ જીવને હણવામાં આવે ત્યારે આભોગ અને હણાઈ રહેલ જીવ એ બને વિશેષ પ્રકારના હોવાના કારણે વિશેષ પ્રકારનો કર્મબંધ થાય છે. પણ એટલા માત્રથી કાંઈ જોયા વગર થતી વસ્ત્રાદિથી ઢંકાયેલ જીવની વિરાધનાને અનાભોગજન્ય કહી શકાતી નથી, અર્થાત્ વિશેષ પ્રકારના આભોગથી થયેલ વિશેષ પ્રકારની વિરાધનામાં જે તીવ્ર કર્મબંધ થાય છે તેવો તીવ્ર કર્મબંધ જેનાથી ન થતો હોય તેવી બધી વિરાધના અનાભોગજન્ય હોય છે, આભોગજન્ય હોતી નથી એવું કહી શકાતું નથી. રાજરાણીને ભોગવવામાં મહાપાપ બંધાય છે એવું શાસ્ત્રકારોએ કહ્યું હોવા માત્રથી કાંઈ રાજરાણી સિવાયની પરસ્ત્રી ભોગવવી (કે જેમાં રાજરાણીને ભોગવવા જેટલું જોરદાર મહાપાપ બંધાતું નથી.) એ પરસ્ત્રીગમન રૂપ જ રહેતું નથી એવું કહેવું યોગ્ય નથી. એ પરસ્ત્રીગમન રૂપ દુરાચાર જ રહે છે. તેમ ઉક્ત વિરાધના પણ આભોગજન્ય જ રહે છે. (સંયમની દુરારાધ્યતાનું પૂર્વપક્ષપ્રદર્શિત રહસ્ય) પૂર્વપક્ષ હાથ-પગ વગેરેની પ્રવૃત્તિ કરતાં પહેલાં જીવ હોવાનો ખ્યાલ હોય અને તેમ છતાં એ જીવને જાણીને મારવા માટે હાથ-પગ વગેરે હલાવે તો એનાથી જે વિરાધના થાય એ આભોગમૂલક અને આભોગપૂર્વકની વિરાધના કહેવાય છે. સામા જીવના અપરાધ વિના પણ કરાતી આ વિરાધના Page #82 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર जनस्यैव भवति, सा च नावश्यंभाविनी, प्रायःसंभविसंभवात् । संयतानां त्वनाभोगमूलैव सा, न त्वाभोगमूला, अत एव नधुत्तारादौ सत्यामपि जलजीवविराधनायां संयमो दुराराधो न भणितः, भणितश्च कुन्थूत्पत्तिमात्रेणापि, तत्र निदानं तावदाभोगाऽनाभोगावेव । तत्र यद्यपि संयतानामुभयत्रापि जीवविराधनाऽनाभोगादेव, तथाऽपि स्थावरसूक्ष्मत्रसजीवविषयकोऽनाभोगः सर्वांशैरपि सर्वकालीनो न पुनः क्वाचित्कः कादाचित्कश्च, तस्य चापगमः प्रयत्नशतैरप्यशक्यः, केवलज्ञानसाध्यत्वात्, शक्यश्च कुन्थ्वादिस्थूलत्रसजीवविषयकस्यानाभोगस्य भूयो निरीक्षणादिनेति, तथाभूतं च निरीक्षणं दुःसाधमिति संयमो दुराराधो भणितः । एवं सम्यक् प्रयत्नपरायणानामपि कदाचित् कुन्थ्वादिस्थूलत्रसजीवविराधना स्यात् । सा च प्रायोऽसम्भविसंभवेनावश्यंभाविनीति वक्तव्यम्, शक्यपरिहारजीवविषयकप्रयत्नवतोऽपि तत्परिहरणोपायस्यापरिज्ञानात् । મિથ્યાષ્ટિઓમાં પણ સાવ અનાર્યજીવો જ કરે છે. વળી આ વિરાધના અવશ્યભાવિની (અવશ્ય થનાર) હોતી નથી, કેમ કે એની સંભાવના પ્રાયઃ સંભવિત હોય છે. સંયતોથી તો જ્યારે પણ જીવવિરાધના થાય છે ત્યારે તે અનાભોગમૂલક જ હોય છે. અર્થાત્ એમાં પહેલેથી જીવનો આભોગ હોતો નથી. તેથી જ નદી ઉતરવા વગેરેમાં પાણીના જીવોની વિરાધના હોવા છતાં સંયમને દુરારાધ્ય નથી કહ્યું, જ્યારે કંથવાની ઉત્પત્તિ થયા માત્રથી તેવું કહ્યું છે. આ ફેર પડવામાં કારણ આભોગ અને અનાભોગ જ છે. અર્થાત્ જળજીવવિરાધના અનાભોગચૂલિકા જ હોય છે. અને તેથી જ તેને આશ્રીને સંયમને દુરારાધ્ય કહ્યું નથી. એમાં જો કે બન્ને સ્થળે સંયતથી જે વિરાધના થાય છે તે અનાભોગથી જ થાય છે, તેમ છતાં એમાં વિશેષતા એ હોય છે કે સ્થાવર અને સૂક્ષ્મત્રસ જીવોનો અનાભોગ સર્જાશે અને સર્વકાલીન હોય છે, અમુક અંશમાં જ અને અમુક કાળે જ હોય છે એવું નથી. વળી સેંકડો પ્રયત્ન કરે તો પણ છદ્મસ્થ આ અનાભોગને દૂર કરી શકતો નથી. કારણકે એ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે જ્યારે કંથવા વગેરે સ્થૂલ ત્રસજીવોનો અનાભોગ વારંવાર બારીકાઈથી નિરીક્ષણાદિ કરવા દ્વારા દૂર થઈ શકે છે. અર્થાત્ એ રીતે એમાં આભોગ શક્ય છે. પણ તેનું નિરીક્ષણ દુઃસાધ્ય છે. તેથી કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી સંયમને દુરારાધ્ય કહ્યું છે. તાત્પર્ય, જયાં આભોગ દ્વારા વિરાધનાનો પરિહાર શક્ય હોય ત્યાં તે રીતે તે વિરાધનાનો પરિહાર કરવાથી સંયમનું નિરતિચાર પાલન થાય છે. તેથી કંથવા વગેરેનો ક્રમશઃ આભોગ અને વિરાધનાનો પરિવાર દુઃસાધ્ય હોઈ પરિણામે સંયમ પણ દુરારાધ્ય બને છે. કારણ કે વિરાધનાના પરિહારના જોરદાર પ્રયત્નવાળા સાધુથી પણ ક્યારેક કંથવા વગેરે સ્થૂલત્રસ જીવની વિરાધના થઈ જાય છે. આ વિરાધના પ્રાયઃ અસંભવિસંભવવાળી હોય છે. એટલે કે એનો સંભવ (એની સંભાવના) પ્રાયઃ સંભવિત હોય છે (જેનો ઉપયોગાદિથી પરિવાર શક્ય હોય તે “અવશ્ય થનારી' ન હોઈ “પ્રાયઃ સંભવિત’ કહી છે.) એવું નથી. પણ (તે વિરાધનાકાળે) અવશ્ય સંભવિત હોય છે. માટે એ વિરાધના Page #83 -------------------------------------------------------------------------- ________________ 90 ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ साऽप्यवश्यंभाविनी विराधना द्वेधा-अनाभोगमूला अनाभोगपूर्विका, अनाभोगमूला आभोग-पूर्विका चेति । तत्राद्या जीवघाते जाते सत्येव तत्परिज्ञानाद् । द्वितीया तु निम्नप्रदेशादौ पिपीलिकादिकमदृष्ट्वैवोत्पाटिते पादे दृष्ट्वाऽपि पादं प्रत्यादातुमशक्तस्य जीवघातावसरे जीवविषयकाभोगस्य विद्यमानत्वात् । परमनाभोगमूलिकापि स्थूलत्रसजीवविराधना संयतानां तज्जन्यकर्मबन्धाभावेऽपि लोकनिन्द्या भवत्येव, तत्कर्तुहिंसाव्यपदेशहेतुत्वात्, तथाव्यपदेशः स्थूलत्रसजीवसम्बन्धित्वेन निजसाक्षात्कारविषयत्वात् । न चैवं केवलिवचसा निश्चिताऽपि सूक्ष्मत्रसजीवविराधना, तस्याश्छद्मस्थसाक्षात्कारविषयत्वाभावेन हिंसकव्यपदेशहेतुत्वाभावात् । अत एवाब्रह्म અવશ્યભાવિની હોય છે એમ કહેવું પડે છે. આવું, પણ એટલા માટે છે કે જેની વિરાધનાનો પરિહાર શક્ય છે તેવા જીવની જયણાના પ્રયત્નવાળા સાધુને પણ તે પરિવારના ઉપાયનું પરિજ્ઞાન હોતું નથી. (અને તેથી એ પરિહાર શક્ય ન બનવાથી વિરાધના અવશ્ય થાય છે.) (અવશ્યભાવિની વિરાધનાના પૂર્વપક્ષકલ્પિત બે પ્રકાર) આ અવશ્યભાવિની વિરાધના બે પ્રકારે હોય છે - અનાભોગમૂલા અનાભોગપૂર્વિકા, અને અનાભોગમૂલા આભોગપૂર્વિકા. જીવઘાત થયા પછી જ જેની “અહીં જીવ હતો' ઇત્યાદિ ખબર પડે છે તે અનાભોગમૂલા અનાભોગપૂર્વિકા કહેવાય છે. (વિરાધનાની જનક પ્રવૃત્તિ કરતાં પહેલાં “અહીં જીવ છે' ઇત્યાદિ ખબર ન હોવાથી તે પ્રવૃત્તિ ચાલુ કરે, તેથી અનાભોગમૂલા કહેવાય. વળી પ્રવૃત્તિ કરતી વખતે પણ જીવની ખબર ન પડે અને પ્રવૃત્તિ પૂર્ણ કરે, જેના પરિણામે વિરાધના થાય તો એ અનાભોગપૂર્વિકા બને.) નિમ્નપ્રદેશાદિમાં કીડી વગેરેને જોઈ ન હોવાથી પગ ઉપાડે (તેથી અનાભોગમૂલા) પણ પછી તરત જ્યાં પોતાનો પગ પડવાનો છે ત્યાં કીડી વગેરે જોવા છતાં પગને પડતો રોકવામાં અસમર્થ હોઈ પગ મૂકે અને વિરાધના થાય તો એ અનાભોગમૂલા-આભોગપૂર્વિકા બને છે, કારણ કે તે વિરાધના વખતે જીવવિષયક આભોગ હાજર હોય છે. (સૂક્ષ્મત્રસની અને સ્થૂલત્રસની અનાભોગમૂલક વિરાધનાનો તફાવત - પૂર્વપક્ષ) અનાભોગમૂલક થયેલી સ્કૂલત્રસજીવની વિરાધના સાધુને કર્મબંધ કરાવતી ન હોવા છતાં લોકનિન્દ તો બને જ છે, કારણ કે એ તેને કરનાર સાધુનો લોકમાં હિંસક તરીકે વ્યપદેશ કરાવે છે. તે વિરાધના ‘હિંસક” તરીકેના ઉલ્લેખમાં હેતુ એટલા માટે બને છે કે “સ્કૂલત્રસજીવની આ વિરાધના થઈ રહી છે એવા પોતાના સાધુના) સાક્ષાત્કારનો તે વિષય બને છે. (અર્થાત્ જીવ અને જીવની વિરાધનાને સાક્ષાત્ જાણવા છતાં તે વિરાધના કરી રહ્યો છે માટે “હિંસા કરે છે એવો તેનો લોકમાં ઉલ્લેખ થાય છે.) કેવલીભગવાનના વચનથી પોતાને જેનો નિશ્ચય થઈ ગયો છે તે સૂક્ષ્મત્રસજીવની વિરાધના લોકમાં નિર્ચે બનતી નથી. કારણ કે તે છદ્મસ્થના સાક્ષાત્કારનો વિષય બનતી ન હોવાથી વિરાધકનો હિંસક Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૧ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર सेवायामनेकशतसहस्रपञ्चेन्द्रियजीवविराधकोऽपि देशविरतिश्रावको 'जीवविराधकः' इति व्यपदेशविषयो न भवति, भवति चैकस्या अपि पिपीलिकाया विराधनेऽनाभोगेनापि, आभोगे च स्वज्ञातिज्ञातेऽपांक्तेयोऽपि स्यात्, तेन निजसाक्षात्कारविषयीभूताऽविषयीभूतयोर्जीवघातयोर्महान् भेदः, अन्यथाऽब्रह्मसेवी श्रावको व्याधादिभ्योऽपि जीवघातकत्वेनाधिको वक्तव्यः स्यात् - इत्यादि परस्य कल्पनाजालमपास्तं, संयतानां नद्युत्तारे जलजीवविराधनाया आभोगमूलत्वे તરીકેનો ઉલ્લેખ કરાવી શકતી નથી. તેથી જ અબ્રહ્મ સેવતી વખતે લાખો પંચેન્દ્રિય જીવોનો વિરાધક પણ દેશવિરતિશ્રાવક “જીવવિરાધક તરીકે ઉલ્લેખ પામતો નથી, જ્યારે અનાભોગથી પણ એક કીડીની પણ વિરાધના કરે તો તેવો ઉલ્લેખ પામે છે. આભોગપૂર્વક કીડીની વિરાધના કરે તો તો તે પોતાના સમાજમાં ઊભો રહેવા યોગ્ય પણ રહેતો નથી. તેથી પોતાના સાક્ષાત્કારનો વિષય બનતાં અને ન બનતાં જીવનાં ઘાત વચ્ચે ઘણો તફાવત હોય છે એ માનવું જોઈએ. નહીંતર તો લાખો જીવોના જિનવચનમાત્રથી થયેલા આભોગ પૂર્વક મૈથુનને જે સેવે છે તે શ્રાવકને એટલા પંચેન્દ્રિયોની હત્યા ન કરનાર શિકારી વગેરે કરતાં પણ વધુ ભયંકર માનવો પડે. (સ્વસાક્ષાત્કારના વિષય-અવિષયભૂત જીવ વિરાધનાનો તફાવત - પૂર્વપક્ષ) સારાંશ, જેમ શ્રાવકને પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકનાર કીડી વગેરેની વિરાધના કરતાં આગમ દ્વારા જેનો પોતાને આભોગ છે તેવા પણ લાખો પંચેન્દ્રિય જીવોની મૈથુનસેવનમાં થતી વિરાધના જુદી પડી જાય છે, કારણ કે તે જીવો પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકતા નથી. તેમ પોતાના સાક્ષાત્કારનો વિષય બની શકનાર કંથવા વગેરે સ્થૂલત્રસ જીવોની અનાભોગચૂલિકા પણ સંયતથી થયેલી વિરાધના કરતાં પોતાના સાક્ષાત્કારનો વિષય જ ન બની શકનાર જળજીવોની વિરાધના જુદી પડે જ છે. પછી ભલેને આગમ દ્વારા તેનો આભોગ હોય અને તેથી જ કંથવાની ઉત્પત્તિના કારણે સંયમને દુરારાધ્ય કહ્યું છે, જળજીવોની વિરાધનાના કારણે નહિ. હવે જો આગમથી જાણકારી મળી છે એટલા માત્રથી જનજીવોનો પહેલેથી આભોગ છે એવું માની લેવાનું હોય તો, કંથવા વગેરેની વિરાધના વખતે તેનો આભોગ ન હોવા છતાં જો સંયમને દુરારાધ્ય કહ્યું છે તો આભોગ હોવા છતાં જળજીવોની વિરાધનાનો પરિહાર અશક્ય બનતો હોઈ તેના કારણે તો સંયમને અવશ્ય વધુ દુરારાધ્ય કહેવું જ પડે, પણ કહ્યું નથી. તેમજ કીડી વગેરેની જેમ જળજીવોની વિરાધનાથી કંઈ હિંસક તરીકેનો ઉલ્લેખ પણ થતો નથી. આ બન્ને પરથી નક્કી થાય છે કે જનજીવોની વિરાધના આભોગજન્ય (આભોગચૂલિકા) હોતી નથી. (આભોગમૂલક, છતાં આજ્ઞાશુદ્ધ હોવાથી નિર્દોષ) ઉત્તરપક્ષ: પૂર્વે જે કહી ગયા કે “આપ્તવચનથી જેઓનો જીવ તરીકે નિશ્ચય થયો હોય તેઓની વિરાધનામાં તેઓ પોતાને દેખાતા ન હોવા માત્રથી, આભોગપૂર્વકત્વનો અભાવ થઈ જતો નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ Co ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૩ ऽप्याज्ञाशुद्धत्वेनैवादुष्टत्वात् । यच्च तया न संयमस्य दुराराधत्वं, तस्याः कादाचित्कत्वादालंबनशुद्धत्वाच्च । यथा च कुन्थूत्पत्तिमात्रेण सार्वदिकयतनाहेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वं, तथा तथाविधक्षेत्रकालादिवशात् सूक्ष्मबीजहरितादिप्रादुर्भावेऽपि सार्वदिकतद्यतना हेत्वाभोगदौर्लभ्यात् संयमस्य दुराराधत्वमेवेति तु दशवैकालिकाद्यध्ययनवतामपि सूक्ष्माष्टकविदां परिणतलोकोत्तरदयास्वरूपाणां प्रतीतमेव । 'स्थावरसूक्ष्मत्रसविषयकोऽनाभोगः केवलज्ञानं विना दुरत्ययः' इति तु વગેરે તેનાથી પૂર્વપક્ષની આ બધી કલ્પનાના તરંગો વિખરાઈ ગયેલા જાણવા. વળી “આભોગ હોવા છતાં હિંસા કરવી એ મોટા દોષરૂપ હોઈ સાધુનું માત્ર સાધુપણું જ નહિ, પણ સમ્યકત્વ પણ ઊડી જાય” ઈત્યાદિ જે માન્યતાના કારણે પૂર્વપક્ષી નદી ઉતરવામાં થતી જળજીવ વિરાધનાને આભોગમૂલક માનવા તૈયાર થતો નથી તે માન્યતા જ મૂલમાં ખોટી છે, કારણ કે તે વિરાધના આભોગમૂલક હોવા છતાં આજ્ઞાશુદ્ધ હોવાના કારણે જ દોષરૂપ જ હોતી નથી. તેથી વિરાધનાને આભોગમૂલક માનવામાં કોઈ આપત્તિ આવતી નથી. (સંયમની દુરારાધ્યતાનું ગ્રન્થકારપ્રદર્શિત રહસ્ય) પ્રશ્ન : જો એ પણ આભોગમૂલક હોય તો કંથવાની ઉત્પત્તિની જેમ તેના કારણે પણ સંયમ દુરારાધ્ય શા માટે નથી બનતું? ઉત્તર : એટલા માટે કે એ વિરાધના કદાચિત્ક હોય છે તેમજ પુષ્ટ આલંબનવાળી હોઈ શુદ્ધ હોય પ્રશ્નઃ આના પરથી તમારે શું એવો ફલિતાર્થ કાઢવો છે કે સંયમ દુરારાધ્ય બનવા કે ન બનવામાં સ્વસાક્ષાત્કારરૂપ આભોગ કે તેના અભાવરૂપ અનાભોગ હેતુ બનતા નથી? ઉત્તરઃ હા, હેતુ બનતા નથી, તેથી જ તો, જેમ કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી તેની સાર્વદિક (હંમેશાની) જયણા પળાવામાં હેતુ બનનાર આભોગ દુર્લભ હોઈ સંયમ દુરારાધ્ય બને છે તેમ, તથાવિધ ક્ષેત્ર-કાલાદિના કારણે બીજ-હરિતાદિ ઉત્પન્ન થયે છતે પણ, તેની સાર્વદિક જયણા પળાવી આપનાર આભોગ દુર્લભ હોઈ સંયમદુરારાધ્ય બને જ છે. “તે સૂક્ષ્મબીજ - હરિતાદિના જીવોનો સ્વસાક્ષાત્કારરૂપ આભોગ ન હોવાથી તેના કારણે સંયમ દુરારાધ્ય બનતું નથી એવું નથી. આ વાત દશવૈકાલિક વગેરેના અધ્યયનોની જાણકારીવાળા સૂક્ષ્માષ્ટકના જાણકાર અને લોકોત્તરદયાનું સ્વરૂપ જેઓમાં પરિણતિ પામ્યું છે તેવા મહાત્માઓને પણ પ્રતીત જ છે. | (આગમથી પણ અપૂકાય વગેરે સ્થાવરોનો આભોગ શક્ય) પ્રશ્નઃ સાધુઓને જળજીવોનો આભોગ હોય છે એવું તમે જે કહો છો તેને યોગ્ય શી રીતે Page #86 -------------------------------------------------------------------------- ________________ 93 કેવલીમાં દ્રવ્યહિંસાઃ જનજીવવિરાધનાવિચાર सूक्ष्माष्टकयतनाविधानान्यथानुपपत्त्यैव बाधितम् । परिणामशुद्ध्यर्थं तद्, न तु तदाभोगार्थं - इत्येवं तदाभोगापलापे च स्थूलत्रसाभोगाभ्युपगमोऽप्युच्छिद्येत, तत्रापीत्थं वक्तुं शक्यत्वात्, चेष्टालिङ्गाभिव्यक्तेः स्थूलत्रसाभोगोऽभिव्यक्त एव - इति चेत् ? पृथिव्यादिजीवाभोगोऽपि जिनवचनाभिहितलिङ्गादाज्ञाप्रामाण्याद्वा किं नाभिव्यक्तः? व्यक्तीयत्तयाऽनाभोगस्तु मनाक्स्पन्दत्कुन्थुतदनुकारिरजस्त्रुटिपुजेऽपि वक्तुं शक्यते, इति न किञ्चिदेतत् । ततो यतनां कुर्वतामशक्य મનાય? કેમકે સ્થાવર અને સૂક્ષ્મત્રસ જીવોનો અનાભોગ કેવલજ્ઞાન વિના, આગમમાત્રથી દૂર થઈ શકતો નથી. ઉત્તરઃ સ્થાવરાદિનો આભોગ જો કેવલજ્ઞાન વિના શક્ય જ ન હોય તો, આગમમાં સૂક્ષ્માષ્ટકની જયણાનું જે વિધાન છે તે અસંગત બની જાય, કારણ કે જીવોની જ જો જાણકારી નથી તો જયણા શું પાળવાની ? તેથી “કેવલજ્ઞાન વિના અનાભોગ દૂર ન થાય' એ વાત બાધિત હોઈ “આગમથી પણ જળજીવોનો આભોગ શક્ય છે એ માનવું યોગ્ય છે – સૂક્ષ્માષ્ટકની જયણાનું વિધાન કંઈ તે જીવોનો આભોગ થાય એટલા માટે નથી, કિન્તુ સાપેક્ષભાવ જળવાઈ રહેવા રૂપ પરિણામશુદ્ધિ માટે છે – એવું ન કહેવું, કારણ કે આ રીતે તેઓના આભોગનો અપલોપ કરવામાં સ્થૂલત્રસ જીવોનો આભોગ હોવો જે માન્યો છે તે પણ ઊડી જશે. કારણ કે તેઓનું પણ છદ્મસ્થને તો શરીર જ જણાય છે, જીવ નહિ તેથી તેઓની જયણાનું પણ પરિણામની શુદ્ધિ માટે જ વિધાન છે “આમાં જીવ છે” (માટે એની રક્ષા કરું). એવા આભોગ માટે નહિ” એવું પણ કહી જ શકાય છે. શંકાઃ સ્કૂલત્રસજીવો છદ્મસ્થને ન જણાતાં હોવા છતાં તેની ચેષ્ટારૂપ લિંગ તો અભિવ્યક્ત જ હોય છે, માટે તેનો આભોગ પણ અભિવ્યક્ત હોય છે. સમાધાનઃ આ રીતે પૃથ્વીકાય વગેરે સ્થાવરાદિ જીવોનો આભોગ પણ જિનવચનમાં કહેલા શસ્ત્રથી અનુપહિત વગેરે રૂપ લિંગથી કે આજ્ઞાના પ્રામાણ્યથી શું અભિવ્યક્ત નથી હોતો? પ્રશ્નઃ તેમ છતાં અહીં કેટલા જીવો છે? વગેરેનો સ્કુટ આભોગ તો કંથવા વગેરે સ્થૂલત્રસમાં જ ચેષ્ટા વગેરે લિંગથી સંભવી શકે છે, આગમોક્ત લિંગથી પણ સ્થાવરાદિમાં નહિ. તેથી સ્થાવરાદિનો છુટ આભોગ શી રીતે મનાય? ઉત્તરઃ એ રીતે તો, “અત્યંત અલ્પ સ્પંદન કરતાં કંથવા અને તેના જેવી જ દેખાતી રજકણોનો જ્યાં ભેગો ઢગલો થયો હશે ત્યાં પણ ફુટ આભોગ શી રીતે મનાય?' એવું પણ કહી શકાય છે. અર્થાત્ ત્યાં સંખ્યા જણાતી ન હોવા છતાં જેમ આભોગ માનો છો તેમ સ્થાવરાદિ અંગે પણ માનવો જોઈએ. માટે - “તેઓનો આભોગ કેવલજ્ઞાનસાધ્ય છે' ઇત્યાદિ વાતો તુચ્છ છે. Page #87 -------------------------------------------------------------------------- ________________ 9 ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ परिहारा हिंसा सूक्ष्मस्थूलजीवविषयकभेदेऽप्यशक्यपरिहारत्वेन समानैव, विषयभेदात्तभेदं तु व्यवहारेण न वारयामः । अत एवाब्रह्मसेवायामपि देशविरतस्य कृतसङ्कल्पमूलस्थूलजीवहिंसाप्रत्याख्यानाभङ्गान व्याधादिवढुष्टत्वम् ।। न चैवं देशविरतस्येव साधोरप्याभोगेन पृथिव्यादिवधे न दुष्टत्वं, इति साधोः प्रत्याख्यानभङगदोषविशेषसमर्थनार्थं पृथिव्यादिजीवाभोगोऽप्यवश्यमभ्युपेयः । यदि च स्थूलत्रसविषयक एवाभोगोऽभ्युपगम्येत तदा तद्विषयैव हिंसैकान्ततो दुष्टा स्यात्, न चैवं जैनप्रक्रियाविदो वदन्ति, तैः क्षुद्रमहत्सत्त्ववधसादृश्यवैसदृश्ययोरनेकान्तस्यैवाभ्युपगमात् । तदुक्तं सूत्रकृताङ्गे (श्रु. २ अ. ५૬૭) जे केइ खुद्दगा पाणा अदुवा संति महालया । सरिसं तेहिं वेरं ति असरिसं ति य णो वए ।। (સૂમ અને સ્થૂલત્રસની વિરાધના અશક્યપરિહાર રૂપે સમાન જ - ઉત્તરપક્ષ) તેથી જયણાના પાલનમાં ઉદ્યમશીલ સાધુઓથી અશક્યપરિહારરૂપે થતી હિંસા અશક્યપરિહારરૂપે સમાન જ હોય છે. (ભેદ વિનાની હોય છે), પછી ભલેને તેમાં તે સૂક્ષ્મજીવની કે સ્થૂલજીવની હોવા રૂપ ભેદ હોય, વળી તેમ છતાં આ સૂક્ષ્મજીવ-સ્થૂલઇવરૂપ વિષય જુદા જુદા હોવાથી તે હિંસામાં ભેદ પડે છે તેનો અમે વ્યવહારથી નિષેધ પણ કરતાં નથી જ. અર્થાત્ સ્કૂલજીવની હિંસાને વ્યવહારથી મોટા દોષરૂપ માનીએ જ છીએ. તેથી જ મૈથુન સેવનમાં પણ “સંકલ્પપૂર્વક પૂલજીવની હિંસા ન કરવી એવા પોતે કરેલ પ્રત્યાખ્યાનનો ભંગ થતો ન હોવાથી જ દેશવિરત જીવ શિકારી વગેરે જેવો દુષ્ટ બનતો નથી. નહિ કે મૈથુન સેવનમાં મરતા જીવોનો આભોગ ન હોવા રૂપ કારણથી. વળી આ રીતે આભોગપૂર્વક હિંસા કરવા છતાં દેશવિરતજીવ જેમ દુષ્ટ બનતો નથી. તેમ સાધુ પણ પૃથ્વીકાય વગેરેની આભોગથી વિરાધના કરવા છતાં દુષ્ટ બનતાં નથી એવું તો કાંઈ છે નહિ. એ તો દુષ્ટ બને જ છે. અને તેથી ફલિત થાય છે કે એના પચ્ચકખાણનો ભંગ થાય છે. આ ભંગના સમર્થન માટે પૃથ્વી વગેરે જીવોનો આભોગ અવશ્ય માનવો પડે છે. (કેમકે અનાભોગથી થયેલ હિંસાથી કંઈ પચ્ચકખાણનો ભંગ થતો નથી, તે પણ એટલા માટે કે અનાભોગનો પચ્ચકખાણમાં આગાર હોય છે.) બાકી ધૂલત્રસ જીવોનો જ જો આભોગ માનવાનો હોય તો તેની હિંસા જ બીજા જીવોની હિંસા કરતાં એકાન્ત દુષ્ટ બને, અન્યજીવોની હિંસા ક્યારેય તેના કરતાં દુષ્ટ બને નહિ, કારણ કે અનાભોગપૂર્વકની હિંસા કરતા તો આભોગપૂર્વકની હિંસા વધુ દુષ્ટ હોય છે. પણ એવું કાંઈ જૈનપ્રક્રિયાના જાણકારો કહેતા નથી, કારણ કે તેઓ તો તુચ્છજંતુઓની અને મોટા પ્રાણીઓની હિંસામાં એકાન્ત સાદશ્ય (સમાનતા) કેવૈ સદશ્ય (અસમાનતા) ન માનતા અનેકાન્ત જ તે બે માને છે. અર્થાત્ અમુક અપેક્ષાએ બંને હિંસા તુલ્ય હોય છે, અમુક અપેક્ષાએ અતુલ્ય. સૂત્રકૃતાંગ १. ये केचन क्षुद्रकाः प्राणिनोऽथवा सन्ति महालयाः। सदृशं तैरमिति असदृशमिति नो वदेत् ॥ Page #88 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર तेहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ।। ति । एतद्वृत्तिर्यथा - ये केचन क्षुद्रकाः सत्त्वाः प्राणिनः एकेन्द्रियद्वीन्द्रियादयोऽल्पकाया वा पञ्चेन्द्रिया अथवा महालया महाकायाः सन्ति विद्यन्ते, तेषां च क्षुद्रकाणामल्पकायानां कुन्थ्वादीनां, महान् वाऽऽलयः शरीरं येषां ते महालया हस्त्यश्वादयस्तेषां च व्यापादने सदृशं वैरमिति वज्रं कर्म विरोधलक्षणं वा वैरं, सदृशं समानं, तुल्यप्रदेशत्वात् सर्वजन्तूनां, इत्येवमेकान्तेन नो वदेत् । तथा विसदृशमसदृशं तद्व्यापत्तौ वैरं कर्मबन्धो विरोधो वा इन्द्रियविज्ञानकायानां विसदृशत्वात् सत्यपि प्रदेशतुल्यत्वे न सदृशं वैरं' इत्येवमपि नो वदेत् । यदि हि वध्यापेक्षयैव कर्मबन्धः स्यात्, ततस्तद्वशात् कर्मणोऽपि सादृश्यमसादृश्यं वा वक्तुं युज्यते, न च तद्वशादेव बन्धः, अपि त्वध्यवसायवशादपि, ततश्च तीव्राध्यवसायिनोऽल्पकायसत्त्वव्यापादनेऽपि महद्वैरं, अकामस्य तु महाकायसत्त्वव्यापादनेऽपि स्वल्पमिति । एतदेव सूत्रेणैव दर्शयितुमाह - एते हीत्यादि । आभ्यामनन्तरोक्ताभ्यां स्थानाभ्यामनयोर्वा स्थानयोरल्पकायमहाकायव्यापादनापादितकर्मबन्धसदृशत्वविसदृशत्वयोर्व्यवहरणं व्यवहारो निर्युक्तिक ૭૫ (શ્રુ. ૨. અ.૫)માં કહ્યું છે કે – “જે કોઈ નાની કે મોટી કાયાવાળા જીવો હોય તેઓના વધથી એક સરખો જ વૈર-કર્મબંધ થાય’ કે ‘જુદો જુદો જ કર્મબંધ થાય’ તેવું કહેવું નહિ. માત્ર આ નાની-મોટી કાયાની અપેક્ષાએ ઓછા-વત્તા દોષોનો વ્યવહાર કરવો તે યોગ્ય નથી. આ બેમાં પ્રવૃત્ત થનારને અનાચાર થાય છે. (કર્મબંધ વધ્યજીવની સ્થૂલતા કે સૂક્ષ્મતા માત્રને સાપેક્ષ નથી) આની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે “એકેન્દ્રિય-બેઈન્દ્રિય વગેરે જીવો અથવા નાની કાયાવાળા પંચેંદ્રિય જીવો એ બધા ક્ષુદ્રપ્રાણી. મોટી કાયાવાળા હાથી-ઘોડા વગેરે મહાલયજીવો. ‘કંથવા વગેરે ક્ષુદ્રજીવોને કે હાથી વગેરે મહાલયજીવોને મા૨વામાં એક સરખો કર્મબંધ કે વૈરભાવ થાય છે, કારણ કે બધા જીવોના આત્મપ્રદેશો સરખા હોય છે’ એવું એકાન્તે કહેવું નહિ. એમ ‘વિસદશ=ઓછો-વત્તો જ કર્મબંધ થાય છે, કારણ કે આત્મપ્રદેશો તુલ્ય હોવા છતાં તેઓની ઇન્દ્રિય-જ્ઞાનમાત્રા તેમજ કાયા વિસર્દેશ હોય છે.’ એવું પણ એકાન્તે કહેવું નહિ. કર્મબંધ જો માત્ર વધ્યજીવની અપેક્ષાએ જ થતો હોત તો તો માત્ર તે જીવની અપેક્ષાએ જ કર્મબંધમાં સાદૃશ્ય કે વૈસદશ્ય થાય છે એવું કહેવું યોગ્ય બને, પણ એવું છે નહિ, મારનારના અધ્યવસાયની અપેક્ષાએ પણ કર્મબંધ થાય જ છે. તેથી જ તો તીવ્ર સંકલેશવાળાને નાના જીવની હિંસાથી પણ ઘણો કર્મબંધ થાય છે, જ્યારે સંકલેશશૂન્ય જીવને મોટા શરીરવાળા જીવની હિંસાથી પણ અત્યંતઅલ્પ કર્મબંધ થાય છે. આ જ વાતને સૂત્રમાં જણાવતાં સૂત્રકારે આગળની ‘તેહિં’ ઇત્યાદિ ગાથા કહી છે. ઉપર કહી ગયા તે બે સ્થાનથી (સ્થાનને આગળ કરીને) વ્યવહાર કરવો તે અથવા અલ્પકાય અને મહાકાય જીવને १. एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते । एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां अनाचारं तु जानीयाद् ॥ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ त्वान्न युज्यते । तथा हि-न वध्यस्य सदृशत्वमसदृशत्वं वैकमेव कर्मबन्धस्य कारणं, अपि तु वधकस्य तीव्रभावो मन्दभावो ज्ञानभावोऽज्ञानभावो महावीर्यत्वमल्पवीर्यत्वं चेत्येतदपि, तदेवं वध्यवधकयोर्विशेषात्कर्मबन्धविशेष इत्येवं व्यवस्थिते वध्यमेवाश्रित्य सदृशत्वासदृशत्वव्यवहारो न विद्यत इति । तथाऽनयोरेव स्थानयोः प्रवृत्तस्यानाचारं विजानीयादिति । तथा हि-यज्जीवसाम्यात् कर्मबन्धसदृशत्वमुच्यते तदयुक्तं, यतो न हि जीवव्यापत्त्या हिंसोच्यते, तस्य शाश्वतत्वेन व्यापादयितुमशक्यत्वाद्, अपि त्विन्द्रियादिव्यापत्त्या । तथा चोक्तं पञ्चेन्द्रियाणि त्रिविधं बलं च उच्छ्वासनिःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिक्तास्तेषां वियोजीकरणं तु हिंसा ।। इत्यादि । अपि च भावसव्यपेक्षस्यैव कर्मबन्धोऽभ्युपेतुं युक्तः । तथा हि-वैद्यस्यागमसव्यपेक्षस्य सम्यक् क्रियां कुर्वतो यद्यातुरविपत्तिर्भवति तथापि न वैरानुषङ्गी भवेद्, भावदोषाभावाद् । अपरस्य तु सर्पबुद्ध्या रज्जुमपि नतो भावदोषात् कर्मबन्धः, तद्रहितस्य तु न बन्ध इति, उक्तं चागमे 'उच्चालिअंमि पाए०' (ओ. नि. ७४८/७४९) इत्यादि । तन्दुलमत्स्याख्यानकं तु सुप्रसिद्धमेव । तदेवंविधवध्यवधकभावापेक्षया स्यात्सदृशत्वं, स्यादसदृशत्वमिति, મારવામાં થતાં કર્મબંધમાં સાદૃશ્ય કે વૈસદશ્યનો વ્યવહાર કરવો તે યુક્તિશૂન્ય હોવાથી યોગ્ય નથી. તે આ રીતે- હિંસાથી થતાં કર્મબંધમાં વધ્યજીવનું સદશત્વ કે અસદશત્વ એ એક જ કારણ નથી, કિન્તુ હિંસકના તીવ્રભાવ કે મંદભાવ, જાણકારી કે અજાણકારી તેમજ (મારવાનો) જોરદાર પ્રયત્ન કે અલ્પપ્રયત્ન-આ ત્રણ અંશો પણ કારણ બને છે. આમ વધ્ય અને વધામાં ભેદ પાડવાથી કર્મબંધમાં પણ ભેદ પડે છે એ વાત નિશ્ચિત થતી હોવાથી માત્ર વધ્યને આશ્રીને સદશત્વ - અસદશત્વનો વ્યવહાર થઈ શકતો નથી. તથા આ બે સ્થાનને (અલ્પકાય-મહાકાયને) જ આગળ કરીને વ્યવહાર કરવામાં પ્રવૃત્ત થનાર અનાચારમાં જઈ રહ્યો છે તે જાણવું. તે આ રીતે-જીવોમાં તુલ્યજીવપ્રદેશ હોવા રૂપ સામ્ય હોવાથી કર્મબંધમાં જે સાદશ્ય કહેવાય છે તે અયુક્ત છે, કારણ કે જીવનો નાશ થવાથી ‘હિંસા' કહેવાતી નથી, કેમ કે જીવ તો શાશ્વત હોવાથી તેનો નાશ થઈ શકતો નથી, કિંતુ ઇન્દ્રિયાદિરૂપ પ્રાણોનો નાસ થવાથી હિંસા કહેવાય છે. કહ્યું છે કે – “પાંચ ઈન્દ્રિયો, (મન-વનચ-કાયાનું) ત્રિવિધ બળ, શ્વાસોશ્વાસ અને આયુષ્ય એ દશ પ્રાણો ભગવાને કહ્યા છે. જીવથી તેઓનો વિયોગ કરવો એ હિંસા છે.” વળી કર્મબંધને ભાવસાપેક્ષ માનવો એ જ યોગ્ય છે. જેમકે-ચિકિત્સાશાસ્ત્રને અનુસાર સમ્યક ચિકિત્સા કરવા છતાં દર્દી મરી જાય તો વૈદ્યને કાંઈ કર્મબંધ થતો નથી, કેમકે તેનામાં અશુદ્ધ ભાવ રૂપ ભાવદોષ હોતો નથી. જ્યારે “આ સાપ છે' એમ સમજીને દોરડાને કાપનારને ભાવદોષ હોવાથી કર્મબંધ થાય છે, ભાવદોષ વગરનાને તે થતો નથી. આગમમાં કહ્યું છે કે “પગ ઉપાડ્યા પછી અટકાવી શકાતો ન હોવાના કારણે જો જીવવિરાધના થાય તો ઇર્યાસમિતિમાં તત્પર સાધુને કર્મબંધ થતો નથી' ઇત્યાદિ... (કેમ કે તેમાં ભાવદોષ હોતો નથી.) એમ તંદુલિયા મલ્યનું (હિંસા ન કરતો હોવા છતાં મારવાના ભાવરૂપ ભાવદોષ Page #90 -------------------------------------------------------------------------- ________________ 9 ܘ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર અન્યથાનાવાર | તિ | एतेन 'लौकिकघातकत्वव्यवहारविषयीभूतैव हिंसा महाऽनर्थहेतुरि ति परस्य यत्र तत्र प्रलपनमपास्तम् । अपि चैवमापवादिकोऽपि वधो महाऽनर्थाय संपद्यते, ज्ञानादिहानिनिवारण मात्राभिप्रायस्य संयमपरिणतेरनपायहेतुत्वेऽपि तत्कृतवधे लौकिकपातकत्वव्यवहारविषयत्वेनाशुद्धत्वानिवृत्तेः । पठ्यते च यतनादिनाऽपवादस्य शुद्धत्वमेव । तदुक्तं बृहत्कल्पभाष्ये (४९४६) - गीयत्थो जयणाए कडजोगी कारणंमि णिद्दोसो । एगेसिं गीयकडो अरत्तदुट्ठो य जयणाए ।। હોવાથી તેને તીવ્રકર્મબંધ થાય છે એ) દૃષ્ટાન્ત પણ સુપ્રસિદ્ધ જ છે. આમ વધ્ય-વધકના ભાવની અપેક્ષાએ કર્મબંધમાં સાદગ્ધ પણ હોય છે અને વૈસદશ્ય પણ હોય છે એ માનવું જોઈએ. એ ન માને તો અનાચાર થાય છે.” સૂત્રકૃતાંગ અને તેની વૃત્તિના આ વચનો પરથી એ ફલિત થાય છે કે ક્યારેક સ્થૂલત્રસની વિરાધના કરતાં સ્થાવર-સૂક્ષ્મત્રસની વિરાધના પણ દુષ્ટ હોય છે. અને એ માટે હિંસકમાં માનવા પડતાં તીવ્રસંક્લેશાદિની સંગતિ માટે તેઓનો આભોગ હોવો પણ માનવો પડે છે. (આભોગપૂર્વકની આપવાદિકહિંસા દુષ્ટ બની જવાની આપત્તિ) જેનાથી લોકમાં હિંસક તરીકે ઉલ્લેખ થાય તેવી હિંસા જ મહા અનર્થનું કારણ બને છે એવો પૂર્વપક્ષીએ જયાં ત્યાં કરેલો પ્રલાપ પણ સૂત્રકૃતાંગના આ વચનથી ખોટો હોવો જાણવો. વળી આભોગપૂર્વકની હોવા માત્રથી કે “હિંસક” તરીકેના લૌકિક વ્યવહારનો વિષય બનતી હોવા માત્રથી જો હિંસા મહાઅનર્થકારી બની જતી હોય તો તો આપવાદિક હિંસા પણ તેવી જ બની જાય, કારણ કે તેમાં જ્ઞાનાદિની થનાર હાનિનું નિવારણ માત્ર કરવાનો જે અભિપ્રાય રહ્યો હોય છે તે સંયમની પરિણતિની હાનિનો અહેતુ હોવા છતાં, તે હિંસામાં “પાપ” તરીકેના લૌકિકવ્યવહારની વિષયતા તો રહી જ હોવાથી તમારા અભિપ્રાય મુજબનું અશુદ્ધત્વ પણ તેમાંથી દૂર થયું હોતું નથી. “તેમાં તેવું અશુદ્ધત્વ રહ્યું હોઈ એ અનર્થકારી બને છે તેવું માનવામાં વાંધો શું છે?' એવું ન પૂછવું, કારણ કે જયણા વગેરેથી સેવાતા અપવાદને શાસ્ત્રમાં શુદ્ધ જ કહ્યો છે, અશુદ્ધ નહિ. બૃહત્કલ્પભાષ્ય (૪૯૪૬)માં કહ્યું છે કે “જે ગીતાર્થ છે, જયણાપર્વક પ્રવર્તે છે, કૃતયોગી (તે તે કાર્યનો - તપ વગેરેનો અભ્યાસી) છે તે, અને જ્ઞાનાદિની રક્ષા વગેરે કારણવાળો છે, તે જે અપવાદને સેવે છે તેમાં એ નિર્દોષ હોય છે, આમ ગીતાર્થ, જયણા, કૃતયોગી, અને કારણ એ ૪ પદના ૧૬ ભાંગા થાય. એમાં આ પ્રથમ ભાંગો શુદ્ધ (નિર્દોષ) જાણવો. બીજા આચાર્યો આ ૪ના બદલે ગીતાર્થ, કૃતયોગી, અરક્ત, અષ્ટિ અને જયણા એ પાંચ પદના ૩૨ ભાંગા માને છે. એમાંનો આ કહેલો પ્રથમ ભાંગો નિર્દોષ હોય છે.” १. गीतार्थो यतनया कृतयोगी कारणे निर्दोषः। एकेषां गीतकृतोऽरक्तद्विष्टश्च यतनया ॥ Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩ तस्मादागमोदितयतनयाऽध्यात्मशुद्धिरेव संयमरक्षाहेतुर्नत्वनाभोग इति स्थितम् । अत एव विरताविरतयोर्जानतोरजानतोश्च विराधनायां यतनाऽयतनानिमित्तकाऽध्यात्मशुद्धि तदशुद्धिविशेषात् कर्मनिर्जराबन्धविशेषो व्यवस्थितः । तदुक्तं बृहत्कल्पभाष्यवृत्त्योद्वितीयखण्डे (३९३८) - अथ ज्ञाताज्ञातद्वारमाह - जाणं करेइ इक्को हिंसमजाणमपरो अविरओ अ । तत्थवि बंधविसेसो महंतरं देसिओ समए ।। इह द्वावविरतो, तत्रैकस्तयोर्जानन् हिंसां करोति विचिन्त्येत्यर्थः, अपरः पुनरजानन्, तत्रापि तयोरपि बन्धविशेषः महंतरं ति महताऽन्तरेण देशितः समये-सिद्धान्ते । तथाहि - यो जानन् हिंसां करोति स तीव्रानुभावं बहुतरं पापकर्मोपचिनोति, इतरस्तु मन्दतरविपाकमल्पतरं तदेवोपादत्ते (३९३९) - विरतो पुण जो जाणं कुणति अजाणं व अप्पमत्तो य । तत्थवि अज्झत्यसमा संजायति णिज्जरा ण चओ ।। यः पुनर्विरतः प्राणातिपातादिनिवृत्तः स जानानोऽपि 'सदोषमिदं' इत्यवबुध्यमानोऽपि गीतार्थतया द्रव्यक्षेत्राद्यागाढेषु प्रलम्बादिग्रहणेन हिंसां करोति, यद्वा न जानाति परमप्रमत्तो विकथादिप्रमादरहित उपयुक्तः सन् (છતી વિરાધનાએ પણ સંયમરક્ષામાં અધ્યાત્મશુદ્ધિ એ હેતુ, અનાભોગ નહિ) તેથી નદી ઉતરવા વગેરેમાં જીવવવિરાધના થતી હોવા છતાં સંયમની જે રક્ષા થાય છે તેમાં જીવનો અનાભોગ હોવો એ હેતુ નથી પણ આગમોક્ત જયણાથી જળવાઈ રહેલ અધ્યાત્મશુદ્ધિ એ જ હેતુ છે એ વાત નક્કી થાય છે. કારણ કે જનજીવોનો આભોગ હોય છે અનાભોગ નહિ એ વાત અને આભોગ હોવા છતાં હિંસા થવામાં પણ શુદ્ધત્વ જળવાઈ રહે છે એ વાત નિશ્ચિત થઈ ગઈ છે.) તેથી જ વિરત-અવિરતથી થતી તેમજ જાણકાર-અજાણકારથી થતી વિરાધનામાં જયણા અને અજયણારૂપ નિમિત્તકારણનો ફેર પડવાથી અધ્યાત્મની જે વિશેષ પ્રકારે ક્રમશઃ શુદ્ધિ કે અશુદ્ધિ થાય છે તેના કારણે કર્મનિર્જરા કે કર્મબંધ થાય છે. એવું શાસ્ત્રમાં દેખાડ્યું છે. બૃહત્કલ્પભાષ્ય અને તેની વૃત્તિમાં દ્વિતીય ખંડમાં કહ્યું છે કે (૩૯૩૮-૩૯૩૯) “હવે જ્ઞાત-અજ્ઞાત દ્વાર કહે છે – બે અવિરત જીવો છે. એમાંથી એક જાણીને=મારવાનો વિચાર કરીને હિંસા કરે છે અને બીજો અજાણપણે હિંસા કરે છે. તો તે બંનેમાં અવિરતપણું સરખું હોવા છતાં કર્મબંધમાં મોટો ફેર પડે છે એવું સિદ્ધાંતમાં કહ્યું છે. જે જાણીને હિંસા કરે છે તે તીવ્ર રસવાળું ઘણું કર્મ બાંધે છે. જ્યારે બીજો મંદરરસવાળું અલ્પ કર્મ બાંધે છે. પ્રાણાતિપાત વગેરે પાપથી અટકેલ બે વિરતિધર છે. તેમાં એક “મારી પ્રલંબગ્રહણાદિની આ પ્રવૃત્તિ સદોષ છે = હિંસાદિ દોષયુક્ત છે. એવું જાણતો १. जानन् करोति एको हिंसामजानन्नपरोऽविरतश्च । तत्रापि बंधविशेषो महताऽन्तरेण देशितः समये ॥ २. विरतः पुनर्यो जानन् करोत्यजानन् वाऽप्रमत्तश्च यः । तत्रापि अध्यात्मसमा संजायते निर्जरा न चयः ॥ Page #92 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર – ૭૯ यत्कदाचित् प्राण्युपघातं करोति तत्राप्यध्यात्मसमा चित्तप्रणिधानतुल्या निर्जरा सञ्जायते । यस्य यादृशस्तीव्रो मन्दो मध्यमो वा शुभाध्यवसायस्तस्य तादृश्येव कर्मनिर्जरा भवतीति भावः । न चओत्ति, न पुनश्चयः = कर्मबन्धः, सूक्ष्मोऽपि भवति, प्रथमस्य भगवदाज्ञया यतनया प्रवर्त्तमानत्वाद्, द्वितीयस्य तु प्रमादरहितस्याजानतः कथञ्चित्प्राण्युपघातसम्भवेऽप्यदुष्टत्वादिति । यत्तु 'जीवघातवर्जनाऽभिप्रायवतां यतनया प्रवर्त्तमानानां छद्यस्थसंयतानामनाभोगजन्याशक्यपरिहारेण जायमानं जीवघातानृतभाषणादिकं संयमपरिणामानपायहेतुः, संयमपरिणामानपायहेतुत्वं हि वर्जनाऽभिप्रायोपाधिकमेव, जीवविराधनायाः संयमपरिणामापगमहेतोर्जीवघातपरिणामजन्यत्वलक्षणस्य निजस्वरूपस्य वर्जनाऽभिप्रायेण परित्याजनात् । अयं भावः - 'यद्धर्मविशिष्टं यद्वस्तु હોવા છતાં ગીતાર્થ હોવાના કારણે તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્રાદિરૂપ આગાઢ કા૨ણે જયણાપૂર્વક પ્રલંબાદિ (ફળ વગેરે)નું ગ્રહણ કરવા દ્વારા હિંસા કરે છે. અને બીજો (પોતાની ઇર્યાસમિતિપાલન પૂર્વકની ગમનાદિ વર્તમાન પ્રવૃત્તિને હિંસાદિ) દોષયુક્ત જાણતો નથી, અને વિકથાદિ પ્રમાદ રહિતપણે અપ્રમત્તપણે ઉપયુક્ત થઈને પ્રવૃત્તિ કરે છે. તેમ છતાં તે પ્રવૃત્તિથી ક્યારેક હિંસા કરે છે. તે બંને સાધુઓ અધ્યાત્મને = ચિત્તના પ્રણિધાનને, અનુસરીને કર્મનિર્જરા કરે છે. અર્થાત્ જેનો જેવો તીવ્ર, મંદ કે મધ્યમ શુભઅધ્યવસાય હોય તેવી તે કર્મનિર્જરા કરે છે, પણ અલ્પ પણ કર્મબંધ કરતો નથી. જાણવા છતાં હિંસા કરનાર પહેલાં સાધુને તે જિનાજ્ઞાથી જયણાપૂર્વક પ્રવૃત્ત થયો હોવાથી અને બીજા સાધુને અજાણપણે કથંચિત્ હિંસા થવા છતાં તે પ્રમાદ રહિત હોવાના કારણે, અદુષ્ટ રહેતો હોવાથી કર્મબંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે.” આમ આભોગ હોવા છતાં અધ્યાત્મશુદ્ધિ દ્વારા દુષ્ટત્વને અને કર્મબંધને અટકાવી શકાય છે. તેથી જળજીવોનો જો આભોગ હોય તો જળજીવોની વિરાધના કરવામાં સંયમ ન જ ટકે' એવી વાત ઊડી જાય છે. તેથી જ ‘નદી ઉતરવા વગેરેમાં વિરાધના અનાભોગજન્ય અશક્યપરિહાર હોય છે' એવું માનવું પડતું નથી. (સંયમપરિણામની રક્ષામાં વર્જનાભિપ્રાય એ હેતુ : પૂર્વપક્ષ) પૂર્વપક્ષ : નદી ઉતરવામાં જળજીવોની વિરાધના થવા છતાં સંયમપરિણામ જે ટકી રહે છે તેમાં વર્જનાઅભિપ્રાય ભાગ ભજવે છે, તમારા અભિપ્રાય મુજબની આભોગ હોવા છતાં જળવાઈ રહેતી અધ્યાત્મશુદ્ધિ નહિ. કારણ કે પાણીના જીવોનો આભોગ થઈ ગયો હોવા છતાં, જો તેની વિરાધના કરનારી પ્રવૃત્તિ કરવામાં આવે તો તે જીવો અંગેનો વિરતિપરિણામ ઊભો રહી શકતો ન હોવાથી સર્વવિરતિપરિણામનો ઉચ્છેદ જ થઈ જાય. જાણવા છતાં, તે જીવોની વિરાધના કરનારી પ્રવૃત્તિ કરવામાં પણ જો વિરતિ પરિણામ ટકી શકતો હોય તો તો દેશવિરતિ ગુણઠાણાનો જ ઉચ્છેદ થઈ જશે. કારણ કે Page #93 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પૂ૩ निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद्, वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति, तेन संयमपरिणामानपायद्वारा वर्जनाऽभिप्रायजन्यां निर्जरां प्रति जीवविराधनाया अपि प्रतिबन्धकाभावत्वेन कारणताऽपि । यदागमः (ओ. नि. ७५९, પિનિ. ૭૬૦) - પૃથ્વીકાય વગેરે જીવોનો આરંભ કરનારી પ્રવૃત્તિ કરવા છતાં સર્વવિરતિપરિણામ શ્રાવકમાં પણ ટકી શકે છે. આવી આપત્તિ ન આવે એ માટે માનવું પડે છે કે જેમાં વર્જનાઅભિપ્રાયરૂપ ઉપાધિ ભળી હોય તેવી જીવવિરાધના વગેરે સંયમપરિણામને ટકાવી રાખવામાં હેતુ બને છે. શ્રાવકને પૃથ્વીકાય વગેરે જીવોની હિંસાને વર્જવાનો અભિપ્રાય ન હોવાથી સંયમ પરિણામ ટકી શકતો નથી. સાધુઓમાં નદી ઉતરતી વખતે પણ આ પરિણામ હોય તો છે જ. હવે જો એ વખતે પાણીના જીવોની જાણકારી પણ હોય તો તો તેની વિરાધનાને વર્જવાનો પરિણામ આગળ આવી નદી ઉતરવા જ ન દે. તેમ છતાં સાધુ જો નદી ઉતરે તો એ વર્જના પરિણામ ઊભો ન રહે અને તેથી સંયમપરિણામ પણ હણાઈ જાય. પણ સાધુ નદી પણ ઉતરે છે અને સંયમપરિણામ પણ જળવાઈ રહે છે. તેથી માનવું પડે છે કે વર્ષના પરિણામ હોવા છતાં તેનું વર્જન અશક્ય હોઈ અશક્યપરિહારરૂપે એ વિરાધના થાય છે. વળી અહીં જીવો છે એવું જો જ્ઞાન થઈ જાય તો તો જ્યાં જીવો ન હોય તેવા સ્થાનેથી જતાં તેને કોઈ રોકનાર ન હોવાથી વિરાધનાનો પરિહાર અશક્ય ન રહે, તેથી માનવું પડે છે કે એ અશક્યપરિહાર પણ જીવોના અનાભોગના કારણે હોય છે. (જીવઘાતાદિમાં વર્જનાભિપ્રાય ઉપાધિરૂપ - પૂર્વપક્ષ) આ બધી વાતો પરથી ફલિત એ થાય છે કે જીવઘાતના વર્જનાભિપ્રાયવાળા અને જયણાપૂર્વક પ્રવર્તતા એવા છદ્મસ્થસાધુઓથી અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે થતાં જીવઘાત-મૃષાભાષણ વગેરે સંયમપરિણામ અખંડિત રહેવામાં હેતુ છે. જીવઘાતાદિમાં આ જે હેતુતા આવે છે તે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિથી પ્રયુક્ત જ હોય છે. કેમ કે જીવવિરાધનામાં સંયમપરિણામના નાશના હેતુભૂત જે જીવઘાતપરિણામજન્યત્વ રૂપ (જીવને મારવાના પરિણામથી ઉત્પન્ન થવા રૂપ) પોતાનું સ્વરૂપ હોય છે તે વર્જનાભિપ્રાયથી દૂર થયું હોય છે. તાત્પર્ય આ છે કે – જે ધર્મવાળી બનીને જે વસ્તુ પોતાનું સ્વરૂપ છોડી દે છે તે ધર્મ તે વસ્તુમાં ઉપાધિ કહેવાય છે. જેમ કે અમુક સંસ્કાર કરાયેલું ઝેર પોતાનું મારકત્વ સ્વરૂપ છોડી દે છે, તો એ સંસ્કાર ઝેરમાં ઉપાધિરૂપ બને છે) વર્જનાભિપ્રાયવિશિષ્ટ બનેલી જીવવિરાધના પોતાના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશકત્વસ્વરૂપને છોડી દે છે. તેથી વર્જનાભિપ્રાય એમાં ઉપાધિરૂપ છે. આ વર્જનાભિપ્રાયના કારણે સંયમપરિણામ ટકી રહેતો હોવાથી કર્મનિર્જરા પણ ચાલુ રહે છે. વર્જનાભિપ્રાયજન્ય આ નિર્જરા પ્રત્યે જીવવિરાધના પ્રતિબંધક બનતી ન હોવાથી પ્રતિબંધકાભાવ Page #94 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર जर्जा जयमाणस्स भवे विराहणा सुत्तविहिसमग्गस्स । सा होइ णिज्जरफला अज्झत्थविसोहिजुत्तस्स ।। अत्र हि सुत्तविहिसमग्गस्सत्ति कृतसर्वसावधप्रत्याख्यानस्य वर्जनाऽभिप्रायवतः साधोरित्यर्थः । तत्र जायमानाया निर्जराया जीवविराधना प्रतिबन्धिका न भवति, जीवघातपरिणामजन्यत्वाभावेन वर्जनाऽभिप्रायोपाध्यपेक्षया दुर्बलत्वाद् । एतेन-'जीवविराधनाऽपि यदि निर्जरां प्रति कारणं भवेत्, तर्हि तथाभूताऽपि विराधना तपःसंयमादिवद् भूयस्येव श्रेयस्करी, भूयोनिर्जराहेतुत्वाद्,' - इति पराशङ्कापि परास्ता, स्वरूपतः कारणभूतस्य तथा वक्तुं शक्यत्वात्, न चैवं जीवविराधना तथा, तस्याः संयमपरिणामापगमद्वारा स्वरूपतो निर्जरायाः प्रतिबन्धकत्वात् । प्रतिबन्धकं च यथायथाऽल्पमसमर्थं च तथातथा श्रेयः, तेन तस्याः कारणत्वं प्रतिबन्धकाभावत्वेन, प्रतिबन्धकाभावस्य च भूयस्त्वं प्रतिबन्धकानामल्पत्वेनैव स्याद्, अन्यथा तदभावस्य कारणता न स्याद्' इत्यादिकूटकल्पनारसिके તરીકે કારણ બને છે. ઓઘનિર્યુક્તિ (૭૫૯)માં કહ્યું છે કે “સૂત્રવિધિસમગ્ર, અધ્યાત્મવિશુદ્ધિયુક્ત અને જયણાપૂર્વક પ્રવર્તતા સાધુથી જે વિરાધના થઈ જાય છે. તે નિર્જરાત્મક ફળવાળી બને છે” અહીં સૂત્રવિધિસમગ્ર એટલે સર્વસાવદ્યયોગોના પચ્ચકખાણવાળા અને તેથી વર્જનાભિપ્રાયવાળા. (વર્જના. યુક્ત જીવવિરાધના પ્રતિબંધકાભાવરૂપે નિર્જરાનો હેતુ - પૂર્વપક્ષ) આ વિરાધના નિર્જરાની પ્રતિબંધક બનતી નથી. કારણ કે તેનામાં જીવઘાતપરિણામજન્યત્વ ન હોવાના કારણે તે વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિની અપેક્ષાએ દુર્બળ હોય છે. આમ વિરાધનાને વર્જનાભિપ્રાયરૂપ ઉપાધિના કારણે નિર્જરાનું કારણ જે કહી તેનાથી આવી શંકાનું નિરાકરણ થઈ જાય છે – “જીવવિરાધના જો નિર્જરા પ્રત્યે કારણ બનતી હોય તો તેવી પણ વિરાધના તપ-સંયમ વગેરેની જેમ વધુ ને વધુ કરવી એ જ વિપુલનિર્જરાના હેતુભૂત બનતી હોઈ હિતાવહ બની જશે” – આ શંકાનું નિરાકરણ એટલા માટે થઈ જાય છે કે જે વસ્તુ તપ વગેરેની જેમ સ્વરૂપે કારણ બનતી હોય તેને માટે જ એવું કહી શકાય છે. જીવવિરાધના કંઈ સ્વરૂપથી નિર્જરાનું કારણ નથી, કેમ કે સ્વરૂપે તો એ સંયમપરિણામનો નાશ કરવા દ્વારા નિર્જરાની પ્રતિબંધક જ છે. અને નિર્જરાનો પ્રતિબંધક તો જેમ જેમ અલ્પ અને અસમર્થ હોય તેમ તેમ જ હિતાવહ બને છે, તેથી તે પ્રતિબંધકાભાવ તરીકે જ નિર્જરાનું કારણ બને છે. (કારણ કે અભાવમાં જ અલ્પત્ય અને અસામર્થ્યનો પ્રકર્ષ હોય છે) અને પ્રતિબંધકા-ભાવની અધિકતા તો પ્રતિબંધકરૂપ વિરાધનાની ઓછાશમાં જ સંભવે છે, નહીંતર તો પ્રતિબંધકનો અભાવ કારણ જ ન બને. માટે “વિરાધના વધુ કરવી હિતાવહ બનશે” એવું કહી શકાતું નથી નિષ્કર્ષ - નિર્જરા થવામાં જે મુખ્ય ભાગ ભજવે છે તે વર્ષનાભિપ્રાય “આભોગ'ની હાજરીમાં १. या यतमानस्य भवेद्विराधना सूत्रविधिसमग्रस्य। सा भवति निर्जराफलाऽध्यात्मविशोधियुक्तस्य ॥ Page #95 -------------------------------------------------------------------------- ________________ TO ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ णोच्यते, तदसत्, निश्चयतः सर्वत्र संयमप्रत्ययनिर्जरायामध्यात्मशुद्धिरूपस्य भावस्यैव हेतुत्वात्, तदङ्गभूतव्यवहारेण चापवादपदादिप्रत्ययाया हिंसाया अपि निमित्तत्वे बाधकाभावात्, 'जे आसवा ते परिस्सवा' इत्यादिवचनप्रामाण्यात् । निमित्तकारणोत्कर्षापकर्षां च न कार्योत्कर्षापकर्षप्रयोजको, इति न निर्जरोत्कर्षार्थं तादृशहिंसोत्कर्षाश्रयणापत्तिः । यच्च 'जा जयमाणस्स' इत्यादिवचनपुरस्कारेण वर्जनाऽभिप्रायेणानाभोगजन्याऽशक्यपरिहारहिंसायाः प्रतिबन्धकाभावत्वेन कारणत्वाभिधानं तत्तु तद्वृत्त्यर्थानाभोगविजृम्भितं, तत्रापवादप्रत्ययाया एव हिंसाया व्याख्यानात् । तथा हि'यतमानस्य सूत्रोक्तविधिसमग्रस्य-सूत्रोक्तविधिपरिपालनपूर्णस्य, अध्यात्मविशोधियुक्तस्य रागद्वेषाभ्यां रहित સંભવતો ન હોઈ સાધુની નઘુત્તાર વગેરે ક્રિયામાં અનાભોગજન્ય અશક્યપરિહારરૂપે જ જીવવિરાધના માનવી જોઈએ. અને તેથી કેવળીઓને “અનાભોગ જ ન હોઈ દ્રવ્યહિંસા માનવી જ ન જોઈએ. નિશ્ચયનયે વિરાધના નિર્જરાનો હેતુ જ નથી - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ - ખોટી ખોટી કલ્પનાઓના તરંગો રચવાના રસવાળા પૂર્વપક્ષીએ કહેલી આ વાતો જૂઠી જાણવી. કારણ કે સંયમ નિમિત્તે થતી બધી નિર્જરાઓ પ્રત્યે નિશ્ચયથી અધ્યાત્મશુદ્ધિરૂપ ભાવ જ હેતુ છે, જીવવિરાધના વગેરે નહિ. નિશ્ચયના અંગભૂત વ્યવહારનયે અપવાદપદાદિનિમિત્તક હિંસા પણ તેમાં નિમિત્ત બનવામાં કોઈ બાધક નથી કારણ કે “ને માસવા" જે આશ્રવો હોય છે તે પરિશ્રવસંવર બની જાય છે” ઈત્યાદિ પ્રમાણભૂત વચનથી એ વાત જણાય છે. આશય એ છે કે પૂર્વપક્ષીએ જીવવિરાધનાને જે પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાની કારણ કહી છે એવું નથી. પ્રશ્નઃ જો એ પ્રતિબંધકાભાવ તરીકે કારણ નથી તો તપ વગેરેની જેમ વધુને વધુ કેમ ન કરવી જોઈએ? ઉત્તરઃ નિમિત્તકારણના ઉત્કર્ષ - અપકર્ષ કંઈ કાર્યના ઉત્કર્ષ - અપકર્ષ (વત્તા-ઓછાપણાં)માં પ્રયોજક નથી. દાંડા વધારે હોવા માત્રથી કંઈ ઘડા ઘણા (કે મોટા) બની જતા નથી. તેથી નિર્જરારૂપ કાર્યના ઉત્કર્ષ માટે નિમિત્તકારણરૂપ હિંસા વધારવાની આપત્તિ આવતી નથી. વળી ‘ના નયણાસ.. ઇત્યાદિ વચનને આગળ કરીને “અનાભોગજન્યઅશક્યપરિહારરૂપ હિંસા વર્જનાભિપ્રાયદ્વારા પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાનું કારણ બને છે' ઇત્યાદિ જે કહ્યું તે તો તે સૂત્રવચનની વૃત્તિના અર્થના અજ્ઞાનનું જ ફળ છે, કારણ કે તે વૃત્તિમાં આ નિર્જરાફલક વિરાધના તરીકે અપવાદપદભાવી વિરાધનાની જ વાત કરી છે. અને અપવાદપદભાવી વિરાધનામાં તો અનાભોગજન્યત્વકે વર્જનાભિપ્રાય હોતો નથી.) તે વૃત્તિ આ રીતે - “જયણાપૂર્વક પ્રવર્તતા, સૂત્રોક્તવિધિનું પરિપાલન કરવાથી પૂર્ણ ૨. જે માત્ર વાસ્તે પરસ્ત્રવાઃ. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૮૩ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર स्येति भावः, या भवेद्विराधनाऽपवादपदप्रत्यया सा भवति निर्जराफला । इदमुक्तं भवति - कृतयोगिनो गीतार्थस्य कारणवशेन यतनयाऽपवादपदमासेवमानस्य या विराधना सा सिद्धिफला भवति' इति पिण्डनियुक्तिवृत्तौ । न चेयमनाभोगजन्या वर्जनाऽभिप्रायवती वा, किन्तु ज्ञानपूर्वकत्वेनर्जुसूत्रनयमतेन (ખામી ન્યૂનતા વગરના) તેમજ અધ્યાત્મવિશોધિયુક્ત=રાગ-દ્વેષ રહિત એવા સાધુથી જે અપવાદપદનિમિત્તે વિરાધના થાય છે તે નિર્જરાફલક બને છે. તાત્પર્ય - કૃતયોગી, ગીતાર્થ અને કારણવશાત્ અપવાદને સેવતા એવા સાધુથી જે વિરાધના થાય છે. તે સિદ્ધિફલક બને છે.” આવું પિડનિર્યુક્તિ (૭૬૦)ની વૃત્તિમાં કહ્યું છે. (આપવાદિક વિરાધનામાં અનાભોગ કે વર્જનાભિપ્રાય હોતો નથી ઉત્તરપક્ષ) અપવાદપદે થતી આ હિંસા અનાભોગજન્ય કે વર્જનભિપ્રાયવાળી હોતી નથી. કારણ કે અપવાદપદનો અર્થ જ એ કે “એમાં હિંસા વગેરે થવાના છે એ ખબર હોવા છતાં પુષ્ટ આલંબનને લઈને તેવી પ્રવૃત્તિ કરવાની હોય. માટે ત્યાં અનાભોગ કહેવાય નહિ. વળી ‘આટલો અપવાદ સેવી લઉં - ૧. આશય એ છે કે, નદી ઉતરીને અન્ય દેશ વગેરેમાં વિહાર કરવાનો હોય છે ત્યારે એ નદી ઉતરતી વખતે જે જીવોની જે વિરાધના થવાની હોય છે તે વિરાધનાને વર્જવાનો સીધો અભિપ્રાય તો હોતો નથી, નહિતર તો નદી ઉતરવાનું જ માંડી વાળે. “મારા જ્ઞાનસંયમ વગેરેની વૃદ્ધિ-રક્ષણ થશે' એવો અભિપ્રાય હોવાથી સાધુને નદી ઉતરવાની, આધાકર્મસેવનની વગેરે વિરાધના કરવાનો પણ અભિપ્રાય થઈ જ જાય છે. (અગીતાર્યાદિને ન થાય તો તેવા દેશકાળાદિમાં ગીતાર્થો તેવો અભિપ્રાય ઉભો કરાવે છે.). નદી ઉતરવાની ક્રિયામાં ‘ પાયે નતે ક્વિા .' ઇત્યાદિ વિધિનું પરિપૂર્ણ પાલન વગેરે કરીને જયણા વગેરેને સાધુ જે જાળવે છે તેનાથી ઘણા જીવોની રક્ષા થાય છે. એટલે તેઓની વિરાધનાને વર્જવાનો અભિપ્રાય તો સ્પષ્ટ છે જ. પણ સંપૂર્ણ વિધિપાલન વગેરે હોવા છતાં જે જીવોની વિરાધના અટકી શકતી નથી, તેઓની વિરાધનાને વર્જવાનો અભિપ્રાય હોતો નથી. અથવા પાદાદિ ક્રિયારૂપ જે વિરાધના છે. (જુઓ પૃ.નં. ૧૧૯) તેને વર્જવાનો અભિપ્રાય હોતો નથી. (કેમકે એ હોય તો નદી ઉતરવાનું જ માંડી વાળવું પડે.) પ્રશ્ન - સાધુ નદી ઉતરવાની પણ આ જે ક્રિયા કરે છે તે સંયમાદિના પાલન-વૃદ્ધિ વગેરે માટે જ. આ સંયમાદિથી તો આખરે એ વિરાધાતા જીવોની વિરાધનાથી અટકવાનો પણ એનો અભિપ્રાય હોય જ છે. તો તમે કેમ એમ કહો છો કે તેઓની વિરાધનાનો વર્જનાભિપ્રાય હોતો નથી. ઉત્તર : તમારી વાત સાચી છે. પરિણામતઃ (પરંપરાએ - તાત્ત્વિક દષ્ટિએ - નિશ્ચયથી) તો તેઓની વિરાધનાનો પણ વર્જનાભિપ્રાય હોય જ છે, કારણ કે સર્વવિરતિપરિણામ હોય છે. પણ અહીં ગ્રન્થકારે વર્જનાભિપ્રાયનો જે નિષેધ કર્યો છે તે ઉપરોક્ત સ્થળ-વ્યાવહારિક વર્જનાભિપ્રાયનો છે. આને સમજવા પ્રસ્તુત અધિકારને વિચારીએ પ્રસ્તુતમાં “વા ગયHIMH' ઇત્યાદિ શાસ્ત્રવચનનો અધિકાર ચાલી રહ્યો છે. એમાં વિરાધનાને નિર્જરાનું કારણ કહી છે. આમાં પૂર્વપક્ષીનું કહેવું એવું છે કે વિરાધના વર્જનાભિપ્રાયવાળી હોવાથી નિર્જરાનું કારણ બને છે. એટલે એના અભિપ્રાયે વર્જનાભિપ્રાય એ વિરાધનાનું વિશેષણ બન્યો અને વિરાધના એ વિશેષ્ય બની. આમાં વિશેષ્ય બનનાર વિરાધના એ માત્ર વ્યાવહારિક દૃષ્ટિએ (સ્વરૂપે) જ વિરાધનારૂપ છે. નિશ્ચયદષ્ટિએ વિરાધનારૂપ નથી. (કેમકે નિશ્ચયદષ્ટિની વિરાધના તો નિર્જરાફલક હોય જ નહિ.) એટલે તેના વિશેષણ તરીકે જે વર્જનાભિપ્રાય લેવાનો હોય તે પણ વ્યાવહારિક દૃષ્ટિનો જ વર્જનાભિપ્રાય લેવો એ વધુ યોગ્ય ઠરે, તાત્ત્વિકદૃષ્ટિએ (પરંપરાએ) જે વર્જનાભિપ્રાય રૂપ હોય તે નહિ. અને આવો વ્યાવહારિકદષ્ટિનો વર્જનાભિપ્રાય તો ઉપર કહી ગયા એ મુજબ આપવાદિક વિરાધનામાં હોતો નથી જ. માટે ગ્રન્થકારે એનો નિષેધ કર્યો છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ८४ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ विलक्षणैव सती व्यवहारनयमतेन च विलक्षणकारणसहकृता सती बन्धहेतुरपि निर्जराहेतुः, घटकारणमिव दण्डो घटभङ्गाभिप्रायेण गृहीतो घटभङ्गे । अत एवेयमनुबन्धतोऽहिंसारूपा सत्यैતો જ્ઞાનાદિની સારી વૃદ્ધિ થશે' ઇત્યાદિ અભિપ્રાય હોવાથી તે આપવાદિક હિંસાને વર્જવાનો નહિ પણ સેવવાનો જ અભિપ્રાય હોય છે. માટે તો જંગલદિના વિહાર વખતે, શૈક્ષક (નૂતનદીક્ષિત) વગેરે અગીતાર્થો અપવાદસેવનનો નિષેધ કરતા હોય તો પણ ગીતાર્થો તેમને તે વખતે અપવાદ સેવી લેવાની સલાહ આપે છે. માટે નક્કી થાય છે કે એ વિરાધના અનાભોગજન્ય કે વર્જનાભિપ્રાયવાળી હોતી નથી. અને તેથી તમારી પ્રક્રિયા જ જો સાચી હોય તો તો એ નિર્જરાનું કારણ ન બનતાં પ્રતિબંધક જ બની જાય. (બંધહેતુ નિર્જરા હેતુ શી રીતે બને? નયવિચારણા) પ્રશ્નઃ તો પછી હવે તમે જ કહો કે બંધહેતુભૂત એવી પણ તે વિરાધના નિર્જરાનો હેતુ શી રીતે બની જાય છે? ઉત્તરઃ ઋજુસૂત્રનય તો આ હિંસાને તે જ્ઞાનપૂર્વક હોઈ અવિધિહિંસા કરતાં વિલક્ષણ જ (એક જુદી વસ્તુરૂપ જ) માને છે. અને તેથી અવિધિહિંસા કર્મબંધના હેતુભૂત હોવા છતાં આ વિધિહિંસા કર્મનિર્જરાનો હેતુ હોવામાં કોઈ પ્રશ્ન રહેતો નથી. વ્યવહારનયનો અભિપ્રાય એવો છે કે બંધહેતુભૂત એવી પણ એની એ જ હિંસા જ્યારે પુષ્ટઆલંબન - જયણા વગેરે રૂપ વિલક્ષણ સહકારી કારણોથી યુક્ત બને છે ત્યારે નિર્જરાનો હેતુ બની જાય છે આ બંને નયોની માન્યતામાં દષ્ટાન્ત તરીકે દંડ સમજવો. ઋજુસૂત્રનયમતે ઘડો બનાવવાના અભિપ્રાયથી લેવાયેલા અને ઘડાના કારણભૂત એવા દંડ કરતાં ઘડાનો નાશ કરવાના અભિપ્રાયથી લેવાયેલો દંડ વિલક્ષણ હોય છે. અને તેથી એ ઘડાના નાશનો હેતુ બને છે. વ્યવહારનયમતે ચક્ર કુંભાર વગેરે સહકારી કારણોના સાંનિધ્યવાળો અને તેથી ઘડાની ઉત્પત્તિનું કારણ બનતો એવો પણ દંડ તોફાની છોકરો વગેરે રૂપ સહકારી કારણોના સાંનિધ્યમાં ઘડાના નાશનો હેતુ બની જાય છે. બે નયમાં મુખ્ય ભેદ આ પડ્યો કે વ્યવહારનય સહકારી ભેદે દંડનો ભેદ નથી માનતો, પણ “દંડ તો એનો એ જ રહ્યો. પણ સહકારી બદલાયા એટલે એનાથી થનાર કાર્ય પણ બદલાઈ ગયું' એવું માને છે કે જ્યારે ઋજુસૂત્રનય સહકારીભેદે દંડભેદ માને છે. એટલે કે સહકારી બદલાયા એટલે દંડ પણ બદલાઈ જ ગયો. અને તેથી એનાથી ઉત્પન્ન થનાર કાર્ય પણ બદલાયું. પ્રસ્તુતમાં જ્ઞાનાદિની વૃદ્ધિ વગેરેના અભિપ્રાય વગેરે રૂપ સહકારી ભેદના કારણે વિરાધનાથી ઉત્પન્ન થનાર કાર્ય બદલાઈ જાય છે. તેથી જ, દંડ ઘટોત્પત્તિના બદલે ઘટનાશનો જેમ પ્રતિબંધકાભાવરૂપે નહિ, પણ સીધા કારણ તરીકે જ હેતુ બની જાય છે તેમ આ હિંસા પણ નિર્જરાનો સીધો જ હેતુ બની જાય છે, પ્રતિબંધકાભાવ તરીકે નહિ. આમ પરિણામે નિર્જરા હેતુ બની જતી હોવાથી જ એ અનુબંધથી અહિંસારૂપ હોય છે. અને Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૫ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર दम्पर्यापेक्षया 'न हिंस्यात् सर्वाणि भूतानि' इति निषेधार्थलेशमपि न स्पृशति, अविधिहिंसाया एवात्र निषेधाद्, विधिपूर्वकस्वरूपहिंसायास्तु सदनुष्ठानान्तर्भूतत्वेन परमार्थतो मोक्षफलत्वात् । तदुक्तमुपदेशपदसूत्रवृत्त्योः 'अथ साक्षादेव कतिचित्सूत्राण्याश्रित्य पदार्थादीनि व्याख्याङ्गानि दर्शयन्नाह - हिसिज्ज ण भूयाइं इत्थ पयत्यो पसिद्धगो चेव । मणमाइएहिं पीडां सव्वेसिं चेव ण करिज्जा ।।८६५ ।। हिंस्याद् व्यापादयेद्, न नैव, भूतानि पृथिव्यादीन् प्राणिनः, अत्र-सूत्रे, पदार्थः प्रसिद्धश्चैव-प्रख्यातरूप एव। तमेव दर्शयति - मनआदिभिः-मनोवाक्कायैः, पीडां-बाधा, सर्वेषां चैव, न कुर्या=न विदध्यादिति ।। तथा - आरंभिपमत्ताणं इत्तो चेइहरलोचकरणाई । तक्करणमेव अणुबंधओ तहा एस वक्कत्थो ।।८६६।। व्याख्या-आरम्भः पृथिव्याधुपमर्दः, स विद्यते येषां ते आरंभिणो गृहस्थाः, प्रमाद्यन्ति निद्राविकथादिभिः प्रमादैः सर्वसावद्ययोगविरतावपि सत्यां ये ते प्रमत्ता यतिविशेषाः, आरंभिणश्च प्रमत्ताश्च आरम्भिप्रमत्तास्तेषां, इतः पदार्थात् चैत्यगृहलोचकरणादि, चैत्यगृहमहतो भगवतो बिम्बाश्रयः, लोचकरणं च केशोत्पाटनरूपं, तथी. भैपर्थिनी अपेक्षा तो मे 'न हिंस्यात्...' ५९॥ ने भारको नात्याहिम ६२वा નિષેધનો અંશતઃ પણ વિષય બનતી નથી, કેમકે તેમાં તો અવિધિહિંસાનો જ નિષેધ છે, વિધિપૂર્વક થતી સ્વરૂપહિંસા તો અનુષ્ઠાનોમાં અંતર્ભત હોઈ પરમાર્થથી મોક્ષફલક હોય છે. માટે તેનો નિષેધ હોઈ न 3.) 6पहेशपसूत्र (८६५-६८६) भांडंछ : (ઐદંપર્ય અંગે ઉપદેશપદગત પ્રરૂપણા) હવે સાક્ષાત્ જ કેટલાક સૂત્રોને આશ્રીને પદાર્થ વગેરે વ્યાખ્યાના અંગોને દેખાડતાં ગ્રન્થકાર (७५हेश५६॥२) छ - 'पृथ्वीयाहि पाने वानर' में सूत्रमा पार्थ प्रसिद्ध ४ छ. तने ४ જણાવે છે – મન વગેરે વગેરે એટલે વચન અને કાયા)થી બધા જીવોને બાધા પહોંચાડવી નહિ. તથા (હવે વ્યાખ્યાના ચાલનારૂપ અંગને જણાવે છે કે પૃથ્વીકાય વગેરે જીવોનો ઘાત કરે તે આરંભી ગૃહસ્થો. સર્વસાવદ્યયોગની વિરતિ હોવા છતાં નિદ્રા-વિકથા વગેરે પ્રમાદોથી જે પ્રમત્ત બને તે પ્રમત્તસંયત... ગૃહસ્થો જે ભગવાનનું જિનમંદિર બંધાવે છે તે, પ્રમત્તસંયતોનો જે લોચ કરવામાં આવે - - १. हिंस्याद् न भूतानि अत्र पदार्थः प्रसिद्धश्चैव । मनआदिभिः पीडां सर्वेषां चैव न कुर्यात् ॥ २. आरम्भिप्रमत्तानां इतश्चैत्यगृहलोचकरणादि । तत्करणमेव अनुबंधतः तथा एष वाक्यार्थः ॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ आदिशब्दात् तत्तदपवादपदाश्रयणेन तथा तथा प्रवचनदुष्टनिग्रहादिपरपीडाग्रहस्तेषां करणं, तत्करणमेव प्राग्निषिद्धहिंसादिकरणमेव प्राप्तम् । कुतः? इत्याशङ्क्याह-अनुबन्धतोऽनुगमात् तथा तत्प्रकारायाः परपीडाया इत्येष चालनारूपो वाक्यार्थ इत्यर्थः ।। अविहिकरणंमि आणाविराहणादुट्ठमेव एएसिं । तो विहिणा जइअव्वंति महावक्कत्थरूवं तु ।।८६७ ।। व्याख्या-अविधिकरणेऽनीतिविधाने चैत्यगृहलोचादेरर्थस्य आज्ञाविराधनाद्-भगवद्वचनविलोपनाद् दुष्टमेव एतेषां चैत्यगृहादीनां करणं, तत्र चेयमाज्ञा - जिनभवनकारणविधिः शुद्धा भूमिर्दलं च काष्ठादि । भृतकानतिसन्धानं स्वाशयवृद्धिः समासेन ।। (षोडશવ૦ ૬/૩) लोचकर्मविधिस्तु - धुवलोओ अ जिणाणं वासावासेसु होइ थेराणं । तरुणाणं चउमासे वुड्डाणं होइ छम्मासे ।। इत्यादि, तत्तस्माद् विधिना=जिनोपदेशेन यतितव्यं - इत्येवं महावाक्यार्थस्य प्राक्चालितप्रत्यवस्थानरूपस्य, रूपं तु स्वभावः पुनः ।। महावाक्यार्थमेव गाथापूर्वार्धनोपसंहरनैदम्पर्यमाह - છે (વાળ ઉખેડવામાં આવે છે) તે તેમજ (આદિ શબ્દથી) અપવાદપદે પ્રવચનદુષ્ટવ્યક્તિઓનો નિગ્રહ વગેરે રૂપ જે પરપીડા કરવામાં આવે છે તે, આ બધામાં તો “કોઈપણ જીવોને પીડા કરવી નહિ' ઇત્યાદિ આ પદાર્થથી જેનો નિષેધ કર્યો છે તે પરપીડાને જ કરવા રૂપ બની જશે, કારણ કે એ દરેકમાં તેવી પરપીડા સંકળાયેલી છે. એટલે જિનમંદિર - લોચ વગેરે કરવા એ નિષિદ્ધના સેવનરૂપ બની જવાની આપત્તિ આવી. આ ચાલનારૂપ વાક્યર્થ કહ્યો. (હવે વ્યાખ્યાનું અન્ય અંગ પ્રત્યવસ્થાન (ચાલનામાં કરેલી શંકાનું સમાધાન) દેખાડે છે-) ચૈત્યગૃહ-લોચ વગેરે અવિધિથી કરવામાં જિનાજ્ઞાનો લોપ થતો હોવાથી તે રીતે જિનમંદિર વગેરે કરવા એ દુષ્ટ જ છે. તેથી જિનોપદેશ રૂપ (શ્રી જિનેશ્વરદેવે દર્શાવેલ) વિધિપૂર્વક પ્રવર્તવું. આ પ્રત્યવસ્થાન રૂપ મહાવાક્યર્થ કહ્યો. ચૈત્યગૃહાદિ બાબતમાં જિનાજ્ઞા આવી છે - શુદ્ધ ભૂમિ, કાષ્ઠ વગેરે દલ, નોકરો પાસે કામ ઘણું ન ખેંચાવવું, પોતાના શુભઆશયની વૃદ્ધિ કરતાં રહેવું - આ દેરાસર બંધાવવાની સંક્ષેપથી વિધિ જાણવી, લોચક્રિયાની વિધિ-જિનકલ્પીઓને ધ્રુવ લોચ હોય, સ્થવિરોને ચોમાસામાં ધ્રુવ લોચ હોય, તરુણ સાધુઓને ચાર મહિને અને વૃદ્ધોને છ મહિને લોચ હોય. આ મહાવાક્યર્થનો જ પછીની ગાથાના પૂર્વાર્ધથી ઉપસંહાર કરતાં ઉપદેશપદકાર ઔદંપર્યને - - - - - - - - - - - - - - - - - - - - - - - - - १. अविधिकरणे आज्ञाविराधनाढुष्टमेव एतेषाम् । तस्माद्विधिना यतितव्यं महावाक्यार्थरूपं तु ॥ २. ध्रुवलोचश्च जिनानां वर्षावासेषु भवति स्थविराणाम् । तरुणानां चातुर्मास्यां वृद्धानां भवति षण्मास्याम् ॥ Page #100 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જનજીવવિરાધનાવિચાર एवं एसा अणुबंधभावओ तत्तओ कया होइ । अइदंपज्जं एवं आणा धम्मम्मि सारो त्ति ।।८६८ ।। व्याख्या-एवं विधिना यत्ने क्रियमाणे एषा=अहिंसा अनुबन्धभावत उत्तरोत्तरानुबन्धभावान्मोक्षप्राप्तिपर्यवसानानुगमात्, तत्त्वतः परमार्थतः कृता भवति, मोक्षमसम्पाद्य जिनाज्ञाया उपरमाभावादिति। ऐदम्पर्यमेतदत्र यदुत - आज्ञा धर्मे सारः । इतिः परिसमाप्ताविति ।। प्रतिबन्धकाभावत्वेनोक्तहिंसाया निर्जराहेतुत्वे चाभ्युपगम्यमाने, केवलायास्तस्याः प्रतिबन्धकत्वाभावाज्जीवघातपरिणामविशिष्टत्वेन प्रतिबन्धकत्वे विशेषणाभावप्रयुक्तस्य विशिष्टाभावस्य शुद्ध જણાવે છે - આમ જિનગૃહાદિ અંગે જિનોક્ત વિધિ મુજબ પ્રયત્ન કરવામાં આવે તો અનુબંધભાવ ઊભો થવાના કારણે ‘હિંસિક્વ ન મૂયા' ઇત્યાદિ વચનથી જે અહિંસા (હિંસાત્યાગ) જણાવી છે તે પરમાર્થથી સંપન્ન થાય છે. આશય એ છે કે જિનોક્તવિધિ મુજબ જિનગૃહાદિ કરવામાં આવે તો મોક્ષપ્રાપ્તિ રૂપ અંતિમફળ સુધી અહિંસાની પરંપરા ચાલે છે. એટલે સ્વરૂપે હિંસારૂપ હોવા છતાં તાત્ત્વિક દૃષ્ટિએ અનુબંધભાવથી એ અહિંસારૂપ જ બની રહે છે. મોક્ષપ્રાપ્તિ સુધી એની પરંપરા ચાલે છે એવું એટલા માટે કહ્યું કે (જીવ જો જિનાજ્ઞાને છોડે નહિ તો) જિનાજ્ઞા મોક્ષપ્રાપ્તિ કરાવ્યા વગર અધવચ્ચે અટકી જતી નથી એટલે કે એ મોક્ષપ્રાપ્તિ કરાવે જ છે). આ બાબતમાં ઐદંપર્ય આ છે કે આજ્ઞા એ ધર્મમાં સાર રૂપ છે એટલે કે કોઈપણ અનુષ્ઠાન ધર્મરૂપ બને છે કે નહિ તેમાં સ્વરૂપતઃ હિંસા કે અહિંસા, સ્વરૂપતઃ સત્ય કે અસત્ય વગેરે મુખ્ય ભાગ ભજવતા નથી પણ આજ્ઞા કે આજ્ઞાનો અભાવ એ જ મુખ્ય ભાગ ભજવે છે. “ઇતિ’ શબ્દ અધિકારની સમાપ્તિ જણાવવા માટે વપરાયો છે.” (ઉપદેશપદનો ઉદ્ધત અધિકાર પૂર્ણ થયો.) (જીવઘાતપરિણામને નિર્જરા હેતુ માનવાની આપત્તિ) વળી ઉક્ત જીવઘાતપરિણામશૂન્ય હિંસાને પ્રતિબંધકાભાવ તરીકે નિર્જરાનો હેતુ માનવામાં - - - - - - - - - - - - १. एवं एषा अनुबन्धभावात्तत्वतः कृता भवति । ऐदम्पर्यमेतदत्राज्ञा धर्मे सारः इति ॥ ૨. “gષા ‘હિંસિન્ન પૂરું....' ત્યવિવનોતાfહંસા" ત્યર્થ: I ૩. ધર્મપરીક્ષાની પૂર્વમુદ્રિત પ્રતમાં અને ઉપદેશપદની પ્રતમાં અવગ્રહ (મર) ના પ્રશ્લેષ વિના ‘ષા fહંસા' એમ છપાયું છે. પણ ઉપદેશપદમાં જ આ પદાર્થ, વાક્યર્થ વગેરેને સમજાવવા માટે બીજો “વફન્ન થ'નો જે અધિકાર છે તેમાં વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે કે “ત-સ્થત્યન” “વઝ ગ્રંથ' તિ વવનો તમેવાસાનુપરનિધવરાત્યા તોડસંયમપરિત્યાITદ્ ભવત: પરમાર્થે તે અવતા’ તેના પરથી લાગે છે કે અહીં પણ “ggsffસન્ન બ૦' ઇત્યાદિ વચનોક્ત હિંસાત્યાગ (અહિંસા) અર્થ હોવો જોઈએ. એટલે કે પુષsfહંસા' પાઠ યોગ્ય છે. એમ ધર્મપરીક્ષાની પૂર્વમુદ્રિતપ્રતમાં અને ઉપદેશપદની મુદ્રિત પ્રતમાં ‘મોક્ષસંપાનનાશાયાઃ' એ રીતે છપાયું છે અને તેથી ઉપદેશપદના. ભાષાંતરમાં પણ એ રીતે અર્થ કરવાનો પ્રયાસ કરાયો છે. પણ ધર્મપરીક્ષાની સંવેગી ઉપાશ્રયની હસ્તલિખિત પ્રતમાં “મોક્ષમસંવાદ્ય જિનાજ્ઞાાઃ' એવો પાઠ છે. આ રીતે પાઠ રાખવાથી પ્રાપ્ત થતો અર્થ સુયોગ્ય લાગે છે. એટલે આ પુસ્તકમાં એ પાઠ રાખ્યો છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૩ विशेष्यस्वरूपत्वे विशेष्याभावप्रयुक्तस्य तस्य शुद्धविशेषणरूपस्यापि संभवाज्जीवघातपरिणामोऽपि देवानांप्रियस्य निर्जराहेतुः प्रसज्येत इत्यहो ! काचनापूर्वेयं तर्कागमचातुरी । वर्जनाऽभिप्रायेण जीवघातपरिणामजन्यत्वलक्षणं स्वरूपमेव विराधनायास्त्याज्यतेऽतो नेयमसती प्रतिबन्धिका इति દેવાનાપ્રિય મૂM) એવા તમારે જીવઘાતપરિણામને પણ નિર્જરાનો હેતુ માનવાની આપત્તિ આવશે. તે આ રીતે - જીવઘાતપરિણામરૂપ વિશેષણ વગરની માત્ર વિશેષ્યરૂપ હિંસાને તમે પ્રતિબંધક તરીકે નથી માનતા. એનો ફલિતાર્થ એ થયો કે તેવા વિશેષણવિશિષ્ટવિરાધના એ પ્રતિબંધક છે. વળી સામાન્યથી કોઈપણ કાર્ય પ્રત્યે પ્રતિબંધકનો અભાવ કારણ હોય છે. તેથી નિર્જરારૂપ કાર્ય પ્રત્યે પણ તેવી વિશિષ્ટવિરાધનારૂપ પ્રતિબંધકનો અભાવ એ કારણ છે. જ્યાં વર્જનાભિપ્રાયથી જીવઘાતપરિણામ દૂર કરાયો છે ત્યાં હિંસા હોવા છતાં જીવઘાત પરિણામરૂપ વિશેષણ ન હોવાથી વિશેષણ વિશિષ્ટ હિંસા રૂપ પ્રતિબંધકનો અભાવ હાજર રહે છે અને તેથી નિર્જરારૂપ કાર્ય થાય છે. આમાં તે અભાવ કારણ બને છે. પણ તમે તે કારણ તરીકે માત્ર વિશેષ્યરૂપ હિંસાનો જ ઉલ્લેખ કરી દો છો તેથી ફલિત એ થાય છે કે જીવઘાતપરિણામરૂપ વિશેષણનો અભાવ હોવાના કારણે (હિંસારૂપ વિશેષ્યની હાજરીમાં પણ) ઊભો થયેલ વિશિષ્ટ હિંસારૂપ પ્રતિબંધકનો અભાવ (કે જે કારણભૂત છે તે) કેવલહિંસાત્મક શુદ્ધ (માત્ર) વિશેષ્ય સ્વરૂપ છે. આમ વિશેષણના અભાવના કારણે ઊભો થયેલો વિશિષ્ટનો અભાવ જો શુદ્ધ (વિશેષણ શૂન્ય) વિશેષ્યરૂપ બની જતો હોય તો એ રીતે વિશેષ્યના અભાવના કારણે ઊભો થયેલ વિશિષ્ટનો અભાવ શુદ્ધ વિશેષણસ્વરૂપ બની જવો પણ સંભવે છે. વળી વિશિષ્ટનો અભાવ કારણ તો છે જ. તેથી તસ્વરૂપ શુદ્ધ વિશેષણને પણ કારણ માનવું પડશે. અર્થાત્ શિકારી વગેરે જીવો જ્યારે હિંસા કરતા ન હોય ત્યારે તેઓમાં રહેલ કેવલ વિશેષણસ્વરૂપ જીવઘાત પરિણામ કર્મનિર્જરાનો હેતુ બની જશે. આમ આવી આપત્તિ આવી પડતી હોવા છતાં તમે શુદ્ધહિંસાને પ્રતિબંધકાભાવ તરીકે જે નિર્જરા હેતુ માનો છો એ ખરેખર ! તમારું તર્ક અને આગમ લગાડવાનું કોઈ અપૂર્વ ચાતુર્ય જ છે. (વિરાધનાનું હિંસાપરિણામજન્યત્વ વર્જના.થી દૂર થાય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ વિરાધનાનું જીવઘાતપરિણામ એ વિશેષણ છે જે વર્જનાભિપ્રાયથી દૂર કરાય છે ઇત્યાદિ અમે કહેતાં જ નથી. અમે તો એમ કહીએ છીએ કે જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છે જે વર્જનાભિપ્રાયથી દૂર કરાય છે. તેથી વર્જનાભિપ્રાયની હાજરીમાં તે સ્વરૂપ ઊભું ન રહેવાથી હિંસા પણ ઊભી રહેતી જ નથી કારણ કે સ્વરૂપના અભાવમાં સ્વરૂપવાનનો પણ અભાવ થઈ જ જાય.) તેથી અસતુ (અવિદ્યમાન) એવી તે નિર્જરાની પ્રતિબંધક શી રીતે બને? અર્થાતુ ન જ બને, તેથી અમે તેને પ્રતિબંધકાભાવ તરીકે કારણ કહીએ છીએ. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૮૯ કેવલીમાં દ્રવ્યહિંસા જળજીવવિરાધનાવિચાર चेत्? किमेतद्विराधनापदप्रवृत्तिनिमित्तमुत विशेषणं विराधनापदार्थस्य? आद्ये 'पदप्रवृत्तिनिमित्तं नास्ति, पदार्थश्च प्रतिपाद्यते' इत्ययमुन्मत्तप्रलापः । अन्त्ये च विशिष्टप्रतिबन्धकत्वपर्यवसाने उक्तदोषतादवस्थ्यं, इति मुग्धशिष्यप्रतारणमात्रमेतत् । न च 'यद्धर्मविशिष्टं यद्वस्तु निजस्वरूपं जहाति स धर्मस्तत्रोपाधिः' इति नियमाद् ‘वर्जनाऽभिप्रायविशिष्टा हि जीवविराधना जीवघातपरिणामजन्यत्वं संयमनाशहेतुं परित्यजति' इति भावार्थपर्यालोचनादनुपहितविराधनात्वेन प्रतिबन्धकत्वं लभ्यते, इत्युपहितायास्तस्याः प्रतिबन्धकाभावत्वं स्वरूपेणैवाक्षतं इत्यपि युक्तं, प्रकृतविराधनाव्यक्तौ जीवघातपरिणाम (હિંસાપરિણામજન્યત્વને વિરાધનાનું સ્વરૂપ કહેવું એ મુગ્ધપ્રતારણ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ જીવઘાતપરિણામજન્યત્વ એ “વિરાધના' પદનું પ્રવૃત્તિનિમિત્ત (એ શબ્દનો ઉચ્ચાર થવામાં બનતું નિમિત્તકારણ) છે કે હિંસારૂપ વિરાધના પદાર્થનું વિશેષણ છે? પ્રવૃત્તિનિમિત્ત માની શકાતું નથી. કારણ કે તાદશજન્યત્વશૂન્યહિંસામાં તેનું પદ પ્રવૃત્તિનિમિત્ત નથી અને છતાં ‘વિરાધના' તરીકે તેનો જ ઉલ્લેખ કરો છો તે ઉન્મત્તના પ્રલાપ જેવો બની જવાની આપત્તિ આવે. એને વિશેષણ પણ માની શકાતું નથી, કારણ કે વિશેષણવિશિષ્ટવિશેષ્ય એ પ્રતિબંધક તરીકે ફલિત થવાથી ઉપર આપેલ દોષ એમનો એમ ઊભો જ રહે છે. માટે “જીવઘાતપરિણામજન્યત્વ એ વિરાધનાનું સ્વરૂપ છે' ઇત્યાદિ વાતો કરવી એ મુગ્ધશિષ્યોને માત્ર ઠગવાની જ વાતો છે. પૂર્વપક્ષ : “જે ધર્મવિશિષ્ટ થયેલી જે વસ્તુ પોતાના સ્વરૂપને છોડી દે છે તે ધર્મ તેમાં ઉપાધિ કહેવાય છે આ નિયમને અનુસાર વિચારતાં તેમજ “વર્જનાભિપ્રાયવિશિષ્ટ એવી જીવવિરાધના પોતાના જીવઘાતપરિણામજન્યત્વરૂપ સંયમનાશકતા સ્વરૂપને છોડી દે છે એ હકીકતને વિચારતાં જણાય છે કે વર્જનાભિપ્રાયથી અનુપહિત (વર્જનાભિપ્રાયના સાંન્નિધ્ય વગરની) વિરાધના તરીકે જ વિરાધના એ નિર્જરા પ્રતિબંધક છે. તેથી વર્જનાભિપ્રાયથી ઉપહિત વિરાધનામાં સ્વરૂપે જ પ્રતિબંધકાભાવત્વ અબાધિતપણે જળવાઈ રહે છે. અર્થાત્ જીવઘાતપરિણામથી વિશિષ્ટ હોવા રૂપે એ પ્રતિબંધક જ નથી તો તમે કહેલ આપત્તિ શી રીતે આવે ? ઉત્તરપક્ષ પ્રસ્તુત વિરાધના “આ જીવને હણું' ઇત્યાદિ અભિપ્રાયથી થઈ ન હોવાથી તેમાં પહેલેથી જીવઘાતપરિણામજન્યત્વ જ હોતું નથી તો વર્જનાભિપ્રાયથી તે દૂર કરવું પણ અશક્ય જ રહે છે. પૂર્વપક્ષ ઃ તમારી વાત સાચી છે. તેમ છતાં, વિરાધના વિશે સામાન્યથી જે “આ જીવઘાતપરિણામજન્ય છે એવી જીવઘાતપરિણામજન્યત્વપ્રકારક પ્રમા થતી હોય છે તે પ્રમાનો પ્રતિબંધ કરવારૂપ જે વિરાધનાના સ્વરૂપનો ત્યાગ તે તો વર્જનાભિપ્રાયથી થવો અશક્ય રહેતો નથી ને ? ઉત્તરપક્ષ હા, એ પણ અશક્ય જ રહે છે, કારણ કે આ વિરાધના જીવઘાતપરિણામજન્ય ન હોઈ તેને વિશે તેવી પ્રમા(યથાર્થજ્ઞાન) જ મૂળમાં સંભવતી ન હોઈ તેનો પ્રતિબંધ પણ શી રીતે થાય? Page #103 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૩ जन्यत्वस्यासत्त्वेन त्याजयितुमशक्यत्वाद् । अत एव तत्प्रकारकप्रमितिप्रतिबन्धरूपस्यापि तद्धानस्यानुपपत्तेः । अथ - वर्जनाऽभिप्रायाभावविशिष्टविराधनात्वेन प्रतिबन्धकत्वे न कोऽपि दोषः, प्रत्युत वर्जनाऽभिप्रायस्य पृथक्कारणत्वाकल्पनाल्लाघवमेव इति चेत् ? न, वर्जनाऽभिप्रायमात्रस्याज्ञाबाह्यानुष्ठानेऽपि सत्त्वान्नोत्तेजकत्वं, इत्याज्ञाशुद्धभावस्येहोत्तेजकत्वं वाच्यं, स च विशिष्ट - निर्जरामात्रे स्वतन्त्रकारणं, इति न तत्रास्ये ( तस्ये) होत्तेजकत्वं युज्यते, अन्यथा दण्डाभावविशिष्टचक्रत्वादिनापि घटादौ प्रतिबन्धकता कल्पनीया स्याद् इति न किञ्चिदेतत् । तस्मादाज्ञाशुद्धभाव ૯૦ < - પૂર્વપક્ષ ઃ વર્જનાભિપ્રાયના અભાવવિશિષ્ટવિરાધના તરીકે જ વિરાધનાને પ્રતિબંધક માનવામાં ઉપરનો કોઈ દોષ રહેતો નથી. ઉપરથી વર્જનાભિપ્રાયને નિર્જરાનું પૃથક્ કારણ માનવું ન પડવાથી લાઘવ થવારૂપ ગુણ જ થાય છે. (સર્વત્ર વિશિષ્ટ નિર્જરા પ્રત્યે આજ્ઞાશુદ્ધ ભાવ એ સ્વતંત્ર કારણ) ઉત્તરપક્ષ ઃ જેમ સૂર્યકાન્તમણિના અભાવવિશિષ્ટ ચંદ્રકાન્તમણિ એ દાહ પ્રત્યે પ્રતિબંધક છે તો સૂર્યકાન્તમણિ દાહ પ્રત્યે ઉત્તેજક બને છે, તેમ તમારા કહ્યા મુજબ પ્રતિબંધકતા માનવામાં ફલિત એમ થશે કે વર્જનાભિપ્રાય એ નિર્જરા પ્રત્યે ઉત્તેજક છે. પણ વર્જના અભિપ્રાય માત્ર એ ઉત્તેજક બનવો સંભવતો નથી, કેમકે એ તો આજ્ઞાબાહ્યઅનુષ્ઠાનમાં પણ હોય છે જેનાથી નિર્જરારૂપ કાર્ય થતું નથી. અર્થાત્ કોઈ અગીતાર્થ આદિ જીવધાત વર્ષવા માટે સ્વબુદ્ધિમુજબ જે આજ્ઞાબાહ્યઅનુષ્ઠાન કરે અને પરિણામે વિરાધના થાય તો એ વિરાધનામાં વર્જનાભિપ્રાય હોવા છતાં નિર્જરા તો થતી નથી. માટે વર્જનાભિપ્રાય ઉત્તેજક નથી. માટે જો ઉત્તેજક માનવો હોય તો આજ્ઞાશુદ્ધ ભાવને જ માની શકાય છે જે અગીતાર્થના ઉક્તઅનુષ્ઠાનમાં હાજર ન હોવાથી નિર્જરા થઈ નહિ. પણ એને પણ ઉત્તેજક માનવો એ યોગ્ય નથી, કેમકે એ તો વિરાધનાથી કે તપ વગેરેથી જે કોઈ વિશિષ્ટનિર્જરા થાય છે તે બધી પ્રત્યે સ્વતંત્ર કારણ છે, (કારણકે આજ્ઞાશુદ્ધભાવશૂન્ય એવા પણ તપ વગેરે કંઈ નિર્જરા પ્રત્યે પ્રતિબંધક નથી કે જેથી આજ્ઞાશુદ્ધભાવને ઉત્તેજક માની શકાય. વસ્તુસ્થિતિ તો એટલી જ છે કે માત્ર તપ વગેરેથી સામાન્ય નિર્જરા થાય છે જ્યારે આજ્ઞાશુદ્ધભાવનું સંનિધાન હોય તો વિશિષ્ટ નિર્જરા થાય છે તેથી ફલિત થાય છે કે આજ્ઞાશુદ્ધભાવ એ વિશિષ્ટ નિર્જરાનું સ્વતંત્ર કારણ છે) તેથી વિરાધનાજન્યનિર્જરા સ્થળે પણ તે સ્વતંત્ર કારણ તરીકે જ વર્ત્તતો હોઈ તેને ઉત્તેજક માનવો એ યોગ્ય નથી. નહીંતર તો (સ્વતંત્ર કારણને પણ આ રીતે ઉત્તેજક માની શકાતો હોય તો) ઘડા પ્રત્યે સ્વતંત્ર કારણભૂત એવા દંડ વગેરેને ઉત્તેજક માનવા માટે દંડાભાવિશિષ્ટચક્ર તરીકે ચક્ર વગેરેને પણ ઘડાના પ્રતિબંધક માનવાની આપત્તિ આવે. માટે વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાની અને તેના અભાવવિશિષ્ટવિરાધનાને પ્રતિ Page #104 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર ૯૧ एव सर्वत्र संयमरक्षाहेतुर्न त्वनाभोगमात्रम्, इति नद्युत्तारेऽपि यतीनां तत एवादुष्टत्वं, न तु जलजीवानाभोगादिति स्थितम् ।। ५३ ।। < બંધક માનવાની વાતો તુચ્છ છે, તેથી જ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર વિશિષ્ટનિર્જરાનો હેતુ છે (અને તેથી) સંયમરક્ષાનો હેતુ છે, અનાભોગમાત્ર નહિ. નદી ઉતરવામાં પણ સાધુઓ જે નિર્દોષ રહે છે તે પણ ૧. ‘૧ ચેયમનામો।બન્યા વર્ગનાઽભિપ્રાયવતી વા'. એવા વચનપ્રયોગ દ્વારા ગ્રન્થકાર આગળ કહી ગયા કે પ્રસ્તુતમાં જે અપવાદપદ પ્રત્યયિકી વિરાધનાની વાત છે તે વર્જનાભિપ્રાયવાળી નથી. વળી અહીં કહ્યું કે ‘આજ્ઞાશુદ્ધભાવ જ સર્વત્ર વિશિષ્ટનિર્જરા પ્રત્યે સ્વતંત્ર કારણ છે.’ આના પરથી જણાય છે કે ગ્રન્થકારને ‘વર્જનાભિપ્રાય' એ સ્વતંત્રકારણ તરીકે માન્ય નથી. વળી દ્વાત્રિંશદ્વાત્રિંશિકા ગ્રન્થની દાનબત્રીશીના ૩૧માં શ્લોકની સ્વોપજ્ઞવૃત્તિમાં ‘તસ્માત્વર્ગનામિપ્રાયથૈવ પખ્તવિશેષે નિશ્ચયતો હેતુત્વમ્' (એટલે કે, તેથી વર્જનાભિપ્રાય જ વિશિષ્ટકર્મનિર્જરા વગેરે રૂપ ફળવિશેષ પ્રત્યે નિશ્ચયથી હેતુ છે.) આ પ્રમાણે ગ્રન્થકારે કહ્યું છે. એટલે ગ્રન્થકારના આ બે વિધાનોમાં પરસ્પર વિરોધ હોવો સ્પષ્ટપણે ભાસે છે, કેમ કે અહીંના અધિકારમાં તો વર્જનાભિપ્રાયનું નિર્જરાના વિશિષ્ટકારણ તરીકે ખંડન છે. પણ મહામહોપાધ્યાયજીના વચનોમાં પૂર્વાપવિરોધ હોવો એ સંભવિત નથી.વળી બત્રીશીમાં ઉક્ત વાત કહ્યા પછી‘વિપશ્ચિત ચેલમન્યત્ર...' (આ વાતની અન્યત્ર વિસ્તારથી વિચારણા કરી છે) આ પ્રમાણે જે કહ્યું છે તેમાં 'અન્યત્ર...'પદથી પ્રસ્તુત ધર્મપરીક્ષા ગ્રન્થના આ અધિકારનો જ નિર્દેશ હોય એમ લાગે છે. એટલે જો અહીંના આ અધિકારમાં બત્રીશીના એ અધિકારનું ખંડન હોય તો તો ત્યાં આ અધિકારનો અતિદેશ જ ન હોય. આના પરથી પણ જણાય છે કે ઉપલક દૃષ્ટિએ બે અધિકારોમાં વિરોધ હોવો સ્પષ્ટ ભાસતો હોવા છતાં વાસ્તવિક રીતે તે બેમાં વિરોધ છે નહિ. અને તો પછી એ બે વચનો વચ્ચે સમન્વય શોધવો જોઈએ. મને (આ ગ્રન્થના ભાવાનુવાદ કર્તાને) એ સમન્વય માટે આવા વિકલ્પો યોગ્ય લાગે છે. (૧) બત્રીશીના એ અધિકારમાં ‘તસ્માત્ત્વનુંનામિપ્રાયÅવ' એવા પદના સ્થાને ‘તસ્માવાજ્ઞાશુદ્ધભાવથૈવ’ એવું જ પદ હોય. જો કે આવું પદ ત્યાં હોય એવું માનવું એ ઘણું વધારે પડતું છે, કેમ કે અમદાવાદમાં હાજા પટેલની પોળમાં સંવેગી ઉપાશ્રયમાં બત્રીશીની જે હસ્તલિખિત પ્રત છે (કે જેનું ગ્રન્થકારે સ્વયં સંશોધન કર્યું છે એમ કહેવાય છે) તેમાં પણ ‘તસ્માવર્ગનામિપ્રાયÊવ' એવું જ પદ છે. વળી આ પદની નજીકમાં પૂર્વના વાક્યોમાં ‘વર્જનાભિપ્રાયને સ્વતંત્ર કારણ માનવો નહિ પડે એવું લાઘવ છે’ ઇત્યાદિ પૂર્વપક્ષીએ કહ્યું છે તેના પરથી તેમજ ‘આજ્ઞાશુદ્ધભાવ’ની ત્યાં કોઈ વાત નથી તેના પરથી પણ લાગે છે કે ત્યાં ગ્રન્થકારનો વર્જનાભિપ્રાયને જ સ્વતંત્ર કારણ તરીકે કહેવાનો અભિપ્રાય છે. એટલે આ વિરોધનો સમન્વય સાધવા બીજો વિકલ્પ આવો સૂઝે છે કે (૨) ધર્મપરીક્ષાના આ અધિકારમાં જે વર્જનાભિપ્રાયનો નિર્જરાના કારણ તરીકે નિષેધ છે તે વ્યવહારથી (બાહ્ય દૃષ્ટિએ સાક્ષાત્) જે વર્જનાભિપ્રાય છે એનો છે. આ વાતનું સમર્થન નીચેની બે બાબતોથી થાય છે. (અ) અગીતાર્થાદિનું આજ્ઞાબાહ્ય અનુષ્ઠાન કે જે વિશિષ્ટનિર્જરા કરાવતું નથી તેમાં એનો “આ આ વિરાધનાથી છૂટું” એવો જે સ્થૂલ વર્જનાભિપ્રાય છે એ વાસ્તવિક (નૈૠયિક-તાત્ત્વિક) વર્જનાભિપ્રાય રૂપ તો નથી જ. એટલે કે તેના એ અનુષ્ઠાનમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાય રહ્યો નથી. તેમ છતાં જે વર્જનાભિપ્રાયનો પ્રસ્તુતમાં અધિકાર ચાલી રહ્યો છે (અને તેથી જેનો વિશિષ્ટ નિર્જરાના કારણ તરીકે નિષેધ કરવો છે) તે વર્જનાભિપ્રાય માટે તો ગ્રન્થકારે કહ્યું છે કે ‘વર્જનાભિપ્રાય તો આજ્ઞાબાહ્ય અનુષ્ઠાનમાં પણ રહ્યો છે.’ (બ) અધ્યાત્મ વિશોષિયુક્ત મહાત્માની અપવાદપદપ્રત્યયિકી તે વિરાધના કે જે વિશિષ્ટ નિર્જરાનું કારણ બને છે તેના માટે ગ્રન્થકારે કહ્યું છે કે ‘એ વિરાધના અનાભોગજન્ય નથી કે વર્જનાભિપ્રાયવાળી નથી.' આ વિરાધનામાં વર્જનાભિપ્રાયનો જે નિષેધ કર્યો છે તે ‘આ નદી ઉતરવાની વિરાધનાને વહુઁ ' ઇત્યાદિરૂપ જે બાહ્યદૃષ્ટિએ સીધો વર્જનાભિપ્રાય હોય તેનો જ સંભવે છે. બાકી અધ્યાત્મવિશોધિયુક્ત મહાત્માને, અપવાદપદે જે જીવોની વિરાધના થતી હોય તે જીવોની વિરાધનાને પણ પરિણામે તો વર્જવાનો અભિપ્રાય જ હોય છે. એટલે આના પરથી પણ જણાય છે કે ધર્મપરીક્ષાના આ અધિકારમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાયની વાત નથી પણ વ્યાવહારિક વર્જનાભિપ્રાયની વાત છે અને એનો વિશિષ્ટ નિર્જરાના કારણ તરીકે નિષેધ કર્યો છે. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૩, ૫૪ अथ तत्र जलजीवानाभोगे व्यक्तं दूषणमाह - जलजीवाणाभोगा णइउत्तारंमि जइ ण तुह दोसो । पाणेवि तस्स ता सो मूलच्छेज्जो ण हुज्जाहि ।।५४।। जलजीवानाभोगान्नद्युत्तारे यदि न तव दोषः । पानेऽपि तस्य तर्हि स मूलच्छेद्यो न भवेत् ।।५४ ।। जलजीवाणाभोगत्ति । नद्युत्तारे जलजीवानाभोगाद् यदि तव न दोषः, तर्हि तस्य जलस्य पानेऽपि स दोषो मूलच्छेद्यो मूलप्रायश्चित्तविशोध्यो न भवेत्, न हि नदीमुत्तरतो जलजीवानाभोगस्तत्याने च तदाभोग इति त्वया वक्तुं शक्यते, तदनाभोगस्य त्वया केवलज्ञाननिवर्त्तनीयत्वाभ्युप આજ્ઞાશુદ્ધભાવના કારણે જ, નહિ કે એમાં થતી વિરાધના જળજીવોના અનાભોગથી જન્ય અશક્યપરિહારરૂપ હોવાથી સંયમરક્ષાનો હેતુ બનતી હોવાના કારણે, એ વાત નિશ્ચિત થાય છે. પણ હવે નદી ઉતરવામાં પાણીના જીવોનો અનાભોગ માનવામાં જે ચોક્ખો દોષ આવી પડે છે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થઃ નદી ઉતરવામાં, જનજીવોનો અનાભોગ હોવાથી દોષ લાગતો નથી એવું જો તમને માન્ય છે તો તમારા મતે તે પાણી પીવામાં પણ અનાભોગ હોવાના કારણે જ મૂલછેદ્ય દોષ લાગશે નહિ. (જીવોનો અનાભોગ હોય તો જળપાનમાં મૂળપ્રાયશ્ચિત ન આવે) પાણીના જીવોનો અનાભોગ હોવાથી નદી ઉતરવામાં જો તમને દોષ લાગતો નથી તો તે પાણી પીવામાં પણ તમને મૂલ નામના પ્રાયશ્ચિત્તના આઠમા પ્રકારથી જે શુદ્ધ થઈ શકે તેવો દોષ લાગવો ન જોઈએ. “નદી ઉતરતી વખતે તે જીવોનો અનાભોગ હતો અને પીતી વખતે આભોગ આવી જાય છે એવું તો તમે કહી શકતા નથી જ, કારણ કે તે અનાભોગ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે' એવું તમે જયારે બત્રીશીના એ અધિકારમાં તાત્ત્વિક વર્જનાભિપ્રાયની વાત છે, કેમ કે એ જ નિર્જરાનું કારણ બની શકે છે, વ્યાવહારિક વર્જનાભિપ્રાય નહિ.) (વળી આજ્ઞાશુદ્ધભાવ હોય તો જ તાત્ત્વિક વર્જનાભિપ્રાય સંભવે છે. તેથી જેમ વર્જનાભિપ્રાયયુક્ત વિરાધનાને છોડીને નિશ્ચયનય વર્જનાભિપ્રાયને નિર્જરાનું કારણ માને છે તેમ એના કરતાંયે વધુ સૂક્ષ્મ નિશ્ચયનયને આગળ કરીને આજ્ઞાશુદ્ધભાવયુક્ત વર્જનાભિપ્રાયને છોડીને આજ્ઞાશુદ્ધભાવને જ ગ્રન્થકારે ધર્મપરીક્ષામાં કારણ તરીકે કહ્યો હોય એમ સંભાવના લાગે છે.) અથવા (૩) પૂર્વપક્ષીનો વર્જનાભિપ્રાયને ઉત્તેજક માનવાનો અને સ્વતંત્ર કારણ ન માનવાનો જે અભિપ્રાય છે તેનું ગ્રન્થકારે બત્રીશીમાં ટૂંકમાં ખંડન કર્યું છે અને ‘વર્જનાભિપ્રાય પણ કારણ નથી, આજ્ઞાશુદ્ધભાવ જ કારણ છે' એવી જે ઉપરની કોટિ છે તેનો ધર્મપરીક્ષામાં વિસ્તાર કર્યો છે, અને બત્રીશીમાં તેનો અતિદેશ કર્યો છે. માટે આ બે ગ્રન્થાધિકારમાં વાસ્તવિક વિરોધ નથી. ૧. પ્રાયશ્ચિત્તના દશ પ્રકાર-આલોચના, પ્રતિક્રમણ, તદુભય, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાંચિત. પૂર્વનો સઘળો પર્યાય મૂળથી જેમાં કાપી નાંખવામાં આવે તે મૂલપ્રાયશ્ચિત્ત. Page #106 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જનજીવવિરાધનાવિચાર ૯૩ गमात्, तथा चोभयत्रैव मिथ्यादुष्कृतप्रायश्चित्तशोध्यमेव पापं स्यात्, न तु ज्ञात्वा जलपानेऽपि मूलच्छेद्यम्। तच्च श्रुतपरंपराविरुद्धं, इत्याभोगविषयताऽपि जलजीवानामवश्यं वक्तव्या, प्रायश्चित्तभेदस्तु यतनाऽयतनाविशेषादिति । यदि च 'ज्ञात्वा जलपाने न जलजीवाभोगात्प्रायश्चित्तविशेषः, किन्तु निःशूकत्वादि'त्युच्यते तर्हि स्थूलत्रसाभोगोऽप्युच्छिद्येत, तद्वधेऽपि निःशूकताविशेषादेव पातकविशेषोपपत्तेः । शास्त्रे त्वाभोगाऽनाभोगावकर्त्तव्यत्वज्ञानतदभावरूपावेवोक्तौ । तदुक्तं पञ्चा માન્યું છે માટે નદી ઉતરવાની જેમ તેનું પાણી પીવાની ક્રિયા પણ અનાભોગથી થયેલી હોવાથી બંનેમાં, “મિચ્છા મિ દુક્કડમ્ દેવા માત્રથી જે દૂર થઈ શકે તેવું જ પાપ લાગવું જોઈએ, (કારણ કે અનાભોગથી થયેલ આ ક્રિયાઓનું એટલું જ પ્રાયશ્ચિત્ત શાસ્ત્રોમાં બતાવ્યું છે.) નહિ કે જાણીને પણ પાણી પીવામાં મૂલછેદ્ય. પણ જાણીને પણ નદી વગેરેનું પાણી પીવામાં આવું મિથ્યાદુષ્કૃત પ્રાયશ્ચિત્ત માનવું એ શ્રતપરંપરાવિરુદ્ધ છે. (કારણ કે શ્રુતપંરપરાથી તે મૂલપ્રાયશ્ચિત્ત તરીકે જણાય છે). માટે એ મૂલપ્રાયશ્ચિત્તની સંગતિ માટે પાણીના જીવો આભોગનો વિષય પણ બને છે તે અવશ્ય માનવું જોઈએ. (પાણી પીવામાં અને ઉતારવામાં પ્રાયશ્ચિત્ત ભેદ કેમ? વિચારણા) પ્રશ્ન : તો પછી પાણી પીવાની જેમ નદી ઉતરતી વખતે પણ આભોગ શક્ય હોવાથી નદી ઉતરવામાં પણ પાણી પીવા જેટલું જ મૂલ) પ્રાયશ્ચિત્ત ન આવતાં ભેદ કેમ પડે છે? ઉત્તર : એ ભેદ આભોગ-અનાભોગના ભેદના કારણે નહિ, પણ જયણા-અજયણાના ભેદના કારણે પડે છે. પૂર્વપક્ષ: “જાણીને નદી વગેરેનું પાણી પીવામાં પાણીના જીવોનો આભોગ હોવાથી પ્રાયશ્ચિત્ત વધુ આવે છે એવું નથી પણ નિઃશૂકતા (હિંસાની સૂગ ઉડી જવી તે)ના કારણે આવે છે. અર્થાતુ પાણી પીતી વખતે કે નદી ઉતરતી વખતે બે માંથી એકેય વખતે આભોગ તો હોતો જ નથી, પણ પીતી વખતે હિંસાની સૂગ ઊડી જતી હોઈ પ્રાયશ્ચિત્ત વધુ આવે છે. ઉત્તરપક્ષ તો પછી સ્કૂલત્રસજીવોની હિંસામાં જે વધુ પાપ લાગે છે તે પણ તેઓનો આભોગ હોવાથી વધુ લાગે છે એવું ન માનતાં વિશેષ પ્રકારે નિઃશૂક્તા થવાના કારણે આવે છે એમ સંગતિ થઈ જતી હોવાથી તેઓનો પણ આભોગ હોતો નથી, એમ માનવું પડશે. શંકા હલનચલન વગેરે ચેષ્ટા પરથી થતાં “સામે રહેલા પિંડમાં જીવ છે' એવા જ્ઞાનરૂપ આભોગ સ્થૂલત્રસ જીવો અંગે તો શક્ય જ છે. માટે તેની હિંસામાં આવતાં વધુ પ્રાયશ્ચિત્તની સંગતિ આભોગથી કરી શકાય છે. પાણી વગેરે સ્થાવર જીવો વિશે તેવો આભોગ શક્ય ન હોવાથી આભોગથી એવી સંગતિ કરી શકાતી નથી. માટે પાણી પીતી વખતે કે પાણી ઉતરતી વખતે જે વસ્તુંઓછું પાપ લાગે છે તેની સંગતિ ક્રમશઃ નિઃશૂકતા (સૂગનો ભાવ) અને સૂગની હાજરીના કારણે કરવી જોઈએ. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ शकवृत्तौ-'तत्राभोगोऽकर्त्तव्यमिति ज्ञानं अनाभोगस्त्वज्ञानमिति । तौ चोभयविराधनायामपि सम्भवत एव । प्रतिपादितं च प्रायश्चित्तमाभोगानाभोगभेदात् पृथिव्यादिविराधनायामपि पृथगेवेति न किञ्चिदेतत् । एतेन यदुच्यते 'विनाऽपवाद ज्ञात्वा जीवघातको यद्यसंयतो न भवेत् तहसंयतत्वमुच्छिन्नसंकथं भवेद्' इत्यादि परेण, तदपास्तं, अपवादमन्तरेणापि सामान्यसाधूनामपवादपदानधिकारिणां चोत्कृष्टचारित्रवतां प्रतिमाप्रतिपन्नजिनकल्पिकादीनां नद्युत्तारादावाभोगपूर्वजीवविराधनायाः साधितत्वात् । नद्युत्तारश्च जिनकल्पिकादीनामपि 'जत्थत्यमेइ सूरो०' इत्यादि प्रवचनेषु दिवसतृतीयपौरुष्यतिक्रमे नद्याधु (આભોગ અને અનાભોગ શું છે?) સમાધાનઃ આવી શંકા યોગ્ય નથી, કારણ “સામા રહેલા પિંડમાં જીવ છે' ઇત્યાદિ જ્ઞાન એ આભોગ છે અને એ જ્ઞાન ન હોવું એ અનાભોગ છે એવું કહ્યું નથી. શાસ્ત્રમાં તો અકર્તવ્યત્વજ્ઞાનને જ આભોગ તરીકે અને તેના અભાવને જ અનાભોગ તરીકે કહેલ છે. જેમ કે પંચાશકની વૃત્તિમાં કહ્યું છે કે “તેમાં આભોગ એટલે “આ મારે અકર્તવ્ય છે એવું જ્ઞાન અને તેનું જ્ઞાન ન હોવું એ અનાભોગ.” આવા પ્રકારના આભોગ-અનાભોગ તો સ્થૂલત્રસ અને સ્થાવરાદિ બંનેની વિરાધનામાં કે પાણી પીવાની અને નદી ઉતરવાની બંને ક્રિયાથી થતી વિરાધનામાં સંભવી જ શકે છે. બાકી, “સ્થાવરાદિ જીવોનો છદ્મસ્થને આભોગ સંભવે જ નહિ એ વાત તો સાવ શાસ્ત્રવિરુદ્ધ છે, કારણ કે પૃથ્વીકાયાદિની વિરાધનામાં પણ આભોગ-અનાભોગના કારણે જુદું જુદું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં બતાવ્યું છે જે પૃથ્વીકાય વગેરેનો આભોગ અસંભવિત જ હોય તો અસંગત બની જાય. માટે પાણી પીવામાં આવ્યોગના કારણે નહિ પણ નિઃશૂકતાના કારણે વધુ પ્રાયશ્ચિત્ત આવે છે એ વાત તુચ્છ છે. “અપવાદશૂન્ય અવસ્થામાં પણ જાણીને જીવઘાત કરનારો જો અસંયત (સંયમભ્રષ્ટ) ન બની જતો હોય તો અસંતપણાનું દુનિયામાં નામનિશાન નહિ રહે” ઇત્યાદિ જે પૂર્વપક્ષી કહે છે (આવું કહીને પૂર્વપક્ષી કહેવા એ માંગે છે કે કેવલી ભગવાનને સર્વજીવોનો આભોગ તો હોય જ છે. વળી તેઓને અપવાદ હોતો નથી. એમ છતાં જો અશક્યપરિહારરૂપે પણ તેઓ હિંસા કરતાં હોય તો તેઓ અસંયત જ બની જવાની આપત્તિ આવે.) તેનું પણ આનાથી નિરાકરણ જાણવું, કારણ કે અપવાદ વગર પણ સામાન્ય સાધુઓને તેમજ અપવાદપદના અનધિકારી અને ઉત્કૃષ્ટચારિત્રયુક્ત એવા પ્રતિભાધારી કે જિનકલ્પી સાધુઓને નદી ઉતરવા વગેરેમાં આભોગપૂર્વક જીવવિરાધના થાય છે અને તેમ છતાં તેઓનું સાધુપણું જળવાઈ રહે છે) એ વાત સિદ્ધ થઈ ગઈ છે. જિનકલ્પીઓને તો નદી ઉતરવાની હોતી જ નથી' ઇત્યાદિ ન કહેવું, કારણ કે “નWW..' જયાં સૂર્ય અસ્ત પામે' ઇત્યાદિ શાસ્ત્રવચનોની વ્યાખ્યા રૂપે કહેવાયેલા દિવસનો ત્રીજો પ્રહર પૂરો થાય ત્યારે - - ૨. યત્રાર્તામસૂિર્ય ( ) I Page #108 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર – ૯૫ त्तरतस्ते जलात्पदमात्रमपि बहिर्न निक्षिपन्ति, किन्तु तत्रैव तिष्ठन्ति' इत्यादिभणनेन प्रतीत एव । सोऽप्यापवादिकश्चेत्, तर्हि विहाराऽऽहारादिक्रियास्वौत्सर्गिकीषु जीवविराधनया योगसमुत्थया जिनकल्पिकादीनामसंयतत्वप्रसक्तेर्वज्रलेपत्वमेव, तस्या योगावश्यम्भावित्वस्य प्रवचनादेव निश्चयाद्, अङ्गीकृतं चैतत्परेणापि । यदुक्तं तेन 'यत्रानुष्ठाने आरम्भस्तज्जिनैः प्रतिषिद्धमेव उत जिनोपदिष्टक्रियायामारम्भो न भवत्येव' इति लुम्पकीयपक्षद्वयदूषणार्थं ग्रन्थान्तरे, आद्यपक्षे साधूनां विहाराहारनीहारनद्युत्तारप्रतिक्रमणप्रतिलेखनोपाश्रयप्रमार्जनादिक्रियाणां प्रवचनप्रसिद्धानामारम्भाविनाभाविनीनां प्रतिषेधे संपन्ने तवैव गलपादुका । द्वितीयेऽध्यक्षबाधा, नद्युत्तारादिषु षण्णामपि जीवानां विराधनासम्भवात्, 'जत्थ जलं तत्थ वणं' इत्यागमवचनात्, प्रतिक्रमणप्रतिलेखनादिषु च वायुजीवादीना - તેઓ જો નદી ઉતરતા હોય તો ત્યાં જ ઊભા રહે, એક ડગલું પણ બહાર મૂકતાં નથી' ઇત્યાદિ વચનો દ્વારા પ્રતીત જ છે. “તે નદી ઉતરવી વગેરે પણ આપવાદિક જ હોય છે. અને આપવાદિક આભોગપૂર્વકની વિરાધનામાં સંયતપણું જળવાઈ રહે છે એવું તો અમે પણ માનીએ જ છીએ.” એવી જો શંકા કરશો તો અમારો એનો જવાબ એ છે કે જિનકલ્પી વગેરેની વિહાર-આહારાદિ ક્રિયાઓને તો ઔત્સર્ગિકી માનો છો ને ? એમાં થતી યોગનિમિત્તક વિરાધનાના કારણે તેઓને અસંયત માનવાની આપત્તિ તમારા મતમાં વજ્રલેપ જેવી બની રહેશે, કેમકે તે જિનકલ્પી વગેરેને ‘આ આહારાદિ કરવામાં યોગનિમિત્તે વિરાધના થવાની છે’ ઇત્યાદિ શાસ્ત્રવચનોની ખબર હોય જ છે (તેથી અપવાદ વિના પણ જાણકારીપૂર્વક આ વિરાધના થતી હોવાથી તમારા મત મુજબ સંયતપણું શી રીતે ટકે ?) (ગીતાર્થમાં વિરાધનાની જાણકારીનો પૂર્વપક્ષીકૃત સ્વીકાર) તેઓને આ જાણકારી હોય છે એ વાતને તો પૂર્વપક્ષી પણ સ્વીકારે જ છે, કારણ કે તેણે જ “જે અનુષ્ઠાનમાં આરંભ થતો હોય તેનો શ્રીજિનેશ્વરોએ નિષેધ જ કર્યો છે કે પછી જિનોપદિષ્ટ ક્રિયાઓમાં આરંભ જ થતો નથી ?” એવા લૂપકે (સ્થાનકવાસીએ) કરેલા બે વિકલ્પમાં દૂષણ આપવા માટે અન્ય ગ્રન્થમાં ( ) કહ્યું છે કે “પહેલો વિકલ્પ માનવામાં તારા (લૂંપકના) ગળામાં જ પાદુકા આવી પડે છે. (તું જ ફસાઈ જાય છે) કારણ કે સાધુઓની વિહા૨-આહાર-નિહાર-નઘુત્તાર-પ્રતિક્રમણ-પડિલેહણઉપાશ્રયપ્રમાર્જન વગેરે શાસ્ત્રમાં કહેલી ક્રિયાઓ આરંભ વિના થતી ન હોવાથી જિનેશ્વરોથી નિષિદ્ધ જ બની જાય છે જેને તું હોંશે હોંશે કરે છે. બીજો વિકલ્પ પ્રત્યક્ષબાધિત છે, કારણ કે જિનોક્ત એવી પણ નઘુત્તારાદિ ક્રિયામાં છએ જીવનિકાયની વિરાધના સંભવિત છે એ ‘નત્થ નાં...’ ‘જ્યાં પાણી હોય ત્યાં વનસ્પતિ હોય' ઇત્યાદિ આગમવચનથી જણાય છે. તેમજ જિનોક્ત એવી જ પ્રતિક્રમણ-પડિલેહણાદિ ૬. યત્ર નાં તત્ર વન । Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૪ मारम्भस्यागमप्रसिद्धत्वात्, एजनादिक्रियायुक्तस्यारम्भाद्यवश्यंभावात् । यदागमः 'जाव णं एस जीवे एअइ वेयइ चलइ फंदइ' इत्यादि यावद् 'आरंभे वट्टइ' इत्यादि । किं च-अपवादे आभोगपूर्विकायामपि जीवविराधनायां सम्यक्त्वनाशादिदूषणं यत्त्वया नोच्यते, तत्र किं म्रियमाणानां जीवानां प्राणत्यागाभावः, सद्गतिर्वा कारणं ? द्वयमप्यागमबाधितमित्याशयशुद्धत्वमेव तत्र कारणं वाच्यं, इत्यशक्यपरिहारजीवविराधनायामप्याशयशुद्धत्वादेव दोषाभावोऽस्तु किमनाभोगप्रपञ्चेन ? अत एव जीवघनेऽपि लोके द्रव्यहिंसाया भावहिंसायां शब्दादीनां रताविवानैकान्तिककारणत्वात् जीवरक्षाविषयकप्रयत्नेनैव साधोरन्तस्तत्त्वशुद्धेरदुष्टत्वं विशेषावश्यके उप ૯૬ - ક્રિયામાં વાયુકાયાદિ જીવોનો આરંભ થાય છે એ વાત આગમપ્રસિદ્ધ છે. કારણ કે ‘જ્યાં સુધી આ જીવ કંઈક કંપે છે - વિવિધ રીતે કંપે છે, ચાલે છે, સ્પંદન કરે છે ત્યાં સુધી આરંભમાં રહ્યો છે – આરંભ કરે છે’- ઇત્યાદિ આગમવચનથી એજનાદિ ક્રિયાયુક્ત જીવથી આરંભાદિ અવશ્ય થાય છે એ નિશ્ચિત છે.’ આમ ‘પડિલેહણાદિક્રિયાથી વિરાધના થાય છે એવી સાધુને જાણકારી હોય છે’ એવું પૂર્વપક્ષીએ પણ સ્વીકાર્યું જ છે તે તેના આ વચનોથી જણાય છે. (વિરાધના છતાં જળવાતી નિર્દોષતાનો હેતુ : આશયશુદ્ધિ) વળી અપવાદપદે થતી આભોગપૂર્વકની હિંસામાં ‘તે સમ્યક્ત્વાદિની નાશક છે’ એવો દોષ તમે પણ નથી માનતા તેમાં કારણ શું છે ? મરાતા જીવોનો પ્રાણત્યાગ નથી થતો એ કે પ્રાણત્યાગ થવા છતાં તેઓની સદ્ગતિ થાય છે એ ? આ બેમાંથી એકેય કારણ માની શકાતું નથી, કારણ કે બંને આગમબાધિત છે. તેઓનો પ્રાણત્યાગ થાય છે તે તેમજ તેઓની પોતપોતાના સંક્લેશ વગેરેને અનુસરીને દુર્ગતિ થાય છે તે એ બંને આગમમાં જણાવ્યું જ છે. આમ આભોગપૂર્વકની આપવાદિક હિંસા નિર્દોષ જે રહે છે તેમાં આવું કોઈ કારણ માની શકાતું ન હોવાથી અપવાદ સેવનારની આશયશુદ્ધિને જ તે નિર્દોષતાનું કારણ માનવી પડે છે. અને તો પછી, અશક્યપરિહારરૂપે થતી જીવવિરાધનામાં પણ વિરાધકને જે કોઈ દોષ લાગતો નથી, તેમાં પણ એ રીતે તેની આશયશુદ્ધિને જ કારણ માનો ને ! અનાભોગને કારણ માની ‘તે જીવોનો અનાભોગ હોય છે' ઇત્યાદિ સિદ્ધ કરવાના ફાંફા શા માટે મારો છે ? આમ અશક્યપરિહારરૂપ હિંસા વગેરેમાં જળવાઈ રહેતી નિર્દોષતામાં અનાભોગ નહિ, પણ આશયશુદ્ધિ જ કારણભૂત હોવાના કા૨ણે જ વિશેષાવશ્યકભાષ્યમાં પણ, લોક જીવઘન છે=જીવોથી વ્યાપ્ત છે. તેથી એમાં દ્રવ્યહિસા સંભવિત જ રહે છે. તેમ છતાં, જેમ શબ્દાદિ વિષયો મોટેભાગે રતિના કારણ બનતા હોવા છતાં એકાન્તે કારણ બને જ એવું નથી, પણ અનૈકાન્તિક કારણ છે, તેમ દ્રવ્યહિંસા પણ ભાવહિંસાનું અનૈકાન્તિક કારણ છે. તેથી દ્રવ્યહિંસા થવા છતાં ભાવહિંસા ન થવાથી સાધુમાં હિંસકત્વાભાવાદિ રૂપ જે નિર્દોષતા १. यावदेष जीव एजते व्येजते चलति स्पन्दते इत्यादि यावदारम्भे वर्त्तते । Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર पादितं न त्वनाभोगेनैव, तथा च तद्ग्रन्थः - एवमहिंसाऽभावो जीवघणंति ण य तं जओभिहियं । सत्योवहयमजीवं ण य जीवघणंति तो हिंसा ।।१७६२।। नन्वेवं सति लोकस्यातीवपृथिव्यादिजीवघनत्वादहिंसाऽभावः, संयतैरप्यहिंसाव्रतमित्थं निर्वाहयितुमशक्यमिति भावः, तदेतत्र, यतोऽनन्तरमेवाभिहितमस्माभिः शस्त्रोपहतं पृथिव्यादिकमजीवं भवति । तदजीवत्वे चाकृताकारितादिपरिभोगेन निर्वहत्येव यतीनां संयमः । न च 'जीवघनो लोकः' इत्येतावन्मात्रेणैव हिंसा संभवतीति ।। आह ननु जीवाकुले लोकेऽवश्यमेव जीवघातः संभवी, जीवांश्च जन् कथं हिंसको न स्याद् ? इत्याहणय घायउत्ति हिंसो णाघायंतोत्ति णिच्छियमहिंसो । ण विरलजीवमहिंसो ण य जीवघणंति तो हिंसो ।।१७६३ ।। अहणंतो वि हु हिंसो दुह्रत्तणओ मओ अहिमरोव्व । बाहिंतो ण वि हिंसो सुद्धत्तणओ जहा विज्जो ।।१७६४ ।। न हि घातक इत्येतावता हिंस्रः, न चाऽनन्नपि निश्चयनयमतेनाहिंस्रः नाऽपि विरलजीवं इत्येतावन्मात्रेणाहिंस्रः, न चापि जीवघनं इत्येतावता च हिंस्र इति ।। किं तर्हि ? अभिमरो राजादिघातकः, જળવાઈ રહે છે તેની જીવરક્ષાવિષયક પ્રયત્નથી જ થયેલ આશયશુદ્ધિથી સંગતિ કરી છે, નહિ કે અનાભોગથી જ. તે ગ્રન્થ આ પ્રમાણે છે. (૧૭૬૨ થી ૧૭૬૮) - શંકા આ રીતે લોક પૃથ્વીકાયાદિ જીવોથી અત્યંત વ્યાપ્ત હોય તો અહિંસાનો જગતમાંથી અભાવ જ થઈ જશે, અર્થાત્ સાધુઓને પણ અહિંસાવ્રતનું પાલન અશક્ય બની જશે. સમાધાન: આવી શંકા બરાબર નથી, કારણ કે હમણાં પૂર્વે જ અમે કહી ગયા કે શસ્ત્રથી હણાયેલ પૃથ્વી વગેરે અચિત્ત હોય છે. પોતે અચિત્ત નહિ કરેલ, નહિ કરાવેલ કે કોઈએ અચિત્ત કરી હોય તેને અનુમોદનાનો વિષય નહિ બનાવેલ એવી રીતે તે અચિત્ત પૃથ્વી વગેરેના પરિભોગથી સાધુઓનું સંયમપાલન શક્ય છે. લોક જીવઘન હોવા માત્રથી કંઈ હિંસા થઈ જતી નથી. “જીવાકુલ લોકમાં જીવઘાત તો અવશ્ય સંભવે છે. તો જીવને હણતી વ્યક્તિ હિંસક શી રીતે ન બને? (અર્થાત્ તે હિંસક બને જ અને તેથી સંયમ શી રીતે જળવાય ?)” એવી શંકાના નિવારણ માટે ભાષ્યકાર કહે છે (હિંસ અને અહિંસપણાની વ્યવસ્થા) નિશ્ચયનયમતે, જીવનો ઘાત કરવા માત્રથી જીવનો ઘાતક તે જીવ હિગ્ન બની જતો નથી કે ઘાત ન કરવા માત્રથી અઘાતક જીવ અહિંસૂ બની જતો નથી. એમ લોકમાં બહુ ઓછા જીવ હોવા માત્રથી અહિંગ્ન બની જવાતું નથી કે લોક જીવોથી વ્યાપ્ત હોવા માત્રથી હિંન્ન બની જવાતું નથી. તો શી રીતે १. एवमहिंसाऽभावो जीवघन इति न च तद्यतोऽभिहितं । शस्त्रोपहतमजीवं न च जीवघन इति ततो हिंसा ।। २. न च घातक इति हिंस्रो नाघ्नन्नपि निश्चयमहिंस्रः । न विरलजीवमहिंस्रो न च जीवघनमिति ततो हिंस्रः ॥ अघ्नन्नपि खलु हिंस्रो दुष्टत्वतः मतोऽभिमर इव । बाधमानो नापि हिंस्रः शुद्धत्वतः यथा वैद्यः ।। Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ स इव दुष्टाध्यवसायोऽघ्नन्नपि हिंस्रो मतः । बाधमानोऽपि च शुद्धपरिणामो न हिंस्रः, यथा वैद्य इति ।। नन्नप्यहिंस्रोऽघ्नन्नपि च हिंस्र उक्तः । स इह कथंभूतो ग्राह्यः? इत्याहपंचसमिओ तिगुत्तो नाणी अविहिंसओ ण विवरीओ । होउ व संपत्ती से मा वा जीवोवरोहेणं ।।१७६५ ।। पञ्चभिः समितिभिः समितः तिसृभिश्च गुप्तिभिर्गुप्तो ज्ञानी जीवस्वरूपतद्रक्षाक्रियाभिज्ञः, सर्वथा जीवरक्षापरिणामपरिणतस्तत्प्रयतश्च कथमपि हिंसन्नप्यविहिंसको मतः । एतद्विपरीतलक्षणस्तु नाहिंसकः, किन्तु हिंस्र एवायं, अशुभपरिणामत्वाद्, भाव(बाह्य)जीवहिंसायास्तु जीवोपरोधेन जीवस्य कीटादेरुपरोधेनोपघातेन संपत्तिर्भवतु मा भूद्वा, से-तस्य साध्वादेः हिंसकत्वे तस्य अनैकान्तिकत्वादिति ।। कुतस्तस्या अनैकान्तिकत्वं? इत्याह असुहो जो परिणामो सा हिंसा सो उ बाहिरणिमित्तं । कोवि अवेक्खेज्ज ण वा जम्हा णेगंतियं बझं ।।१७६६।। यस्मादिह निश्चयनयतो योऽशुभपरिणामः स एव हिंसेत्याख्यायते । स च बाह्यं सत्त्वातिपातक्रियालक्षणं निमित्तं कोऽप्यपेक्षते ?, कोऽपि पुनस्तन्निरपेक्षोऽपि भवेत् ?, यथा तन्दुलमत्स्यादीनाम्, यस्मादनैकान्तिकमेव बाह्यनिमित्तं, तत्सद्भावेऽप्यहिंसकत्वात्, तदभावेऽपि च हिंसकत्वादिति ।। नन्वेवं तर्हि बाह्यो બનાય છે? આ રીતે - રાજા વગેરેના ઘાતક અભિમર (= ધારેલ વ્યક્તિનું ખૂન કરનાર, અન્યને ન મારનાર) જેવો દુષ્ટ અધ્યવસાયવાળો જીવ અન્યને હણતો ન હોય તો પણ હિંસક કહેવાયો છે. જ્યારે શુદ્ધ પરિણામવાળો જીવ બીજાને હણતો હોય તો પણ હિંન્ન મનાયો નથી, જેમ કે વૈદ્ય. આમ હણનારને પણ અહિંન્ન અને નહિ હણનારને પણ હિંસ કહ્યો. તે અહીં કેવા જીવોને અહિંસક વગેરે જાણવા? એનો ઉત્તર- પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિઓથી યુક્ત, જીવનું સ્વરૂપ અને તેની રક્ષાના ઉપાયોનો જાણકાર, સર્વથા જીવરક્ષાના પરિણામથી પરિણત તેમજ જીવરક્ષામાં પ્રયત્નશીલ એવો સાધુ કો'ક રીતે હિંસા કરતો હોય તો પણ અહિંસક મનાયો છે. આનાથી વિપરીત સ્વરૂપવાળો જીવ સાધુ હોય તો પણ અહિંસક નહિ, પણ અશુભ પરિણામવાળો હોઈ હિંસક જ છે, પછી કીડા વગેરેના ઉપઘાત દ્વારા બાહ્યહિંસા થાવ કે ન થાવ. કારણ કે સાધુના હિંસકપણામાં બાહ્ય હિંસા એ અનૈકાન્તિક છે. તે શા માટે અનૈકાન્તિક છે? એ હવે ભાષ્યકાર જણાવે છે - તે એટલા માટે અનૈકાન્તિક છે કે નિશ્ચયનયથી તો અશુભ પરિણામ જ હિંસા કહેવાય છે. અને તે અશુભ પરિણામ તો કોક જ બાહ્ય જીવઘાતક્રિયારૂપ નિમિત્તની અપેક્ષા રાખે છે, જ્યારે તે સિવાયનો બીજો કો'ક અશુભ પરિણામ તો બાહ્યહિંસાને નિરપેક્ષ રીતે પણ પ્રવર્તે છે. જેમ કે તંદુલિયા મત્સ્ય વગેરેનો અશુભ પરિણામ. તેથી બાહ્યહિંસારૂપ બાહ્ય નિમિત્ત તો અનૈકાન્તિક - - - - - - १. पञ्चसमितः त्रिगुप्तो ज्ञानी अविहिंसको न विपरीतः । भवतु वा संपत्तिः तस्य मा वा जीवोपरोधेन ॥ २. अशुभो यः परिणामः सा हिंसा स तु बाह्यनिमित्तम् । कोऽपि अपेक्षते न वा यस्मात् नैकान्तिकं बाह्यम् ।। Page #112 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર जीवघातः किं सर्वथैव हिंसा न भवति? उच्यते-कश्चिद् भवति, कश्चित्तु न, कथं ? इत्याह असुहपरिणामहेऊ जीवाबाहोत्ति तो मयं हिंसा । जस्स उ ण सो णिमित्तं संतो वि ण तस्स सा हिंसा ।।१७६७।। ततस्तस्माद् यो जीवाबाधोऽशुभपरिणामस्य हेतुरथवाऽशुभपरिणामो हेतुः कारणं यस्यासावशुभपरिणामहेतुर्जीवाबाधो जीवघातः स एव हिंसेति मतं तीर्थकरगणधराणाम् । यस्य तु जीवाबाधस्य सोऽशुभपरिणामो न निमित्तं स जीवाबाधः सनपि तस्य साधोर्न हिंसेति ।। अमुमेवार्थं दृष्टान्तेन दृढयन्नाह - सद्दादओ रइफला ण वीयमोहस्स भावसुद्धीओ । जह तह जीवाबाहो ण सुद्धमणसोवि हिंसाए ।।१७६८ ।। यथेह वीतरागद्वेषमोहस्य भगवत इष्टा शब्दरूपादयो भावविशुद्धितो न कदाचिद्रतिफला=रतिजनकाः संपद्यन्ते, यथा वेह शुद्धात्मनो रूपवत्यामपि मातरि न विषयाभिलाषः संजायते, तथा शुद्धपरिणामस्य यत्नवतः साधोः सत्त्वोपघातोऽपि न हिंसायै संपद्यते, ततोऽशुभपरिणामजनकत्वे बाह्यं निमित्तमनैकान्तिकમેવેતિ !' यदि चाशक्यपरिहारविराधनाऽऽभोगः साधूनां सम्यक्त्वक्षतिकरः स्यात् तदौत्सर्गिकविहारादिજ છે. કારણ કે તેની હાજરીમાં પણ અહિંસકપણું જળવાઈ રહેવું શક્ય છે તેમજ તેની ગેરહાજરીમાં પણ હિંસકપણું આવી શકે છે. શંકા તો પછી આ રીતે બાહ્ય જીવઘાત શું સર્વથા હિંસારૂપ બનતો જ નથી? સમાધાન: કોઈક બને છે, કોઈક નથી બનતો. શી રીતે ? આ રીતે - તેથી જે જીવઘાત અશુભ પરિણામનો હેતુ બનતો) હોય અથવા અશુભ પરિણામ છે હેતુ જેનો એવો (અશુભ પરિણામથી થયેલો હોય તે હિંસા છે એવું શ્રી તીર્થકરો અને ગણધરોને સંમત છે. જે જીવઘાતનો, અશુભ પરિણામ હેતુ ન બન્યો હોય તે જીવઘાત, સાધુને હિંસારૂપ બનતો નથી. આ જ વાતને દષ્ટાન્તથી દઢ કરતાં ભાષ્યકાર કહે છે – જેમ વીતમોહ(વીતરાગ)ને ભાવવિશુદ્ધિના કારણે શબ્દ-રૂપાદિ વિષયો ક્યારેય પણ રતિ કરાવતા નથી અથવા જેમ શુદ્ધ આત્મવાળા જીવને (સર્જનને) અત્યંત રૂપવતી એવી પણ માતા પ્રત્યે વિષયાભિલાષ જાગતો નથી તેમ શુદ્ધપરિણામી, જીવરક્ષામાં પ્રયત્નશીલ એવા સાધુને જીવઘાત પણ હિંસા માટે થતો નથી. તેથી અશુભ પરિણામનું જનક બનવામાં બાહ્યનિમિત્ત અનૈકાન્તિક જ છે.” (અનાભોગને નિર્દોષતાની જાળવણીનો હેતુ માનવામાં આપત્તિઓ) આમ નિર્દોષતા જળવાઈ રહેવામાં અનાભોગ કારણ નથી પણ આશયશુદ્ધિ કારણ છે એવું १. अशुभपरिणामहेतुः जीवाबाध इति ततो मतं हिंसा । यस्य तु न स निमित्तं सन्नपि न तस्य सा हिंसा ॥ २. शब्दादय रतिफला न वीतमोहस्य भावशुद्धितः । यथा तथा जीवाबाधो न शुद्धमनसोऽपि हिंसायै ॥ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪, પપ क्रियापरित्याग एव स्यात्, तत्रापि योगजन्यविराधनानिश्चयाद्, न च प्रमाणान्तरेण निश्चितेऽपि स्वादर्शनमात्रेणानाभोगः शक्यो वक्तुमित्युक्तमेव । न चेदेवं तदा निरंतरजीवाकुलभूमिं निर्णीयापि रात्रौ तत्रैव स्वैरंगमने जीवाप्रत्यक्षत्वेन तत्र तज्जीवविराधनाऽनाभोगजा वक्तव्या स्यात्, तथा च लोकशास्त्रविरोधः । किं चैवमब्रह्मसेवायामपि केवलिवचसा निश्चीयमानाया अपि त्रसविराधनाया अनाभोगपूर्वकत्वे साधोः प्रथममहाव्रतभङ्गो न स्यात्, स्याच्च प्रकृष्टावधिमतां प्रत्यक्षयोगजन्यविराधनानामिति न किञ्चिदेतत् ।।५४।। एवं व्यवस्थिते सत्यत्र विश्रान्तस्य परस्याक्षेपं समाधत्ते नणु आभोगा इत्थं विरयाणं हुज्ज देसविरयत्तं । णेवं जं पडिपुन्ना पडिवत्ती सुत्तआणा य ।।५५।। વિશેષાવશ્યક ભાષ્યમાં કરેલું પ્રતિપાદન જણાવ્યું. બાકી અનાભોગ જ જો એનું કારણ બનતો હોય તો ફલિત એ થાય કે અશક્યપરિહારરૂપે પણ થતી વિરાધનામાં સાધુને જો આભોગ હોય તો એ આભોગ તેના સમ્યક્ત્વને પણ હણી નાંખે. આ ફલિતાર્થ જો ખરેખર વાસ્તવિક હોય તો ઔત્સર્ગિક એવી વિહારાદિ ક્રિયાનો પણ સાધુએ ત્યાગ જ કરી દેવો પડે, કેમ કે તેમાં પણ યોગજન્યવિરાધનાનો નિશ્ચય (આભોગ) સાધુને હોય જ છે. “તેમાં વિરાધનાનો આગમરૂપ પ્રમાણાન્તરથી નિશ્ચય થઈ ગયો હોવા છતાં પોતાને તે વિરાધના સાક્ષાત્ દેખાતી ન હોવાથી અનાભોગ જ હોય છે અને તો પછી એ વિરાધના સમ્યક્ત્વની હાનિ કરનારી ન રહેવાથી વિહારાદિ છોડવા નહિ પડે.)” આવું કહી શકાતું નથી એ તો આગળ બતાવી જ ગયા છીએ. બાકી જો આવું કહી શકાતું હોય તો તો દિવસે, જીવોથી અત્યંત છવાયેલ ભૂમિનો નિશ્ચય કર્યા પછી પણ, રાત્રે ત્યાં વૈરાગમન કરવામાં થતી વિરાધનાને, જીવો પોતાને દેખાતાં ન હોવાથી અનાભોગજન્ય કહેવાની આપત્તિ આવે. અને એમ કહેવામાં લોકવ્યવહાર અને શાસ્ત્રનો વિરોધ સ્પષ્ટ રીતે થાય છે. વળી એ રીતે તો કેવલીના વચનથી નિશ્ચિત થયેલી એવી પણ ત્રસજીવોની વિરાધના છદ્મસ્થસાધુને અનાભોગપૂર્વક બનવાથી અબ્રહ્મસેવનમાં પણ પ્રથમ મહાવ્રતનો ભંગ નહિ થાય, તેમજ પ્રકૃષ્ટ અવધિજ્ઞાની મહાત્માને વિહારાદિમાં થતી યોગજન્યવિરાધનાથી પણ તેનો ભંગ થઈ જશે, કારણ કે તે વિરાધના અવધિજ્ઞાનથી પ્રત્યક્ષ હોય છે. આમ આવી બધી આપત્તિઓ આવતી હોવાથી જણાય છે, કે નિર્દોષતામાં અનાભોગને હેતુ માનવો એ વાતમાં કોઈ માલ નથી. //પ૪ll આ રીતે અનાભોગને હેતુ માની શકાતો નથી એ વાત નક્કી થયે છતે, હવે એ બાબતમાં દલીલ કરવામાં થાકી ગયેલા પૂર્વપક્ષીને જે આપત્તિની શંકા રહ્યા કરે છે તેનું સમાધાન કરતાં ગ્રન્થકાર જણાવે છે - Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર नन्वाभोगादत्र विरतानां भवेद्देशविरतत्वम् । नैवं यत्प्रतिपूर्णा प्रतिपत्तिः सूत्राज्ञा च ।।५।। नणुत्ति । नन्वत्र नद्युत्तारे जलजीवविराधनायामाभोगाद्विरतानां सर्वसंयमवतां देशविरतत्वं भवेत्, निश्चितेऽपि जलजीवघातेऽवस्थितस्य विरतिपरिणामस्याभ्युपगमे तस्य देशविरतिरूपस्यैव पर्यवसानाद्, निश्चितेऽपि जलजीवधाते तज्जीवविषयकविरतिपरिणामस्यानपायेन चारित्राखण्डताऽभ्युपगमे च सर्वेषामपि सम्यग्दृशां सर्वविरतिप्रतिपत्तौ न किञ्चिद्बाधकमिति देशविरत्युच्छेद एव स्यादिति भावः । नैवं, यद् यस्मात्कारणाद्विरतानां प्रतिपूर्णा प्रतिपत्तिः अष्टादशशीलाङ्गसहस्र ગાથાર્થઃ શંકાઃ આમાં=નદી ઉતરવામાં જો આભોગ હોય તો એનાથી સાધુમાં દેશવિરતિપણું જ આવી જશે. સમાધાન-ના, એ નહિ આવે, કેમ કે આભોગ હોવા છતાં પોતે સ્વીકારેલ સર્વવિરતિ અને સૂટઆજ્ઞા પરિપૂર્ણ રહે છે. (વિરાધનાનો આભોગ માનવામાં દેશવિરતિની આપત્તિ-નિરાકરણ) શંકા નદી ઉતરવામાં જળજીવવિરાધનાનો જો આભોગ હોય તો સર્વવિરતિધર સાધુઓ દેશવિરતિ શ્રાવક જ બની જશે, કારણ કે “જળજીવઘાતનો નિશ્ચય હોવા છતાં પણ વિરતિપરિણામ ટકી શકે છે' એવું માનવામાં આવે તો તેને દેશવિરતિરૂપે પરિણમેલો જ માનવો પડે છે. તે પણ એટલા માટે કે “આ પ્રવૃત્તિ કરવાથી જનજીવોની વિરાધના થશે” એવું જે પ્રવૃત્તિ માટે નિશ્ચિત થઈ ગયું હોય તે પ્રવૃત્તિ, “મારે જનજીવોની પણ હિંસા કરવાની નથી' એવો જળજીવોની હિંસાથી અટકવાનો પરિણામ ટક્યો ન હોય તો જ સંભવી શકે છે. અને એ જો ન ટક્યો હોય તો સર્વવિરતિ પરિણામ પણ શી રીતે ટકે ? એટલે વિરતિ પરિણામને દેશવિરતિરૂપે પરિણમેલો માનવો પડે છે. તેવા નિશ્ચયની હાજરીમાં તે પ્રવૃત્તિ કરવા છતાં, જળજીવોની હિંસાથી અટકવાનો પરિણામ ટકી રહે છે અને તેથી સર્વવિરતિ પરિણામ (ચારિત્ર) અખંડિત રહે છે એવું જો માનવામાં આવે તો આપત્તિ એ આવશે કે બધા સમ્યક્ત્વીઓને સર્વવિરતિ સ્વીકારવામાં કોઈ બાધક ન રહેવાથી દેશવિરતિ ગુણઠાણાનો ઉચ્છેદ જ થઈ જાય. કહેવાનો આશય એ છે કે ચારિત્રમોહનયના ઉદયવાળા જીવોને તે ઉદયના કારણે ભોગાદિમાં પ્રવૃત્ત થવું પડે છે. વળી ભોગાદિપ્રવૃત્તિમાં જેનો પોતાને સમ્યક્ત્વાદિના બલે નિશ્ચય છે તેવા હિંસાદિ થાય છે. એટલે તેઓ તે હિંસાદિની પણ વિરતિથી સંકળાયેલ એવી સર્વવિરતિ સ્વીકારી શકતા નથી. હવે, તેઓને નિશ્ચય હોવા છતાં તેવી હિંસા કરવામાં પણ જો સર્વવિરતિ પરિણામ ટકી શકતો હોય તો તેઓ પણ સર્વવિરતિ શા માટે સ્વીકારી ન લે? કારણ કે સર્વવિરતિની તાલાવેલી તો તેઓને હોય જ છે. પછી ભલેને ભોગાદિમાં પ્રવૃત્ત થઈ જીવઘાત કરવો પડે ! સમાધાન આવી શંકા યોગ્ય નથી. કારણ કે આભોગ હોવા છતાં નદી ઉતરવાની પ્રવૃત્તિ કરવામાં Page #115 -------------------------------------------------------------------------- ________________ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫ ग्रहणलक्षणा सूत्राज्ञा च । तेन न निश्चितायामपि जलजीवविराधनायां नद्युत्तारादौ देशविरतत्वं, प्रतिपन्नसर्वविरतेः सूत्राज्ञयाऽखण्डनात् । न च प्रतिदिनकर्त्तव्यविचित्रोत्सर्गापवादगहनाष्टादशशीलाङ्गसहस्त्रप्रतिपत्तियोग्यतां स्वात्मन्यनिश्चित्यादित एव तत्प्रतिपत्तिर्युक्ता, इति तदधस्तनगुणस्थानयोग्यतया देशविरतिप्रतिपत्तिसंभवान्न तदुच्छेद इति भावः । इदं तु ध्येयं - निश्चयनयमतेनाष्टादशापि शीलाङ्गसहस्राण्यसङ्ख्येयात्मप्रदेशवत्परस्परनियतान्येवेत्येकस्यापि सुपरिशुद्धस्य शीलाङ्गस्य सत्त्वं शेषसद्भाव एव स्याद् इति समुदितैरेव तैः सर्वविरतिसंभवः । तदुक्तं हरिમદ્રાચાર્યે: (પંચા. ૧૪/૨૦-૨૨) एत्थ इमं विण्णेयं अइदंपज्जं तु बुद्धिमंतेहिं । इक्कंपि सुपरिसुद्धं सीलंगं सेससब्भावे ।। ૧૦૨ અઢાર હજાર શીલાંગના ગ્રહણરૂપ પ્રતિપત્તિ અને સૂત્રાજ્ઞા પરિપૂર્ણ રહે છે. તેથી, જળજીવવિવિરાધના નિશ્ચિત હોવા છતાં, નદી ઉતરવામાં સ્વીકારેલ સર્વવિરતિનું સૂત્રાજ્ઞાથી (સૂત્રાજ્ઞા મુજબ ઉતરતા હોવાથી) ખંડન થતું ન હોવાથી દેશિવરતપણું આવી જવાની આપત્તિ આવતી નથી. પ્રતિદિન કર્તવ્ય તેમજ વિચિત્ર ઉત્સર્ગ અને અપવાદથી ગહન એવા અઢાર હજાર શીલાંગનો સ્વીકાર કરવાની યોગ્યતાનો પોતાના આત્મામાં નિશ્ચય કર્યા વગર પહેલેથી એ શીલાંગનો સ્વીકાર કરી લેવો એ યોગ્ય નથી. તેથી તેવી ઊંચી યોગ્યતા પ્રગટ ન થઈ હોય અને નીચેના ગુણઠાણા યોગ્ય યોગ્યતા પ્રગટ થયેલ હોય તો તે યોગ્યતા મુજબ દેશવિરતિનો સ્વીકાર પણ સંભવિત રહે જ છે. માટે તેનો ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવતી નથી. આ વાત ખાસ વિચારવા યોગ્ય છે કે - જેમ અસંખ્ય આત્મ પ્રદેશો પરસ્પર નિયત છે (અર્થાત્ એક હોય તો શેષ સઘળા હોય જ અને શેષ સઘળા હોય તો જ એક પણ હોય) તેમ નિશ્ચયનયમતે અઢારે હજાર શીલાંગો પરસ્પર નિયત જ છે. તેથી શેષ શીલાંગોની હાજરીમાં જ એક પણ સુપરિશુદ્ધ=નિરતિચાર શીલાંગ ટકી શકે છે. માટે તે બધા સમુદિત જ હોય છે, અને એ સમુદિત શીલાંગોથી જ સર્વવિરતિ સંભવે છે. માટે તો યોગ-કરણ વગેરે પદોમાંથી બે વગેરેના સંયોગથી થતાં ભાંગાથી સર્વવિરતિ ન કહેતા સર્વપદોના સંયોગથી થયેલ છેલ્લા ભાંગામાં જ આ અઢારહજા૨ ભાંગાથી સર્વવિરતિનો સ્વીકાર કર્યો છે. તેથી એક પણ શીલાંગનો જો ભંગ થાય તો સર્વ શીલાંગનો અભાવ જ થઈ જાય છે. અને તેથી સર્વવિરતિ ટકી શકતી નથી. શ્રી હરિભદ્રસૂરિ મહારાજે પંચાશક (૧૪/૧૦૧૨) માં કહ્યું છે કે (૧૮૦૦૦ શીલાંગો અંગે નિશ્ચયનયમત) “આ બાબતમાં બુદ્ધિમાનોએ તાત્પર્ય આ જાણવું કે એક પણ શીલાંગ, શેષ સઘળાં શીલાંગોની १. अत्रेदं विज्ञेयमैदंपर्यं तु बुद्धिमद्भिः । एकमपि सुपरिशुद्धं शीलाङ्गं शेषसद्भावे ॥ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર एक्को वाऽऽयपएसोऽसंखेज्जपएससंगओ जह उ । एयं पि तहा णेयं सतत्तचाओ इहरहा उ ।। जम्हा समग्गमेयंपि सव्वसावज्जजोगविरई उ । तत्तेणेगसरूवं ण खंडरूवत्तणमुवेइ ।। व्यवहारनयमते त्वेकाद्यङ्गभङ्गेऽपि सज्वलनोदयस्य चरणैकदेशभङ्गहेतुत्वादपरशीलाङ्गसद्भावादवशिष्टप्रतिपन्नचारित्रसद्भावान देशविरतत्वं, न हि पर्वतैकदेशलोष्ट्वाद्यपगमेऽपि पर्वतस्य लोष्टुत्वमापद्यते, मूलभगे तु चारित्रभङ्ग एव । अत एव, यो मन्यते 'लवणं भक्षयामि' इति, तेन ‘मनसा न करोत्याहारसंज्ञाविहीनो रसनेन्द्रियसंवृतः पृथिवीकायसमारंभं मुक्तिसंपन्नः' इत्येकतद्भगः कृतः । ततस्तद्भङ्गेन (? तद्भङ्गे) च प्रतिक्रमणप्रायश्चित्तेन शुद्धिः स्यात्, હાજરી હોય તો જ સુપરિશુદ્ધ હોય છે. જેમાં એક પણ આત્મપ્રદેશ અન્ય અસંખ્ય પ્રદેશોથી યુક્ત જ હોય છે તેમ આ શીલાંગ પણ અન્ય સઘળાં શીલાંગોથી યુક્ત જ હોય છે. જો સ્વતંત્ર એક શીલાંગ હોય તો તે સર્વવિરતિનો ન કહેવાય, કારણ કે એમાં સર્વવિરતિનું સ્વસ્વરૂપ (અઢાર હજાર શીલાંગ સ્વીકારરૂપ) હોતું નથી. “જો કોઈ એમ કહે કે અહીં એકાદિ પ્રદેશ હીન આત્મા છે તો તે ખરેખર આત્મા સંભવતો નથી તેમ અઢાર હજારમાંથી એકાદિ શીલાંગ ન્યૂન હોય તો સર્વવિરતિ ચારિત્ર ન જ હોય. આ સમગ્ર ભાંગાઓ સર્વસાવદ્યયોગવિરતિ રૂપ છે. તેથી તે તત્ત્વતઃ એક હોઈ તેના ખંડ થઈ શકતા નથી.” આમ નિશ્ચયનય મુજબ વિચારીએ તો જણાય છે કે કે જળજીવોના આભોગપૂર્વક નદી ઉતરવામાં જો અપૂકાયસંબંધી એક પણ શીલાંગનો અભાવ થતો હોય તો તો સર્વ શીલાંગોનો અભાવ જ થઈ જવાથી અવિરતિ જ આવી જાય. અને જો એકનો પણ વાસ્તવમાં અભાવ થતો ન હોય તો બધા જ શીલાંગ ટકી રહેતા હોઈ સર્વવિરતિ જ ઊભી રહે. માટે દેશવિરતિપણું આવવાની તો આપત્તિ રહેતી જ નથી. (૧૮000 શીલાંગો અંગે વ્યવહારનયમત) વ્યવહારનયમને તો કોઈ એક વગેરે શીલાંગ ભાંગવામાં પણ ચારિત્રનો એક દેશ જ ભાંગે છે, કારણ કે શીલાંગભંગ જેનાથી થાય છે તે સંજ્વલનનો ઉદય ચારિત્રના એક દેશના ભંગનો જ હેતુ છે. તેથી અન્ય શીલાંગોની હાજરીના કારણે શેષ સ્વીકારેલ ચારિત્ર હાજર રહેતું હોઈ દેશવિરતપણું આવી જતું નથી. પર્વતના એકદેશભૂત પથરો દૂર થવા માત્રથી કંઈ પર્વત પથરારૂપ (દશરૂપ) બની જતો નથી. પણ મૂળ (મૂળગુણ) ભાંગવામાં તો આ મતે પણ ચારિત્રભંગ થઈ જ જાય છે. એકાદ શીલાંગનો ભંગ આ રીતે – “હું મીઠું ખાઉં એવું જે વિચારે છે તેણે “આહારસંજ્ઞા રહિત રસનેન્દ્રિયથી સંવૃત્ત (સંવરવાળો) મુક્તિથી (નિલભતા=સંતોષથી) સંપન્ન રહીને મનથી પૃથ્વીકાયનો સમારંભ કરવો નહિ એવા એક શીલાંગનો ભંગ કર્યો. આ રીતે એકાદિ શીલાંગ ભાંગવાથી આ નયમુજબ ચારિત્રનો એક દેશ ખંડિત — — — — — १. एकोऽप्यात्मप्रदेशोऽसंख्येयप्रदेशसंगतो यथा तु । एतदपि तथा ज्ञेयं स्वतत्त्वत्याग इतरथा तु ।। यस्मात्समग्रमेतदपि सर्वसावद्ययोगविरतिस्तु । तत्त्वेनैकस्वरूपं न खण्डरूपत्वमुपैति ॥ — — — — — — — — — Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ अन्यथा मूलेनैव स्यादिति । न च तद्भक्षणेऽपि (तदङ्गक्षयेऽपि) शेषाङ्गसत्त्वान्न मूलापत्तिरिति शङ्कनीयं, मण्डपशिलादृष्टान्तेनैकस्यापि गुरुदोषस्य मूलनाशकत्वाभ्युपगमात् । इदं च शीलाङ्गान्यूनत्वं भावविरतिमपेक्ष्य द्रष्टव्यं, न तु बाह्यामपि प्रवृत्तिमपेक्ष्य, यतः सा परतन्त्रस्य स्वतन्त्रस्य वा पुष्टालम्बनदशायां स्वतन्त्रभङ्गेच्छारूपाविरतिभावं विना द्रव्यहिंसादिकारिण्यपि स्यादेव, न च तया सर्वार्थानभिष्वङ्गस्य भावविरतिबाधनं, उत्सूत्रा तु प्रवृत्तिर्बाधत एव विरतिभावं, केवलं सा गीतार्थप्रज्ञापनायोग्या निरनुबन्था, अभिनिवेशवती तु न मूलच्छेद्यातिचारजातमन्तरेण स्याद्, इति गीतार्थस्य तनिश्रितस्य वाऽऽज्ञापरतंत्रस्योत्सूत्रप्रवृत्तिरहितस्याष्टादशशीलाङ्गसहस्रमयो सर्वविरति થતો હોવાથી જ પ્રતિક્રમણ વગેરે પ્રાયશ્ચિત્તથી તેની શુદ્ધિ થઈ જાય છે, અન્યથા (એટલે કે શેષ સઘળા શીલાંગોનો પણ જો તેમાં અભાવ થઈ જતો હોય અને તેથી ચારિત્ર જ નાશ પામી જતું હોય તો) મૂલપ્રાયશ્ચિત્તથી જ તેની શુદ્ધિ થાય. “મીઠું ખાવા છતાં પણ (તે અંગનો ક્ષય થયો હોવા છતાં પણ) અન્ય અંગો અક્ષત રહ્યા હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત આવતું નથી એવી શંકા ન કરવી, કેમ કે એક પણ ગુરુદોષ ચારિત્રનો મૂલથી નાશક છે એવું મંડપશિલા દૃષ્ટાન્તથી શાસ્ત્રકારોએ માન્યું છે. અર્થાત્ એ શીલાંગભંગ જો ઉત્તરગુણના અતિચારરૂપ ન બનતાં ગુરુદોષરૂપ જ બનતો હોય તો તો એ સંયમનો મૂલથી નાશક હોવાથી મૂલપ્રાયશ્ચિત્ત આવે જ. (શીલની અખંડિતતામાં અપેક્ષા ભાવવિરતિની, નહિ કે બાહ્યપ્રવૃત્તિની) વળી અહીં જે શીલની અખંડિતતા કહી છે તે ભાવવિરતિની અપેક્ષાએ જ જાણવી, નહિ કે બાહ્યપ્રવૃત્તિની અપેક્ષાએ પણ. કારણ કે બાહ્યપ્રવૃત્તિ તો, પરતંત્રપણે કે પુષ્ટઆલંબન વખતે સ્વતંત્રપણે, સ્વતંત્ર રીતે (પુષ્ટઆલંબનને વશ થઈને નહિ) તે તે અંગને ભાંગવાની ઈચ્છારૂપ જે અવિરતિભાવ છે તેના વિના (પણ) દ્રવ્યહિંસા વગેરે કરનારી પણ બને જ છે. આ પ્રવૃત્તિથી સર્વ પદાર્થોમાં અનાસક્ત સાધુની ભાવવિરતિનો બાધ થતો નથી. જ્યારે સ્વમતિ અનુસારે નિર્દોષ માનેલી સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિથી તો વિરતિભાવનો બાધ થાય જ છે. પણ એમાં પણ વિશેષતા એ જાણવી કે એ ઉસૂત્રપ્રવૃત્તિ બે પ્રકારે છે. (૧) પ્રજ્ઞાપનીય= અન્ય ગીતાર્થ રોકે કે “આ પ્રવૃત્તિ સૂત્ર વિરુદ્ધ છે, માટે તમે ન કરો તો એમની વાતનો સ્વીકાર કરનાર સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ. (૨) તે સિવાયના સાધુની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ એ અપ્રજ્ઞાપનીય. આમાંથી પ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ નિરનુબંધ હોય છે. અર્થાત્ અટકાવી શકાય તેવી (અથવા અશુભકર્મના અનુબંધ રહિત) હોય છે. કારણ કે તેને કરનાર સાધુમાં અભિનિવેશ હોતો નથી. અપ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ અતત્ત્વના અભિનિવેશ (કદાગ્રહ) વાળી હોઈ સાનુબંધ (અટકાવી ન શકાય તેવી કે અશુભ અનુબંધવાળી) હોય છે. આ અપ્રજ્ઞાપનીય પ્રવૃત્તિ મૂલથી ચારિત્રનો છેદ કરી નાખે તેવા પ્રકારના અતિચાર વિના થતી નથી. અર્થાત્ તેનાથી સર્વવિરતિનો બાધ થઈ જાય છે. ગીતાર્થ અને તેની નિશ્રામાં રહેલ આજ્ઞાપરતંત્ર અગીતાર્થ સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતા ન હોવાથી (કે કરતા હોય તો અન્યથી Page #118 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર ૧૦૫ परिणामः पूर्णो भवति, बाह्यप्रवृत्तिपूर्णतामानं त्वत्रातन्त्रमिति । तदुक्तं (पंचा. १४/१३-२३) - एयं च एत्थ एवं विरईभावं पडुच्च दट्ठव्वं । ण उ बझंपि पवित्तिं जं सा भावं विणावि भवे ।। जह उस्सग्गंमि ठिओ खित्तो उदगंमि केणइ तवस्सी । तव्वहपवित्तकाओ अचलियभावोऽपवित्तो उ ।। एवं चिय मज्झत्थो आणाओ कत्थई पयट्टतो । सेहगिलाणादट्ठा अपवत्तो चेव णायव्वो ।। आणापरतंतो सो सा पुण सव्वन्नुवयणओ चेव । एगंतहिया वेज्जगणाएणं सव्वजीवाणं ।। भावं विणावि एवं होइ पवित्ती ण बाहए एसा । सव्वत्थ अणभिसंगा विरईभावं सुसाहुस्स ।। उस्सुत्ता पुण बाहइ समइविअप्पसुद्धा वि णियमेण । गीयणिसिद्धपवज्जणरूवा णवरं णिरणुबंधा ।। રોકાતા હોવાથી) ઉસૂત્રપ્રવૃત્તિ રહિત હોય છે. અને તેથી તેઓને અઢારહજાર શીલાંગમય સર્વવિરતિપરિણામ સંપૂર્ણ હોય છે, ખંડિત થતો નથી. પછી અપવાદપદે બાહ્યપ્રવૃત્તિ ભલે કદાચ હિંસાદિ કરનારી હોય. માટે માત્ર બાહ્યપ્રવૃત્તિની પૂર્ણતા આ શીલાંગોની પૂર્ણતા કે ન્યૂનતામાં (અને તેથી સર્વવિરતિ ટકવા કેનટકવામાં) ભાગ ભજવતી નથી, કેમકે આંતરિક વિરતિપરિણામ વિના પણ કોઈ અભવ્યાદિની બાહ્ય પ્રવૃત્તિ પરિપૂર્ણ હોવી સંભવે છે. અને તેના પરિણામવાળાની પણ ક્યારેક બાહ્ય પ્રવૃત્તિ પૂર્ણ ન હોય તેવું બને છે. પંચાશક (૧૪/૧૩થી ૨૩)માં કહ્યું છે કે પ્રસ્તુતમાં શીલનું અન્યૂનત્વ વિરતિભાવને આશ્રીને જાણવું, નહિ કે બાહ્ય પ્રવૃત્તિને આશ્રીને પણ, કેમ કે તે તો આંતરિક અવિરતિના ભાવ વિના પણ સંભવે છે. જેમ કે કાઉસ્સગ્નમાં રહેલા સાધુને કોઈએ પાણીમાં નાખી દીધો. તો તેની કાયા અકાયજીવોની હિંસામાં પ્રવૃત્ત હોવા છતાં સમભાવના (કે વિરતિભાવના) પરિણામથી ચલિત થયા ન હોવાથી તે સાધુ પરમાર્થથી હિંસામાં પ્રવૃત્ત નથી. સમભાવમાં રહેલો સાધુ આપ્તવચનરૂપ આજ્ઞાથી ક્યારેક નવદીક્ષિત, ગ્લાન, આચાર્ય વગેરે માટે દ્રવ્યહિંસામાં પ્રવૃત્ત બનવા છતાં પરમાર્થથી હિંસામાં અપ્રવૃત્ત જ જાણવો, કેમ કે તે સાધુ આજ્ઞાને આધીન છે, અને તે આજ્ઞા સર્વજ્ઞની હોવાથી જ વૈદ્યના દૃષ્ટાન્ત મુજબ સર્વજીવોનું એકાન્ત હિત કરનારી છે. અવિરતિના પરિણામ ન હોવા છતાં આજ્ઞાપરતંત્રતાથી આવી પ્રવૃત્તિ થાય છે. એ પ્રવૃત્તિ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેમાં પ્રતિબંધ (રાગભાવ) રહિત હોવાથી સુસાધુના વિરતિભાવને ખંડિત કરતી નથી, સ્વમતિ કલ્પનાથી શુદ્ધ (નિર્દોષ) એવી પણ ઉસૂત્ર (સૂત્રવિરુદ્ધ) પ્રવૃત્તિ વિરતિપરિણામને અવશ્ય ખંડિત કરે १. एतच्चात्रैवं विरतिभावं प्रतीत्य द्रष्टव्यम्। न तु बाह्यामपि प्रवृत्तिं यत्सा भावं विनापि भवेत् ॥ यथा कायोत्सर्गे स्थितः क्षिप्त उदके केनचित्तपस्वी। तद्वधप्रवृत्तकायोऽप्यचलितभावोऽप्रवृत्तस्तु । एवमेव मध्यस्थ आज्ञातः क्वचित्प्रवर्त्तमानः। शैक्षग्लानाद्यर्थमप्रवृत्त एव ज्ञातव्यः॥ आज्ञापरतन्त्रः स सा पुनः सर्वज्ञवचनतश्चैव। एकान्तहिता वैद्यकज्ञातेन सर्वजीवानाम् ॥ भावं विनाऽप्येवं भवति प्रवृत्तिर्न बाधते एषा। सर्वत्रानभिष्वङ्गाद् विरतिभावं सुसाधोः॥ उत्सत्रा पुनर्बाधते स्वमतिविकल्पशद्धाऽपि नियमेन। गीतार्थनिषिद्धप्रपदनरूपा नवरं निरनुबंधा ॥ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ ईहरा उ अभिणिवेसा इयरा न य मूलछेज्जविरहेण । होएसा एत्तो च्चिय पुव्वायरिया इमं चाहु ।। गीयत्थो अ विहारो बीओ गीयत्थमीसिओ चेव । इत्तो तइअविहारो णाणुनाओ जिणवरेहिं ।। गीयस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स य वि तहेव । णियमेणं चरणवं जं ण जाउ आणं विलंघेइ ।। ण य तज्जुत्तो (गीयत्थो) अण्णं न णिवारए जोग्गयं मुणेऊणं । एवं दोण्ह वि चरणं परिसुद्धं अण्णहा नेव ।। ता एवं विरतिभावो संपुनो एत्य होइ णायव्वो । णियमेणं अट्ठारससीलंगसहस्सरूवो उ ।। त्ति । ततो नद्युत्तारादावुत्सूत्रप्रवृत्त्यभावादाज्ञाशुद्धस्य साधोर्न सातिचारत्वमपीति कुतस्तरां देशविरतत्वम्? तदेवं नद्युत्तारेऽन्यत्र वाऽपवादपदे भगवदाज्ञया द्रव्याश्रवप्रवृत्तावपि न दोषत्वमिति स्थितम् । एवं चात्र विहितानुष्ठानेऽनुबन्धतोऽहिंसात्वेन परिणतायां द्रव्यहिंसायामपि भगवदाजैव प्रवृत्तिहेतु છે. પણ એ જો ગીતાર્થે કરેલ નિષેધના સ્વીકારથી અટકે તેવી હોય તો નિરનુબંધ (પ્રજ્ઞાપનીય) જાણવી. અભિનિવેશના કારણે, જો એ અટકે તેવી ન હોય તો સાનુબંધ=અપ્રજ્ઞાપનીય જાણવી. એ મૂલચ્છેદ્ય અતિચાર વિના થતી નથી. તેથી જ તો પૂર્વાચાર્ય (શ્રીભદ્રબાહુ સ્વામી) એ આ પ્રમાણે કહ્યું છે કે શ્રી જિનેશ્વરોએ ગીતાર્થોનો કે ગીતાર્થની નિશ્રાવાળા અગીતાર્થોનો એમ બે પ્રકારે વિહાર કહ્યો છે પણ એના કરતાં જુદો (માત્ર એક કે અનેક અગીતાર્થોનો) વિહાર કહ્યો નથી. આના પરથી જણાય છે કે ગીતાર્થ કે ગીતાWયુક્ત અગીતાર્થની સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ ન થાય. કારણ કે ગીતાર્થ ચારિત્રી અવશ્ય ક્યારેય પણ આપ્તવચનનું ઉલ્લંઘન કરતા નથી. તેમજ આજ્ઞાયુક્ત ચારિત્રી (ગીતાર્થ) અન્ય યોગ્ય સાધુને સૂત્રવિરુદ્ધ પ્રવૃત્તિ કરતાં જાણે તો રોકે છે. આમ બન્નેનું ચારિત્ર નિર્દોષ હોય છે. અન્યથા = આ સિવાયના ત્રીજા વિહારમાં તેવું સંભવતું નથી. આમ “આજ્ઞાપરતંત્રની બાહ્ય પ્રવૃત્તિ વિરતિને ખંડિત કરતી નથી એ નિયમથી પ્રસ્તુતમાં સર્વવિરતિનો સંપૂર્ણ ભાવ નિયમા અઢાર હજાર શીલાંગરૂપ જાણવો.” (વિહિતાનુષ્ઠાનીય દ્રવ્યહિંસામાં જિનાજ્ઞા જ પ્રવર્તક) આમ, ભગવાનની આજ્ઞા મુજબ નદી ઉતરવામાં ઉસૂત્રપ્રવૃત્તિ ન હોવાથી આજ્ઞાશુદ્ધ સાધુને અતિચાર પણ લાગતો નથી તો એ દેશવિરતિ બની જવાની તો વાત જ ક્યાં? આ રીતે એ વાત નક્કી થઈ કે નદી ઉતારવામાં કે બીજી આપવાદિક પ્રવૃત્તિમાં ભગવાનની આજ્ઞાથી દ્રવ્યહિંસા વગેરરૂપ દ્રવ્યઆશ્રવમાં સાધુ પ્રવૃત્ત થાય તો પણ એને દોષ લાગતો નથી. તેમજ “આજ્ઞાથી ક્યાંક દ્રવ્યહિંસા १. इतरथा त्वभिनिवेशादितरान्न च मूलच्छेद्यविरहेण । भवत्येषाऽत एव पूर्वाचार्या इदं चाहुः ॥ गैतार्थश्च विहारो द्वितीयो गीतार्थमिश्रितश्चैव। इतस्तृतीयो विहारो नानुज्ञातो जिनवरैः ।। गीतार्थस्य नोत्सूत्रा तद्युक्तस्येतरस्य च तथैव। नियमेन चरणवान् यन्न जात्वाज्ञां विलङ्घयति ।। न च तद्युक्तोऽन्यं न निवारयति योग्यतां ज्ञात्वा। एवं द्वयोरपि चरणं परिशुद्धमन्यथा नैव ॥ तस्मादेवं विरतिभावः संपूर्णोऽत्र भवति ज्ञातव्यः । नियमेनाष्टादशशीलाङ्गसहस्ररूपस्तु ।। Page #120 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર << रिति संपन्नं, आज्ञातः क्वचिद् द्रव्यहिंसादौ प्रवर्त्तमानोऽप्यप्रवृत्त इति पञ्चाशकवृत्तिवचनात् । यत्तूच्यते परेण - नद्युत्तारादौ जलजीवविराधनाऽनुज्ञा किं साक्षादादेशरूपा, उत कल्प्यताऽभिव्यञ्जिता ? नाद्यः, 'स साधुर्जीवविराधनां करोतु' इत्यादिरूपेण केवलिनो वाक्प्रयोगासंभवात् । यदुक्तं ‘अरिहंता भगवंतो' (उप. मा. ४४८) इत्यादि । अत एव दीक्षां जिघृक्षताऽपि विज्ञप्तो भगवान् ‘નહાસુદ’ ત્યેવો વાન્, ન પુનઃ ‘ટ્યું નૃાળ' જ્ઞત્યાવિ। યત્તુ યિાળાનેડ થિતો મળવાનાવેશमुखेनाप्यनुज्ञां ददाति तत्रानुज्ञायाः फलवत्त्वेन भाषाया निरवद्यत्वात् । नापि द्वितीयः, यतः कल्प्यता ૧૦૭ વગેરેમાં પ્રવર્તતો પણ સાધુ અપ્રવૃત્ત જ છે' ઇત્યાદિ પંચાશકવૃત્તિના વચનથી એ પણ નક્કી થયું છે કે વિહિત અનુષ્ઠાનમાં થતી અને અનુબંધથી (પરિણામે) અહિંસા તરીકે પરિણમતી દ્રવ્યહિંસામાં પણ ભગવાનની આજ્ઞા જ પ્રવૃત્તિનો હેતુ બને છે. અર્થાત્ દ્રવ્યહિંસા કરનારી તે પ્રવૃત્તિ ભગવાનની આજ્ઞાથી જ થઈ હોય છે. (આપવાદિક હિંસાની આદેશરૂપે જિનાજ્ઞા અસંભવિત - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ નદી ઉત૨વા વગેરેમાં થતી જળજીવવિરાધનારૂપ દ્રવ્યહિંસામાં સાધુ ભગવાનની આજ્ઞાથી પ્રવર્તે છે. એવું કહેવું એ અયોગ્ય છે, કારણકે ભગવાન જળજીવવિરાધનાની અનુજ્ઞા આપે એ વાત સંભવતી નથી. તે આ રીતે- ભગવાને એની જો અનુજ્ઞા આપી હોય તો એ સાક્ષાત્ આદેશરૂપે આપી હોય કે કલ્પ્યતાથી અભિવ્યંજિત કરેલી હોય ? સાક્ષાત્ આદેશરૂપે સંભવતી નથી, કારણ કે ‘તે સાધુ જીવવિરાધના કરે’ ‘તું કર’ ઇત્યાદિ વચનપ્રયોગ કેવળીઓ કરે એ સંભવતું નથી. ઉપદેશમાળામાં કહ્યું છે કે (૪૪૮) “અરિહંત ભગવંતો માણસને બળાત્કારે હાથથી પકડીને કોઈ અહિતમાંથી વારતા નથી કે હિતમાં પ્રવર્તાવતા નથી.” તેથી જ દીક્ષાનો અભિલાષુક દીક્ષા લેવાનું પણ પૂછે તો ભગવાન ‘ નહીં સુĒ જેમ તને સુખ ઉપજે તેમ (ક૨)' ઇત્યાદિ જ કહે છે. નહિ કે ‘તું ગ્રહણ કર' ઇત્યાદિ (કારણ કે એમ કહે અને કદાચ કોઈ કારણસર તે દીક્ષા લઈ ન શકે તો ભાષા નિષ્ફળ બનવાથી સાવદ્ય બને.) દીક્ષાગ્રહણાદિની ક્રિયા વખતે લેનારે માંગેલ આદેશના જવાબરૂપે ભગવાન આદેશ દ્વારા જે અનુજ્ઞા આપે છે તે પણ ત્યાં અનુજ્ઞા તે આદેશના સ્વીકારાદિરૂપે સફળ બનતી હોઈ ભાષા નિરવઘ રહેતી હોવાથી જ માટે જણાય છે કે કેવળીઓ સામાન્યથી સાક્ષાત્ આદેશ રૂપ વાક્યપ્રયોગ કરતા નથી. (કલ્પ્યત્વ અભિવ્યંજિત રૂપે પણ અસંભવિત - પૂર્વપક્ષ) “જીવવિરાધનાની અનુજ્ઞા કલ્પ્યતાથી અભિવ્યક્ત થાય છે. અર્થાત્ ભગવાને તેની સાક્ષાત્ અનુજ્ઞા ન આપી હોય, પણ ‘કલ્પ્ય’ તરીકે કહ્યું હોય તો તેનાથી ‘ભગવાનની તેમાં અનુજ્ઞા છે' એમ અભિવ્યક્ત १. अरिहंता भगवंतो अहिअं व हिअं व नवि इहं किंचि । वारिंति कारवेंति अ घित्तूण जणं बला हत्थे ॥ छाया : अर्हन्तो भगवन्तोऽहितं वा हितं वा नापि अत्र किञ्चित् । वारयन्ति कारयन्ति च गृहीत्वा जनं बलात् हस्तेन ॥ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ नद्युत्तारस्येष्टफलहेतुत्वेनैव स्यात्, इष्टफलहेतुत्वं च नद्युत्तारस्य यतनाविशिष्टस्यैव भणितं, अयतनाविशिष्टस्य तु तस्य प्रतिषेध एवेत्ययतनाजन्यजीवविराधनयैव नद्युत्तारोऽप्यनिष्टफलहेतुत्वेनाकल्प्यो भणितः, इति 'जलजीवविराधनाविशिष्टो नद्युत्तारः केवलिनाऽनुज्ञातः' इति वक्तुमप्यकल्प्यम् । न च ‘यतनया नदीमुत्तरतः साधोरनाभोगजन्याशक्यपरिहारेण या जलजीवविराधना साऽनुज्ञाते'त्युच्यत इति वाच्यं, तस्यामनुज्ञाया अनपेक्षणानिष्फलत्वाद्, ज्ञातेऽपि प्रायश्चितानुपपत्तिप्रसक्तेश्च, जिनाज्ञया कृतत्वात् । एवमन्यत्रापि कल्प्यताऽकल्प्यता च फलद्वारा साक्षाद्वोक्ताऽवसातव्या, परं सर्वत्रापि वस्तु થાય છે એવી માન્યતાવાળો બીજો પક્ષ પણ અયોગ્ય છે. કેમ કે એ કય્યાતરૂપ અભિવ્યંજકનો જ અભાવ હોઈ તેનાથી અભિવ્યંજિત થના અનુજ્ઞા અસંભવિત રહે છે. એ કપ્યતાનો અભાવ એટલા માટે છે કે નઘુત્તારમાં જો કપ્યતા હોય તો ઈષ્ટફળ હેતુ તરીકે જ હોય. અર્થાત્ નઘુત્તાર જો ઈષ્ટફળનો હેતુ બનતો હોય તો જ કપ્ય બને. હવે જે નઘુત્તાર જયણાયુક્ત હોય તેને જ ઈષ્ટફળનો હેતુ હોવો આગમમાં કહ્યો છે. અજયણાવાળા નઘુત્તારનો તો આગમમાં નિષેધ જ કર્યો છે. (અહીં જયણાયુક્ત નઘુત્તાર વગેરેમાં જયણા એટલે “એક પગ પાણીમાં મૂકી બીજો અદ્ધર આકાશમાં રાખવો...' ઇત્યાદિરૂપ જાણવી અને ઇષ્ટફળ તરીકે પાપકર્મબંધનો અભાવ વગેરે જાણવો. જેઓ આવી જયણા કરી શકતા નથી તેઓનો અજયણાયુક્ત નઘુત્તાર અનિષ્ટફળનો હેતુ હોઈ અકથ્ય છે. (એટલે આગમમાં “મનયં વરમાળો ૩...' ઇત્યાદિ રૂપે તેનો પ્રતિષેધ જ કર્યો છે) આમ અયતનાજન્ય જીવવિરાધનાના કારણે જ નઘુત્તારને પોતાને પણ, તે અનિષ્ટ ફળનો હેતુ હોઈ અકથ્ય કહ્યો છે. તેથી “જળજીવવિરાધનાયુક્ત નઘુત્તાર (કથ્ય છે અને તેથી) કેવલીથી અનુજ્ઞાત છે એવું તો બોલવું પણ યોગ્ય નથી. “અરે! અમે જે નઘુત્તારમાં થતી જળજીવવિરાધનાને કેવલીથી અનુજ્ઞાત હોવી કહીએ છીએ તે અજયણાથી થતા નઘુત્તારાદિમાં થતી વિરાધનાને નહિ, કિન્તુ જયણાપૂર્વક થતા નઘુત્તારમાં અનાભોગજન્ય અશક્યપરિહાર રૂપે થતી જીવવિરાધનાને અનુજ્ઞાત કહીએ છીએ' એવી શંકા ન કરવી, કારણ કે વિરાધનામાં તો અનુજ્ઞાની અપેક્ષા જ ન હોઈ (એ વિરાધનાનો પરિહાર અશક્ય હોઈ કદાચ અનુજ્ઞા ન હોત તો પણ એ તો થવાની જ હતી) અનુજ્ઞા નિષ્ફળ થવાની આપત્તિ આવે. વળી અનાભોગના બદલે કદાચ વિરાધનાનો આભોગ થઈ જાય તો તેનું પ્રાયશ્ચિત્ત લેવું આવશ્યક બને. પણ એ પણ આ રીતે તો અસંગત બની જાય છે, કારણ કે તમારા અભિપ્રાય મુજબ એ વિરાધના જિનાજ્ઞાથી કરેલ છે. જિનાજ્ઞાથી કરેલ ચીજનું કાંઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. તેથી વિરાધનાની અનુજ્ઞા માની શકાતી નથી. (જિનોપદેશ માત્ર વસ્તુસ્વરૂપની જાણકારી માટે જ પૂર્વપક્ષ) આમ ઇષ્ટફળ કે અનિષ્ટફળના ઉપદર્શન દ્વારા જે કથ્થત્વ કે અકસ્મૃત્વ શાસ્ત્રમાં કહ્યું છે તે Page #122 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદ વિષયક ઉપદેશ વિચાર ૧૦૯ स्वरूपनिरूपणोपदेशेन, न पुनः क्वाप्यादेशेनापि । अयं भावः-जिनोपदेशो हि सम्यग्दृशां वस्तुस्वरूपपरिज्ञानार्थमेव भवति । तत्र वस्तुनः स्वरूपं हेयत्वज्ञेयत्वोपादेयत्वभेदेन त्रिधा । तत्र किञ्चिद्वस्तु जीवघाताद्याश्रवभूतं हेयं, दुर्गतिहेतुत्वात् । किञ्चिच्च जीवरक्षादि संवररूपमुपादेयं, सुगतिहेतुत्वात् । किञ्चिच्च स्वर्गनरकादिकं ज्ञेयमेव, उभयस्वभावविकलत्वात् । यत्तु ज्ञातं सर्वमपि वस्तु सुगतिहेतुस्तत्र 'सविशेषणे०' इत्यादिन्यायेन ज्ञानस्यैव प्राधान्यं, तच्चोपादेयान्तर्भूतमवसातव्यम् । एवं च किञ्चिदेकमेव वस्तु विशेषणाद्यपेक्षया त्रिप्रकारमपि भवति । यथैकैव गमनक्रिया जीवघातादिहेतुत्वेनाऽयतनाविशिष्टा साधूनां हेयैव, हेयत्वेन चाकल्प्यैव, तथा सैव क्रिया जीवरक्षादिहेतुत्वेन यतनाविशिष्टा साधूनामुपादेया, उपादेयत्वेन च कल्प्या, उभयविशेषणरहिता तु ज्ञेयैव । બતાવ્યું. એમ જ્યાં ફળદ્વારા તે દર્શાવાયું ન હોય ત્યાં સાક્ષાત્ કહેલું હોવું જાણવું. જેમ કે પર્યુષણાકલ્પમાં કહ્યું છે કે “એક પગ પાણીમાં બીજો આકાશમાં....' એ રીતે રાખીને જે નદી વગેરેને પસાર કરી શકે તે નદી ઉતરીને ચારે બાજુ સવા યોજન જેટલું ભિક્ષા માટે જઈ પાછા ફરવું કલ્પ.” પણ આ ફળદ્વારા કહેલ કય્યતા કે અકથ્યતા પણ વસ્તુસ્વરૂપનું નિરૂપણ કરનાર ઉપદેશથી જ જણાવેલ હોય છે, નહિ કે ક્યાંય પણ “તું આ કર” “તારે આ કરવું ઇત્યાદિરૂપ આદેશથી. આ તાત્પર્ય છે - જિનોપદેશ સમ્યકત્વીઓને વસ્તુસ્વરૂપનું પરિજ્ઞાન થાય એ માટે જ હોય છે. એમાં વસ્તુનું સ્વરૂપ ત્રણ પ્રકારે હોય છે – હેયત્વ, ઉપાદેયત્વ અને શેયત્વ. જીવાત વગેરે રૂપ આશ્રવભૂત કેટલીક વસ્તુ દુર્ગતિના હેતુભૂત હોઈ હેય હોય છે. જીવરક્ષા વગેરે સંવરરૂપ કેટલીક વસ્તુઓ સુગતિના હેતુભૂત હોઈ ઉપાદેય હોય છે. અને સ્વર્ગ-નરકાદિરૂપ કેટલીક વસ્તુ માત્ર જોય જ હોય છે, કેમકે હેયત્વ-ઉપાદેયત્વ (કે દુર્ગતિeતુત્વસુગતિeતુત્વ) રૂપ ઉભયસ્વભાવ રહિત હોય છે. વળી જ્ઞાત (જણાયેલ) સ્વર્ગનરકાદિ સર્વવસ્તુઓ જે સુગતિ હેતુ બને છે તેમાં પણ “વિશેષને..” ન્યાયથી જ્ઞાનનું જ પ્રાધાન્ય છે અને તે તો ઉપાદેયમાં અંતર્ભત છે જ એ જાણવું. (આશય એ છે કે જ્ઞાન તો સઘળી ચીજોનું મેળવવાનું કહ્યું છે, એટલે સ્વર્ગાદિનું જ્ઞાન પણ ઉપાદેય તો છે જ, તેથી જ્ઞાનનો વિષય બનવારૂપે સ્વર્ગાદિ પણ સુગતિeતુ બને છે તેમજ ઉપાદેય બને છે.) આમ કોઈ એકની એક વસ્તુ પણ વિશેષણ વગેરેની અપેક્ષાએ ત્રણ પ્રકારની બની શકે છે. જેમકે એકની એક જ ગમનાદિ ક્રિયા અયતનારૂપ વિશેષણયુક્ત બનીને જીવવાતાદિનો હેતુ બનવા દ્વારા સાધુઓને હેય બને છે, અને હેય હોવાથી જ અકથ્ય બને છે. તથા તેની તે જ ક્રિયા જયણા રૂપ વિશેષણથી યુક્ત બનીને જીવરક્ષાદિનો હેતુ બનવા દ્વારા સાધુઓને ઉપાદેય બને છે. અને - - - - - - - - - - - - १. 'सविशेषणे विधिनिषेधौ विशेषणमुपसङ्क्रामतो विशेष्याऽऽबाधके सति' इति न्यायः । ૨. કરાયેલ વિધાન કે નિષેધ જો વિશેષ્યમાં બાધિત હોય તો વિશેષણમાં લાગુ પડે છે. પ્રસ્તુતમાં, વિષયતા સંબંધથી જ્ઞાનવિશિષ્ટ જે સ્વગદિ, તેમાં સુગતિeતતા છે. એમાં માત્ર વિશેષ્ય રૂપ સ્વર્ગાદિમાં તે ન હોવાથી વિશેષણરૂપ જ્ઞાનમાં જ તેની પ્રધાનતયા હાજરી ગણાય છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૫ एवं धार्मिकानुष्ठानमात्रे वक्तव्ये 'सविशेषणे०' इत्यादिन्यायेन विधिनिषेधमुखेन यतनाऽयतनाविषयक एव जिनोपदेशः संपन्नः, तथा च जीवरक्षार्थ यतनोपादेयत्वेन कल्प्या, अयतना च जीवघातहेतुत्वेन हेयत्वेनाऽकल्प्येत्येवं विधिनिषेधमुखेन वस्तुस्वरूपावबोधको जिनोपदेशो मन्तव्यः । एवं छद्मस्थसंयतानां ज्ञानाद्यर्थमपवादपदप्रतिषेवणेऽप्यनादिसिद्धकल्प्यत्वादिलक्षणवस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवति । यथा साध्व्या उपसर्गकर्तारमधिकृत्य पंचिंदियववरोवणा कप्पित्ति निशीथचूर्णावुक्तं, न पुनः ‘स हन्तव्यः' इति विधिमुखेन जिनोपदेशो भवति, 'सव्वे पाणा सव्वे भूआ सव्वे जीवा सव्वे सत्ता ण हंतव्वा' इत्याद्यागमेन विरोधप्रसङ्गात् । यच्च दशाश्रुतस्कन्धचूर्णो अवण्णवाइं पडिहणेज्जत्ति भणितं, तदाचार्यशिष्याणां परवादनिराकरणे सामर्थ्य दर्शितम् । यथा-'मिच्छदिट्ठीसु पडिहएसु सम्मत्तं ઉપાદેય હોવાથી કલ્થ બને છે. વળી એ જ ક્રિયા આ બન્ને વિશેષણ શૂન્ય હોય તો માત્ર જોય જ રહે છે. | (સર્વત્ર વિધિ-નિષેધ જયણા-અજયણાના જ - પૂર્વપક્ષ) આ રીતે દરેક ધાર્મિક અનુષ્ઠાન અંગે વિચારીએ તો જણાય છે કે ‘સવિશેષ...' ઇત્યાદિ ન્યાય મુજબ વિધિ-નિષેધ દ્વારા યતના-અયતના અંગે જ જિનોપદેશ છે. અર્થાત્ જિનોપદેશથી જે જે વિધાન થયા છે તે બધા જયણા અંગેના જ છે અને જે જે નિષેધ થયા છે તે પણ અજયણા અંગેના જ છે. તેથી જયણા જીવરક્ષા માટે હોઈ ઉપાદેય હોવાથી કથ્ય છે અને અજયણા જીવઘાતના હેતુભૂત હોઈ હેય હોવાના કારણે અકથ્ય છે' ઇત્યાદિરૂપે જિનોપદેશ વિધિ નિષેધ દ્વારા વસ્તુસ્વરૂપને જણાવનાર છે એ માનવું જોઈએ. આ ધાર્મિક અનુષ્ઠાન અંગેની વાત કરી. એમ છદ્મસ્થસંયતો જ્ઞાન વગેરે માટે જે અપવાદ સેવે છે તેમાં પણ જિનોપદેશ અનાદિસિદ્ધ એવા કધ્યત્વ વગેરે રૂપ વસ્તુ સ્વરૂપને જ જણાવનારો હોય છે. પણ એ વખતે જીવ વિરાધના કરવી જોઈએ-કરો' ઇત્યાદિ વિધિ રૂપે હોતો નથી. જેમ કે - સાધ્વીને ઉપસર્ગ કરનારાને ઉદ્દેશીને “પંચેન્દ્રિયની હત્યા કલ્પ' એવું નિશીથચૂર્ણિમાં કહ્યું છે. અર્થાતુ એમાં રહેલા કધ્યત્વ સ્વરૂપને જ તે જણાવે છે. કિન્તુ “તે હણવા યોગ્ય છે' ઇત્યાદિ વિધિમુખે જિનોપદેશ હોતો નથી. કારણ કે એ જિનોપદેશ જો એ રીતે હોય તો “સર્વ પ્રાણીઓ, સર્વ ભૂત, સર્વ જીવ, સર્વ સત્ત્વોને હણવા નહિ' ઇત્યાદિ આગમવચનનો વિરોધ થાય. વળી દશાશ્રુતસ્કંધની ચૂર્ણિમાં “અવર્ણવાદીને પડિહણવો' ઇત્યાદિ જે કહ્યું છે તેનાથી જૈનશાસન વગેરેની નિંદા કરનારને - વિરુદ્ધ બોલનારને મારી નાંખવાનું વિધાન નથી કર્યું કે જેથી ઉક્ત આગમ સાથે વિરોધ આવે) પણ “આચાર્ય અને શિષ્યો પર -- - - - - - - - - - - - ૨. પદ્રિવ્યપરોપા વસ્થા २. सर्वे प्राणाः सर्वे भूताः सर्वे जीवाः सर्वे सत्त्वा न हन्तव्याः। ३. अवर्णवादिनं प्रतिहन्यात् । ४. मिथ्यादृष्टिषु प्रतिहतेषु सम्यक्त्वं स्थिरं भवति । - - - - - - - - - - - - - - - - Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદ વિષયક ઉપદેશ વિચાર थिरं होइ'ति श्रीसूत्रकृदङ्गचूर्णा भणितम् । अत एव 'साहूण चेइआण य०' (उप.माला-२४२) इत्यादौ सर्वबलेनेति स्वप्राणव्यपरोपणं यावदित्येवं भणितं, न पुनर्जिनप्रवचनाहितकर्ता हन्तव्य इति, जैनानां तथाभाषाया वक्तुमप्यनुचितत्वात् । यद्यपि सर्वबलेन निवारणे पञ्चेन्द्रियव्यापादनं कादाचित्कं भवत्यपि, तथापि ‘स व्यापादनीयो व्यापाद्यतां च' इत्यादिरूपेण मनोव्यापारवानपि केवली न भवति, तथाभूतस्यापि मनोव्यापारस्य सावद्यत्वेन प्रत्याख्यातत्वात् । न चापवादिकस्तथाव्यापारः सावधो न भविष्यतीति शङ्कनीयं, यतोऽपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति, कथं तर्हि सर्वोत्कृष्टनियताप्रमत्तस्य केवलिनोऽपीति? परं पञ्चे વાદનું=વિરુદ્ધવાદનું નિરાકરણ કરવામાં સમર્થ છે. એટલું જ જણાવ્યું છે. જેમ કે સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં જે કહ્યું છે કે “મિથ્યાષ્ટિઓ પડિહણાયે છતે સમ્યકત્વ સ્થિર થાય છે. તેનો “મિથ્યાષ્ટિઓ મરી ગયે છતે સમ્યક્ત્વ સ્થિર થાય છે એવો અર્થ ઘટતો ન હોવાથી “મિથ્યાષ્ટિઓનો વાદ હણાયે=નિરાકરણ થએ છતે સમ્યકત્વ સ્થિર થાય છે' એવો સુસંગત અર્થ કરાય છે. તેમ અહીં પણ “અવર્ણવાદી'નો અર્થ અવર્ણવાદીનો વાદ” અને “પડિહણેન્જ'નો અર્થ “નિરાકરણ કરવું' એવો હોવાથી ઉક્ત આગમનો વિરોધ આવતો નથી. આમ ઉક્ત આગમનો વિરોધ ન આવે એ રીતે અર્થ સંગત કરવાનો હોવાથી જ ઉપદેશમાળામાં જે કહ્યું છે કે “સાધુઓના અને ચૈત્યોના પ્રત્યેનીકને અને અવર્ણવાદને તેમજ જિન પ્રવચનના અહિતને સર્વશક્તિથી વારવું' તેમાં “સર્વશક્તિથી એવું જે કહ્યું છે તેનો પોતાના પ્રાણ ચાલ્યા જાય ત્યાં સુધી...' એવો અર્થ કહ્યો છે, નહિ કે જિનપ્રવચનનું અહિત કરનારને હણવો (હણવા સુધી પોતાની શક્તિ વાપરવી) એવો, કેમકે જૈનોએ તેવો ભાષાપ્રયોગ કરવો પણ અનુચિત છે. જો કે પોતાની બધી તાકાત લગાડીને તેનું વારણ કરવામાં ક્યારેક પંચેન્દ્રિય જીવની (તે અહિત કરનાર મનુષ્યાદિની) હત્યા થઈ પણ જાય, તો પણ તે મારવા યોગ્ય છે તેને મારી નાખો' ઇત્યાદિ રૂપે તો કેવળી મનની પ્રવૃત્તિ પણ કરતાં નથી (તો તેવા વચનપ્રયોગની તો વાત જ ક્યાં?) કારણ કે તેવી મનની પ્રવૃત્તિ પણ સાવદ્ય હોવાથી તેનું પણ તેઓને પચ્ચખાણ હોય છે. (જિનાજ્ઞાથી વસ્તુસ્વરૂપનું જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વતઃ - પૂર્વપક્ષ) કેવળી જો તેવો મનોવ્યાપાર કરે તો તે આપવાદિક હોવાથી સાવદ્ય હોતો નથી” એવી શંકા ન કરવી, કેમકે છઘ0-સંયતોમાં પણ અપવાદસેવન પ્રમત્તોને જ હોય છે, અપ્રમત્તોને નહિ, તો સર્વોત્કૃષ્ટ અને નિયત(હંમેશા) અપ્રમત્ત એવા કેવલીઓને શી રીતે હોય? વળી છબસ્થપ્રમત્તો જે જ્ઞાનાદિની હાનિના ભયથી અપવાદસેવન કરે છે તે ભયરૂપ કારણ જ કેવલીઓને તો ન હોવાથી અપવાદસેવન ૨. સાધૂન ચૈત્યાન ૨ Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પપ न्द्रियव्यापादनभयेन यदि सति सामर्थ्य प्रवचनाहितं न निवारयति, तर्हि संसारवृद्धिर्दुर्लभबोधिता चेत्यादि श्रीकालिकाचार्यकथादौ भणितम् । अहितनिवारणे च क्रियमाणे कदाचित्पञ्चेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याशयस्य शुद्धत्वाग्जिनाज्ञाऽऽराधकः सुलभबोधिश्चेत्यादिरूपेण वस्तुस्वरूपावबोधको जिनोपदेशो भवतीति तात्पर्यम् । एवं जिनोपदेशेन वस्तुस्वरूपमवगम्य स्वत एव यथौचित्येन प्रवृत्तिनिवृत्तिभ्यां जिनाज्ञाऽऽराधको भवतीति जिनोपदेशस्य कल्प्याकल्प्यताऽवबोध एव चरितार्थत्वाज्जलजीवविराधनाऽनुज्ञा केवलिनः कलङ्क एव । न च 'नद्युत्तारस्य कारणत्वेन जलजीवविराधनाऽप्यापवादिकीति तत्र जिनोपदेशो भविष्यति' इति शङ्कनीयं, अचित्तजलनद्युत्तारस्याभावापत्त्या तस्या नद्युत्तारे कारणत्वाभावात् । तस्मात्रद्युत्तारस्य कारणं न जलजीवविराधना, किन्तु पादादिक्रियैवेति । एतेन-'जलं वस्त्रगालितमेव पेयं, नागलितं' इत्युपदिशता હોતું નથી. આમ “પંચેન્દ્રિય જીવ હણવા યોગ્ય છે.' ઇત્યાદિ રૂપે કેવળીઓનો વચનપ્રયોગ અપવાદપણે પણ હોતો નથી એ નક્કી થયું. તેમ છતાં “પંચેન્દ્રિય જીવની હત્યાના ભયથી જો સામર્થ્ય હોવા છતાં પ્રવચનનું અહિત નિવારે નહિ તો સંસારવૃદ્ધિ અને દુર્લભબોધિતા થાય' ઇત્યાદિ શ્રી કાલિકાચાર્યની કથા વગેરેમાં કહ્યું છે. તેથી તાત્પર્ય એવું જણાય છે કે જિનોપદેશ આ રીતે તેમજ “અહિત નિવારણ કરતી વખતે કદાચ પંચેન્દ્રિય જીવની હત્યા થઈ જાય તો પણ પ્રાયશ્ચિત્ત લેવા દ્વારા આશયશુદ્ધ હોવાના કારણે જિનાજ્ઞાના આરાધક અને સુલભબોધિ બની શકાય છે.ઈત્યાદિ રીતે વસ્તુ સ્વરૂપને જ જણાવનાર હોય છે. નિષ્કર્ષ - જિનોપદેશ ધાર્મિક અનુષ્ઠાનમાં “સવિશેષ...' ન્યાયથી જયણા-અજયણા અંગેની કષ્ણતા-અકથ્યતાને જણાવનાર હોય છે. અપવાદસેવનના અવસરે આપવાદિક પ્રવૃત્તિ કરવામાં ન આવે તો બોધિદુર્લભતા વગેરે થાય છે, અને તે પ્રવૃત્તિ કરવામાં આવે તો પ્રાયશ્ચિત્તાદિ દ્વારા સુલભબોધિતા થાય છે. આપવાદિક વસ્તુનું આવું જે અનાદિસિદ્ધ વસ્તુ સ્વરૂપ હોય છે તેને જ જિનોપદેશ જણાવે છે. જિનોપદેશથી આ પ્રમાણે વસ્તુસ્વરૂપને જાણીને સ્વયં યથાયોગ્ય પ્રવૃત્તિનિવૃત્તિ કરવાથી જિનાજ્ઞાના આરાધક બનાય છે. આમ જિનોપદેશ તો કથ્થતા- અકથ્યતાને જણાવવામાં જ ચરિતાર્થ થઈ જતો હોઈ “કેવલીએ જળજીવવિરાધનાની પણ ‘તમે જળજીવવિરાધના કરો' ઇત્યાદિરૂપે અનુજ્ઞા આપી છે” એવું કહેવું એ તો કેવલીને કલંક જ લગાડવાનું છે. જેમ નઘુત્તાર આપવાદિક છે તેમ તેના કારણ તરીકે જનજીવવિરાધના પણ આપવાદિક છે. તેથી જેમ અપવાદપદે નઘુત્તાર અંગે જિનોપદેશ છે તેમ અપવાદપદે તે વિરાધના અંગે પણ હોવો જોઈએ” ઇત્યાદિ શંકા ન કરવી, કારણ કે જળજીવવિરાધના નઘુત્તારનું કારણ જ નથી. નહીંતર તો જયાં જનજીવવિરાધનાનો અભાવ છે તેવા અચિત્તજળમાં જનજીવવિરાધનારૂપ તે કારણ હયાત ન હોવાથી તેમાંથી નઘુત્તાર જ થઈ ન શકવાની આપત્તિ આવે. માટે નઘુત્તારનું કારણ જળજીવવિરાધના Page #126 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર ૧૧૩ केवलिना जलजीवविराधना सचित्तजलपानं चोपदिष्टं भविष्यति-इति शङ्काऽपि परास्ता, यतः 'सविशेषणे०' इत्यादिना न्यायेन तत्र जलगलनमेवोपदिष्टं, तच्च त्रसजीवरक्षार्थमिति । न च 'केवलिना जीवघातादिकं साक्षादनुज्ञातमिति न ब्रूमः, विहारादिकमनुजानता तदविनाभावेन जायमानमनुज्ञातमि'त्यस्यापि वचनस्यावकाशः, एवं सति गजसुकुमालश्मशानकायोत्सर्गमनुजानतः श्रीनेमिनाथस्य तदविनाभावितदीयशिरःप्रज्वालनस्याप्यनुज्ञाऽऽपत्तेः । न च 'नद्युत्तारे जलजीवविराधना यतनया कर्त्तव्या' इति जिनोपदेशो भविष्यति - इत्यपि संभावनीयं, यतनाविराध નથી, પણ પગ વગેરેની તેવી ક્રિયા જ છે. આગમમાં પણ “W પાયં .' ઇત્યાદિ દ્વારા એનું જ સમર્થન કર્યું છે. આમ, જિનોપદેશથી જયણા અને અજયણાના જ વિધિ-નિષેધ છે વગેરે જે જણાવ્યું તેનાથી જ નીચેની શંકા દૂર થઈ જાય છે. એ શંકા આ કે – “ગળણાંથી ગાળેલું જ પાણી પીવું, નહિ ગાળેલું (અળગણ) નહિ” એવો ઉપદેશ દેતા કેવળીએ “પાણી ગાળવામાં થતી જળજીવવિરાધના અને સચિરંજળપાનનો ઉપદેશ આપ્યો કહેવાશે” – આ શંકા એટલા માટે દૂર થઈ જાય છે કે “સવિશેષ..'ઇત્યાદિ ન્યાયથી એ ઉપદેશમાં પાણીને ગાળવાનો ઉપદેશ જ ફલિત થાય છે જે ત્રસજીવોની રક્ષા માટે હોઈ જયણા રૂપ છે. તેથી જિનોપદેશ એનું વિધાન કરે એ આપત્તિરૂપ નથી. (આમાં ગલનક્રિયારૂપવિશેષણ યુક્ત પાણી પીવાની વાત છે એમાં માત્ર વિશેષ્યરૂપ પાણી અંગે તો પીવાનો ઉપદેશ બાધિત છે. તેથી એ ઉપદેશ ગલનક્રિયારૂપ વિશેષણને લાગુ પડે છે. તેમજ, અચિત્તજળને પણ ગાળી શકાય છે માટે જળવવિરાધના એ કાંઈ ગલનક્રિયાનું કારણ નથી કે જેથી એ રીતે પણ એનો ઉપદેશ હોવો ફલિત થાય.) (જીવવિરાધના અજયણાજન્ય જ હોય - પૂર્વપક્ષ) - અપવાદાદિપદે કેવલીએ જીવઘાતાદિની સાક્ષાત્ અનુજ્ઞા આપી છે એવું અમે નથી કહેતા, પણ અમે તો એટલું જ કહીએ છીએ કે વિહારાદિની અનુજ્ઞા આપતા કેવલીએ તેમાં અવિનાભાવે (અવશ્ય રીતે) થતા જીવઘાતાદિની પણ અથપત્તિથી અનુજ્ઞા આપી છે – એવું બોલવાનો પણ પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. કેમ કે “જેની અનુજ્ઞા આપી હોય તેમાં અવિનાભાવે થનાર દરેકની અનુજ્ઞા પણ આવી જ જાય' એવો નિયમ નથી. તે પણ એટલા માટે કે જો એવો નિયમ હોય તો “ગજસુકુમાલને સ્મશાનમાં કાઉસ્સગ્ન કરવાની અનુજ્ઞા આપતા શ્રી નેમિનાથ ભગવાને તેનું માથું બળવાની પણ અનુજ્ઞા આપી હતી.” એવું માનવાની આપત્તિ આવે, કેમકે ભગવાન પોતાના જ્ઞાનમાં કાઉસ્સગ્નમાં અવિનાભાવે માથું બળવાનું પણ જોતા જ હતા. - નઘુત્તારમાં જીવવિરાધના કરવી એવો જિનોપદેશ ભલે ન હોય, પણ નઘુત્તારમાં જયણાથી જીવવિરાધના કરવી, એવો ઉપદેશ તો સંભવે છે ને?' - એવી પણ શંકા ન કરવી, કારણ કે જયણા અને Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૫ नयोः परस्परं विरोधाद्, यतना हि जीवरक्षाहेतुरयतना च जीवघातहेतुरिति । तस्माज्जीवविराधना नियमादयतनाजन्यैव, 'अयतना चान्ततो जीवघातवदनाभोगजन्याशक्यपरिहारेणैव, जीवरक्षा च यतनाजन्यैव' इत्यनादिसिद्धो नियमो मन्तव्यः । अत एव छद्मस्थसंयतानामुपशान्तवीतरागपर्यन्तानां यतनया प्रवर्तमानानामपि या विराधना सा नियमादनाभोगवशेनायतनाजन्यैव, परमप्रमत्तसंयतानां नातिचारहेतुरपि, आशयस्य शुद्धत्वात् । एतच्च संभावनयाऽप्यात्मकृतत्वेनाज्ञातायां छद्मस्थसाक्षात्कारगम्यजीवविराधनायामवसातव्यं, ज्ञातायां च प्रायश्चित्तप्रतिपित्सोरेव, अन्यथा तु निःशूकतया संयमापगमः प्रतीत एव । न चाप्रमत्तानामयतना न भविष्यतीति शङ्कनीयं, अनाभोगजन्यायतनायाश्छद्मस्थमात्रस्य सत्त्वेनाऽप्रमत्तताया अनाबाधकत्वात्, तेन संयतानां सर्वत्राप्यनाभोग વિરાધના એ પરસ્પર વિરોધી છે. જયણા એ જીવરક્ષાનો હેતુ છે. અર્થાત્ જયણાથી જીવવિરાધના થઈ ન શકે. (સેંકડો ઉપાયોથી પણ સાકર કંઈ મીઠાનું કામ કરી શકતી નથી. વળી એવી જયણાથી થયેલી દેખાતી જીવવિરાધનાને પણ જિનાજ્ઞા-જિનોપદેશથી થયેલી તો માની શકાતી જ નથી, કેમ કે એ રીતે તો કંથવા વગેરે મરી ન જાય એવા અભિપ્રાયથી કોઈ ગાયની ગરદન પૂંજીને છરો ફેરવી હત્યા કરે તો એને પણ જયણાપૂર્વક થઈ હોવાથી જિનાજ્ઞાથી કરેલી હોવી કહેવાની આપત્તિ આવે.) તેથી (૧) જીવવિરાધના નિયમા અજયણાજન્ય જ હોય છે, અને એ અજયણા પણ અંતતઃ (બીજો કોઈ માર્ગ ન રહેવાથી) જીવઘાતની જેમ અનાભોગજન્ય અશક્ય પરિહારથી જ હોય છે એવો તેમજ (૨) જીવરક્ષા જયણાજન્ય જ હોય છે એવો અનાદિસિદ્ધ નિયમ માનવો જોઈએ. | (છતી જયણાએ થતી વિરાધના અનાભોગપ્રયુક્તઅજયણાજન્ય - પૂર્વપક્ષ) તેથી જ ઉપશાન્તવીતરાગ સુધીના છદ્મસ્થસંયતોથી, જયણાપૂર્વક પ્રવર્તવા છતાં પણ, જે વિરાધના થાય છે તે પણ અનાભોગવશાત થયેલ અયતનાજન્ય જ હોય છે. પણ અપ્રમત્તસંયતોને તે અતિચાર પણ લગાડતી નથી, કારણ કે તેઓનો આશય શુદ્ધ હોય છે. આ વાત પણ, છદ્મસ્થના સાક્ષાત્કારનો વિષય બની શકે એવી પણ જે વિરાધના “આ વિરાધના મારાથી થઈ હોવાનો સંભવ છે એ રીતે પણ જણાયેલી ન હોય તેને અંગે જાણવી. બાકી એ રીતે જે જણાઈ ગયેલી હોય તે વિરાધના થયે છતે તો પ્રાયશ્ચિત્ત લેવાની ઇચ્છાવાળા માટે જ આ વાત જાણવી. અર્થાત્ તેવી ઇચ્છાવાળા અપ્રમત્તને જ તે અતિચારનો હેતુ પણ બનતી નથી. બાકી જાણવા છતાં પ્રાયશ્ચિત્ત લેવાને જે ઇચ્છતો નથી તેને તો વિરાધનાની સૂગ જ ઊડી જવાથી સંયમનાશ જ થઈ જાય છે એ વાત પ્રસિદ્ધ જ છે. - અપ્રમત્તતાની બાધક એવી અજયણા અપ્રમત્તને સંભવતી જ નથી તો તજન્ય વિરાધના પણ શી રીતે સંભવે? – એવી શંકા ન કરવી, કેમ કે જે અજયણા અનાભોગજન્ય હોય છે તે દરેક છદ્મસ્થને અવશ્ય હોય જ છે અને તેથી જ એ અપ્રમત્તતાની બાધક પણ હોતી નથી આમ ‘વિરાધના અજયણાજન્ય જ હોય છે એવા સિદ્ધ Page #128 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર ૧૧૫ जन्याशक्यपरिहारेण जायमाने जीवघातमृषाभाषणाद्यंशे जिनोपदेशो न भवत्येव, तथाभूताया अपि विराधनाया अयतनाजन्यत्वेन निषिद्धत्वाद्, अत एव संयतानां द्रव्यतोऽपि हिंसा कर्मबन्धकारणमसत्यपि कृतप्रत्याख्यानभङ्गेनाऽऽलोचनाविषयः । यदागमः ‘से अ पाणाइवाए चउव्विहे पण्णत्ते, तं जहा दव्वओ खित्तओ कालओ भावओ' इत्यादि । प्रत्याख्यानं च सर्वविरतिसिद्ध्यर्थमेव, तस्या अपि द्रव्यत आश्रवरूपत्वात् सूक्ष्मपृथिव्यादीनामिवाऽविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वात्, भावहिंसायाः कारणत्वाच्च । एतेन-यत्र क्वापि धार्मिकानुष्ठाने संभावनयाऽप्यवद्यं भवति, तदनुष्ठानविषयको जिनोपदेशो न भवति, तावन्मात्रस्याश्रवस्योपदेशविषयत्वापत्त्या कृतसर्वसावधप्रत्याख्यानवतः प्रत्याख्यानभङ्गेन केवली यथावादी तथा कर्त्ता न भवेद् - इत्येवं प्ररूपणात्मकं पाशचन्द्रमतमप्युपेक्षितं થયેલા નિયમથી નક્કી થાય છે કે સંયતોથી સર્વત્ર અનુષ્ઠાનોમાં અનાભોગજન્ય અશક્ય પરિહારરૂપે જે જીવઘાત-મૃષાભાષણાદિ થાય છે, તસ્વરૂપવિરાધનાના અંશમાં જિનોપદેશ હોતો જ નથી, કેમ કે તેવી પણ તે વિરાધના અજયણાજન્ય હોઈ નિષિદ્ધ જ છે, કેમ કે મૂળમાં અજયણા જ અકથ્ય હોઈ નિષિદ્ધ છે.) દ્રવ્યહિંસાનું પચ્ચકખાણ પણ આવશ્યક - પૂર્વપક્ષ) તેથી જ સંયતોને, કર્મબંધનું કારણ નહિ બનતી એવી પણ દ્રવ્યહિંસા કરેલા પચ્ચકખાણનો ભંગ કરનાર હોઈ આલોચનાનો વિષય તો બને જ છે. (અર્થાત્ તેની પણ આલોચના લેવી જ પડે છે.) આગમમાં પણ “તે પ્રાણાતિપાત ચાર પ્રકારે કહેવાયો છે - દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી.” ઇત્યાદિ કહ્યું છે. તેથી, આ ચારે પ્રકારના પ્રાણાતિપાતાદિના પચ્ચખાણથી જ સંભવતી એવી સર્વવિરતિ સંપન્ન થાય તે માટે દ્રવ્યહિંસાનું પણ પચ્ચકખાણ હોય જ છે, કારણ કે તે દ્રવ્યથી આશ્રવરૂપ હોઈ (જો તેનું પચ્ચકખાણ કર્યું ન હોય તો) સૂક્ષ્મપૃથ્વીકાય વગેરેની જેમ અવિરતિનિમિત્તક કર્મબંધનો હેતુ બને છે. તેમજ દ્રવ્યહિંસા એ ભાવહિંસાનું કારણ બનતી હોવાથી (પણ એ સર્વવિરતિની બાધક હોઈ) એનું પચ્ચકખાણ આવશ્યક છે. આમ “દ્રવ્યહિંસાદિ અંશમાં જિનોપદેશ હોતો નથી એવું જે કહ્યું તેનાથી જ નીચેનો પાર્જચન્દ્રીય મત ઉપેક્ષાપાત્ર ઠરી જાય છે - જે કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનમાં અવઘની સંભાવના પણ હોય તે અનુષ્ઠાનનો જિનોપદેશ હોતો નથી, કેમકે તે અનુષ્ઠાનનો ઉપદેશ દેવામાં તેટલા અવદ્યરૂપ દ્રવ્યવિરાધનાત્મક આશ્રવનો પણ ભેગો ઉપદેશ આવી જવાના કારણે સર્વસાવદ્યના પચ્ચક્ખાણવાળા એવા ભગવાનના બીજા પાસે પાપ કરાવવું નહિ ઇત્યાદિરૂપ અંશના) પચ્ચકખાણનો ભંગ થવાથી કેવલી જેવું બોલે છે તેવું કરનારા હોતા નથી એવું માનવાની આપત્તિ આવી જાય છે - આવો પાર્જચંદ્રમત - - - - - - - ૨. પતિપતા: વાર્વિધા: પ્રજ્ઞત:, તાથા – દ્રવ્યત: ક્ષેત્રતઃ ઋતત: માવતઃ Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ द्रष्टव्यं, जैनप्रवचने प्रागुक्तप्रकारेण तदंशे जिनोपदेशापत्तेरेवानङ्गीकारात् । तस्मादयं भावः-यद्वस्तुजातं चिकीर्षितकार्यस्य प्रतिकूलमननुकूलं वा भवेत्तद् अविनाभावसंबंधेन जायमानमप्यनुकूलकारणवदुपदेशविषयो न भवति, यथा नद्युत्ताराद्युपदेशे जीवघातो यथा वा क्षुद्वेदनाद्युपशमनार्थाहारविधौ तिक्तमधुरादिरसास्वादः, परं यत्र चिकीर्षितकार्यस्यानुकूलकारणान्यपि व्यवहारतः सावधानि भवन्ति, तद्विषया जिनानुज्ञा क्रियाकालेऽप्यादेशमुखेन न स्याद्, एवं व्यवहारतो भाषायाः सावद्यत्वप्रसक्तेः, किंत्विष्टफलोपदर्शनेन कल्प्यत्वाभिव्यञ्जितोपदेशमुखेनैवावसातव्या । सा चानुज्ञा निश्चयतो निरवद्यैव, संसारप्रतनुकरणपूर्वकसानुबन्धिपुण्यप्रकृतिबन्धहेतुत्वात् । एतेन-कुसुमादिभिर्जिनेन्द्रपूजामुपदिशता कुसुमादिजीवविराधनाप्युपदिष्टैव, पूजाऽविनाभाविપણ ઉપેક્ષણીય છે એવું સિદ્ધ એટલા માટે થાય છે કે પૂર્વે કહી ગયા એ મુજબ, “તે અવદ્યઅંશમાં પણ જિનોપદેશ લાગુ પડી જાય છે' એવું જૈનપ્રવચનમાં માન્યું જ નથી. (વ્યવહારસાવધકારણોની જિનાનુજ્ઞા કચ્છત્વાભિવ્યંજિત ઉપદેશમુખે - પૂર્વપક્ષ) તેથી આવું રહસ્ય ફલિત થાય છે કે – ચિકીર્ષિત કાર્યની સાથે અવિનાભાવસંબંધે (અવશ્યપણે) જે વસ્તુઓ ઊભી થઈ જાય છે તે ત્રણ પ્રકારની હોય છે - ચિકીર્ષિત કાર્યને અનુકૂલ, પ્રતિકૂલ કે અનનુકૂલ (ઉદાસીન). એમાંથી અનુકૂલ ચીજ ચિકીર્ષિત કાર્યનો જે ઉપદેશ હોય છે તે ઉપદેશનો વિષય બને છે. પણ પ્રતિકૂલ કે અનનુકૂલ ચીજ તે ઉપદેશનો વિષય બનતી નથી. જેમ કે નઘુત્તાર વગેરેના ઉપદેશમાં પ્રતિકૂલ એવા જીવઘાતાદિ અને સુધાવેદનીયને ઉપશમાવવા માટે ઉપદેશેલ આહારવિધિમાં ઉદાસીન એવો તિક્તમધુરાદિરસોનો આસ્વાદ. (આ ચીજો ઉપદેશનો વિષય ન બનવામાં બીજા બે કારણો એ પણ જાણવા કે તે ઉપદેશ વગર જ ઉત્પન્ન થયેલ હોય છે તેમજ ઉપદિષ્ટ ચીજ કરતી વખતે તેને છોડવી અશક્ય હોય છે.) પણ જ્યાં ચિકીર્ષિત કાર્યના અનુકૂલ કારણો પણ (કે જે ચિકીર્ષિતકાર્યના ઉપદેશનો વિષય બનવા આવશ્યક બની જાય છે તે) વ્યવહારથી સાવદ્ય હોય છે ત્યાં તેના વિષયની (તે ચિકીર્ષિત કાર્યની) જિનાનુજ્ઞા ક્રિયાકાલમાં પણ આદેશમુખે “તું આમ કર' ઇત્યાદિરૂપે હોતી નથી, કેમ કે એવી ભાષા વ્યવહારથી સાવદ્ય બની જવાની આપત્તિ એમાં આવે છે. તેથી તેની જિને આપેલ અનુજ્ઞા આદેશમુખે નથી હોતી પણ ઉપદેશમુખે હોય છે જે ઈષ્ટફળ દેખાડવા દ્વારા અભિવ્યક્ત થયેલી હોય છે. વળી એ અનુજ્ઞા સંસારની અલ્પતા કરવા પૂર્વક સાનુબંધપુણ્યપ્રકૃતિબંધના હેતુભૂત હોઈ નિશ્ચયથી તો નિરવદ્ય જ હોય છે. આમ અવિનાભાવે થતી અનનુકૂલ કે પ્રતિકૂલ ચીજોનો જિનોપદેશ હોતો નથી એવું જે સિદ્ધ થયું તેનાથી જ આ શંકા પણ દૂર થઈ જાય છે કે - શ્રીજિનેશ્વર પરમાત્માની ફૂલ વગેરે વડે પૂજા કરવાનો ઉપદેશ દેતા ભગવાનથી ફૂલ વગેરેના જીવોની વિરાધનાનો પણ ઉપદેશ અપાઈ જ ગયેલ છે, Page #130 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જળજીવવિરાધનાવિચાર ૧૧૭ त्वेन ज्ञात्वैव पूजायामुपदिष्टत्वाद् - इति वचनमपास्तं, कुसुमादिजीवविराधनायाः पूजायाः कर्तुर्द्रष्टुश्चाप्रत्यक्षत्वेन पूजाविषयकपरिणामव्यवहाराहेतुत्वेन कल्पितकुसुमादीनामिव द्रव्यपूजासामग्र्यनन्तर्भूतत्वात्, उपदेशमन्तरेणापि जायमानत्वात्, पूजां कुर्वता त्यक्तुमशक्यत्वाच्च, अन्यथा कुसुमादीनामिव तस्या अपि भूयस्त्वमेव विशिष्टपूजाऽङ्गं वाच्यं स्याद्, न च कुसुमादिभूयस्त्वे तद्भूयस्त्वमावश्यकं, कुसुमादीनां सचित्ताचित्ततया द्वैविध्यव्यवस्थानात् । तस्मात्तीर्थकृतामाज्ञोपदेशः 'कर्मक्षयनिमित्तं प्रत्युपेक्षणेर्यासमित्यादिषु संयता यतनया प्रवर्तेरन्, नान्यथा, संसारवृद्धिहेतुत्वाद्, इत्येवं विधि-निषेधमुखाभ्यामेवावसातव्यो न पुनः 'त्वमित्थं कुरु' इत्यादि साक्षादादेशमुखेनापि । न च - यतनया नद्युत्तारवत् तया द्रव्यपूजाऽपि संयतानां भवतु - इति शड्कनीयं, કેમ કે પૂજામાં તે વિરાધના અવશ્ય થવાની જ છે એવું જાણીને જ પૂજાનો ઉપદેશ અપાયો હોય છે – આવી શંકા દૂર જ થઈ જાય છે તેમાં નીચેના ત્રણ કારણો જાણવા. (૧) પૂજા કરનારને અને જોનારને તે ફૂલ વગેરેના જીવોની વિરાધના અપ્રત્યક્ષ હોઈ પૂજાવિષયક પરિણામના વ્યવહારનો હેતુ બનતી નથી. તેથી કલ્પિત (સોના ચાંદી વગેરેના કૃત્રિમ) ફૂલ વગેરેની જેમ દ્રવ્યપૂજાની સામગ્રીમાં તે કંઈ અંતર્ભત હોતી નથી, અર્થાત્ જેમ ફૂલ વગેરેને જોઈને જોનાર વગેરે પણ પરસ્પર વ્યવહાર કરે છે કે “આ પૂજા કરવા જાય છે ઇત્યાદિ, તેથી ફૂલ વગેરે દ્રવ્યપૂજાની સામગ્રીમાં અંતર્ભત છે. પણ એ રીતે પુષ્યજીવોની વિરાધનાને જોઈને કંઈ તેવો વ્યવહાર થતો નથી, કારણ કે તે વિરાધના જ છદ્મસ્થોને દેખાતી નથી. માટે તે વિરાધના પૂજાની સામગ્રીમાં અંતર્ભત નથી. અર્થાત્ તે વિરાધના પૂજાને અનુકૂલ હોતી નથી, અને તેથી જ પૂજાની સાથે અવિનાભાવે તે થતી હોવા છતાં ઉપદેશનો વિષય બનતી નથી. (૨) એ વિરાધના ઉપદેશ વગર જ થઈ જાય છે. તેમજ (૩) પૂજા કરતી વખતે તેનો ત્યાગ અશક્ય હોય છે. બાકી પુષ્પ જીવવિરાધના પણ જો દ્રવ્યપૂજાની સામગ્રીમાં અન્તભૂત હોય તો તો જેમ ઘણા પુષ્પો વિશિષ્ટપૂજાનું કારણ બને છે તેમ ઘણી વિરાધના પણ વિશિષ્ટપૂજાનું કારણ બનવી જોઈએ. “જેમ વિરાધના વધારે હોય તેમ પણ પૂજા વિશિષ્ટ થાય જ છે, કારણ કે પુષ્પો જેમ વધુ હોય તેમ વિરાધના પણ અવશ્ય વધુ હોય જ છે.” એવી શંકા ન કરવી, કારણકે ફુલો સચિત્ત-અચિત્ત એમ બે પ્રકારના આગમમાં કહ્યા છે. એટલે કે જો અચિત્ત પુષ્પો જ વધારવામાં આવે તો વિરાધના વધ્યા વગર પણ પૂજા વિશિષ્ટ થાય છે. (યતનાની જિનાજ્ઞા, દ્રવ્યહિંસાની ક્યાંય નહિ- પૂર્વપક્ષ) તેથી જણાય છે કે તીર્થંકરની આજ્ઞાનો ઉપદેશ “સાધુઓએ કર્મક્ષય માટે પડિલેહણ-ઇયસમિતિ વગેરેમાં યતનાથી પ્રવર્તવું જોઈએ, અન્યથા (અયતનાથી) પ્રવર્તવું જોઈએ નહિ, કેમ કે અયતના એ સંસારવૃદ્ધિનો હેતુ છે” ઇત્યાદિ રૂપે વિધિ-નિષેધ મુખે જાણવો, નહિ કે “તું આમ કર' ઇત્યાદિરૂપે સાક્ષાત્ આદેશમુખે પણ. “આ રીતે જયણા-અજયણાનું જ મુખ્યતયા વિધાન-નિષેધ હોય તો જયણાથી નઘુત્તારની Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ o. ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ साधूनां त्रसस्थावरजीवरक्षायतनाऽधिकाराद्, नद्युत्तारे 'एगं पायं जले किच्चा' इत्यादिविधिना तन्निर्वाहाद् द्रव्यस्तवे च त्रसजीवरक्षार्थयतनावतां श्राद्धानामेवाधिकारात्, सर्वारंभपरिजिहीर्षापूर्वकपृथिव्यादियतनापरिणामे च तेषामपि चारित्र एवाधिकार इति । तत्कारापणं च साधूनामुपदेशमुखेन युक्तं, निश्चयतोऽनुज्ञाविषयत्वाद्, न त्वादेशमुखेन, पृथिवीदलानां तत्कारणानां व्यवहारतः सावद्यत्वात् । सोऽप्युपदेशो जिनपूजायतनाविषय एवेति सर्वत्र यतनायामेव भगवदाज्ञा, न तु क्वचिद् द्रव्यहिंसायामपीति । જેમ જયણાથી જિનપૂજા વગેરે કરવાનું પણ સાધુઓ માટે વિધાન હોવું જોઈએ એવી શંકા ન કરવી, કેમ કે એમાં સાધુઓની જયણા જ સંભવી શકતી નથી. તે આ રીતે-જીવમાત્રની વિરાધના સાવદ્ય હોઈ સાધુઓને તેનું પચ્ચખાણ હોય છે. એટલે નઘુત્તાર વગેરેમાં સાધુઓએ ત્રસ અને સ્થાવર બધા જીવોની જયણા પાળવાની હોય છે. તેથી જ તો નઘુત્તારમાં “ પર્યા.' ઇત્યાદિ વિધિ કહી છે જેનાથી ત્રાસ-સ્થાવરજીવની જયણાનું પાલન થાય છે. દ્રવ્યસ્તવમાં સ્થાવરજીવોની રક્ષા માટે જયણા સંભવતી જ નથી, કેમ કે તે જીવોના શરીરરૂપ પાણી-પુષ્પ વગેરે જ પૂજાના અંગ (કારણ) ભૂત છે. તેથી માત્ર ત્રસજીવોની રક્ષા માટે જ એમાં જયણા સંભવે છે. અને તેથી જ એમાં શ્રાવકોનો જ અધિકાર હોય છે. “પૃથ્વી-જળ વગેરેનો પણ ઓછામાં ઓછો ઉપયોગ કરવા રૂપે સ્થાવરજીવોની પણ જયણા દ્રવ્યપૂજા વગેરેમાં શ્રાવકોને સંભવે છે” એવી શંકા ન કરવી, કેમ કે સાંસારિક આરંભને આશ્રીને અંશતઃ તેવી જયણા હોય જ છે. વળી સર્વત્ર તેવી જયણા તો સર્વ આરંભને છોડવાની ઈચ્છાથી જ સંભવે છે. કેમ કે “જેની અલ્પતા ઇચ્છનીય હોય તેનો અભાવ તો નિર્વિવાદ રીતે વધુ ઇચ્છનીય બની રહે છે એ વાત તો સર્વને માન્ય છે. તેથી પૃથ્વીકાય વગેરેનો આરંભ ઓછો થાય તેવી ઇચ્છા-પ્રવૃત્તિ પણ સર્વ આરંભને છોડવાની ઇચ્છાથી જ સંભવે છે જે ઇચ્છા સર્વવિરતિપરિણામરૂપ હોવાથી તેની હાજરીમાં તો ચારિત્ર જ આવી જાય. માટે સ્થાવરજીવોની (સાર્વત્રિક) જયણા શ્રાવકોને હોતી નથી. અને તેથી દ્રવ્યપૂજાનો અધિકાર શ્રાવકોને જ હોય છે. સાધુઓને હોતો નથી. વળી શ્રાવકો પાસે તે કરાવવી પણ સાધુઓને ઉપદેશમુખે ઘટે છે, કારણ કે નિશ્ચયથી એ અનુજ્ઞાનો વિષય છે જ, પણ આદેશમુખે ઘટતી નથી, કારણ કે પૃથ્વીદળ-પુષ્પ વગેરે રૂપ તેના કારણો વ્યવહારથી સાવદ્ય છે. વળી તેનો ઉપદેશ પણ આગળ કહી ગયા તે મુજબ વાસ્તવમાં તો જિનપૂજા અંગેની જયણાનો જ હોય છે. તેથી નિશ્ચિત થાય છે કે નઘુત્તાર કે જિનપૂજા વગેરેમાં સર્વત્ર જયણાના અંશમાં જ જિનાજ્ઞા હોય છે, ક્યાંય પણ દ્રવ્યહિંસામાં નહિ.... ૨. પુરું પાડ્યું તે કૃત્વા | Page #132 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર ૧૧૯ तत्र ब्रूमः-अनुज्ञा तावद् भगवतो विधिवचनरूपा नद्युत्ताराद्यविनाभाविन्यां जलजीवप्राणवियोगरूपायां जलजीवविराधनायां न कथञ्चिदेव, तस्या उदासीनत्वात् । तदनुकूलरूपायां तु तस्यां नधुत्तारादिव्यापाररूपायां साऽवर्जनीयैव, उभयस्वभावस्यानैकान्तिकस्य निमित्तकारणस्य बुद्धिभेदेन पृथक्क मशक्यत्वाद् । यत एव च यतनाविशिष्टस्य नद्युत्तारस्येष्टफलहेतुत्वं भणितं, अत एव नैमित्तिकविधिरूपाया भगवदाज्ञाया बहुलाभाल्पव्ययद्रव्यहिंसायां व्यवहारतः पर्यवसानम्, उत्सर्गतः प्रतिषिद्धं हि केनचिनिमित्तेनैव विधीयत इति । तत इदमुच्यते - 'अप्पेण बहुं इच्छइ विसुद्धआलंबणो समणो ।' निश्चयतस्तु नैकान्ततो बाह्यं वस्तु विधीयते निषिध्यते वा, केवलं शुभभावो (વ્યવહારનયે પાદાદિક્રિયારૂપ વિરાધનાની જિનાનુજ્ઞા : ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ જળજીવોની વિરાધના બે રૂપે છે - જળજીવોના પ્રાણોના વિયોગ રૂપ અને એ વિયોગને અનુકૂલ પગને હલાવવા વગેરે ક્રિયાત્મક વ્યાપાર રૂપ. જીવોની વિરાધના થઈ હોય કે ન થઈ હોય તો પણ નદી વગેરેમાંથી પસાર થાય એટલે સાધુને પાણીની વિરાધના થઈ ઇત્યાદિ અભિપ્રાય થાય જ છે. એમાંથી, વિધ્યર્થપ્રયોગ વગેરરૂપ વિધિવચનાત્મક ભગવાનની અનુજ્ઞા નઘુત્તારને અવિનાભાવી એવી જળજીવપ્રાણવિયોગરૂપ વિરાધના વિશે તો કોઈ પણ રીતે હોતી જ નથી, કેમ કે નઘુત્તારાદિ પ્રત્યે એ વિરાધના ઉદાસીન હોય છે. પણ જળજીવોના પ્રાણવિયોગને અનુકૂલ એવી પાદાદિક્રિયારૂપ વિરાધનામાં તો એ અનુજ્ઞા આવી જ પડે છે, કારણ કે ઉભયસ્વભાવવાળા અનૈકાન્તિક નિમિત્તકારણ ને બુદ્ધિભેદે પૃથક કરી શકાતા નથી. અર્થાત પાદાદિક્રિયા એકબાજુ ઇષ્ટ એવા સંયમપાલનાદિનું કારણ છે અને બીજી બાજુ જળજીવોની વિરાધના રૂપ અનિષ્ટનું નિમિત્તકારણ છે. આમ ઉભયવિરુદ્ધ સ્વભાવવાળું હોઈ એ સ્યાદ્વાદ-અનેકાંતથી ગર્ભિત છે. એટલે કે એ અનૈકાન્તિક નિમિત્તકારણ રૂપ છે. પણ એટલા માત્રથી, પાદાદિક્રિયાની સંયમરક્ષારૂપ ઈષ્ટનું કારણ અને જીવવિરાધનારૂપ અનિષ્ટનું કારણ એવા બે અંશ કલ્પી નઘુત્તારના કારણ રૂપ પાદાદિક્રિયાની અનુજ્ઞા છે અને જીવવિરાધનાના નિમિત્તકારણરૂપ પાદાદિક્રિયાની અનુજ્ઞા નથી એમ કલ્પી શકાતું નથી. જયણાયુક્ત નઘુત્તારને ઇષ્ટફળનો હેતુ કહ્યો છે એટલે કે માત્ર જયણાને નહિ, પણ જેમાં અવશ્યપણે જીવવિરાધના થવાની છે તેવા નઘુત્તારને (પછી ભલેને એ જયણાયુક્ત હોવી જોઈએ) ઇષ્ટફળનું કારણ કહ્યું છે તેના પરથી જણાય છે કે વિશિષ્ટ નિમિત્ત પામીને જેનું વિધાન હોય તે સંબંધી જિનાજ્ઞા વ્યવહારથી બહુલાભ કરાવી આપનાર અલ્પવ્યયરૂપ દ્રવ્યહિંસામાં ફલિત થાય છે. “પણ “સત્રે પાણી...' ઇત્યાદિ આગમથી હિંસાનો નિષેધ છે. એટલે નઘુત્તારાદિમાં જો તેનું વિધાન હોય તો આગમમાં પૂર્વાપર વિરોધ થવાનો દોષ નહિ આવે?” એવું ન પૂછવું, કેમ કે ઉત્સર્ગથી નિષિદ્ધ વસ્તુનું પુષ્ટઆલંબન વિના પણ ઉત્સર્ગથી જ વિધાન હોય તો એ દોષ — — — — — — — — — — — १. अल्पेन बहु इच्छति विशुद्धालम्बनः श्रमणः । — — — — — — — - - - - - - - - - - - - - Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પપ विधीयतेऽशुभभावस्तु निषिध्यते । अत एव भावानुरोधेन बाह्ये वस्तुनि विधिनिषेधकामचारः । તલુ સવાસોનિક્ષનાશ્રમપૂજ્યપાલે (પૃ.. મા. ૩૩૩૦) - णवि किंचि अणुण्णायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । एसा तेसिं आणा कज्जे सच्चेण होअव्वं ।। ति । तथा च 'यदेव निश्चयाङ्गव्यवहारेण नद्युत्तारादेरनुज्ञातत्वं तदेव द्रव्यहिंसाया अपि' इत्यवशिष्टकल्पनाजालमनुत्थानोपहतम् । इदं तु ध्येयं-अनुज्ञाविषयतावच्छेदकं न हिंसात्वं नद्युत्तारत्वादिकं वा, किन्तु सामान्यविशेषविधिविधेयताऽवच्छेदकविधिशुद्धव्यापारत्वं यतनाविशिष्टनद्युत्तारत्वादिकं वा । फलतस्तु विधिशुद्धहिंसाया अप्यनुज्ञाविषयत्वं व्यवहाराऽबाधितमेव, अत एव विधिना क्रियमाणाया जिनपूजा આવે છે. અહીં તો જ્ઞાનાદિની રક્ષા વગેરે રૂપ કો'ક નિમિત્ત પામીને જ અપવાદપદે તેનું વિધાન છે. તેથી તેમાં કોઈ વિરોધ નથી. તેથી જ શાસ્ત્રાકારો આવું કહે છે કે “વિશુદ્ધ આલંબનવાળા સાધુ અલ્પના બદલામાં ઘણું ઇચ્છે છે.' આમ ઉક્ત અનુજ્ઞા વ્યવહારથી દ્રવ્યહિંસામાં ફલિત થાય છે એ સિદ્ધ થયું. (નિશ્ચયનયે તો શુભભાવનું જ વિધાન) નિશ્ચયથી તો બાહ્ય વસ્તુનું એકાત્તે વિધાન પણ હોતું નથી કે નિષેધ પણ હોતો નથી. માત્ર શુભભાવનું જ વિધાન અને અશુભભાવનો જ નિષેધ કરાય છે. તેથી જ ભાવને અનુસરીને બાહ્યવસ્તુ અંગે તો વિધિ-નિષેધનો કામચાર (અનિયમ) હોય છે. પૂજયપાદ શ્રી સંઘદાસગણિક્ષમાશ્રમણે (બૃહત્કલ્પભાષ્ય ૩૩૩૦) કહ્યું છે કે “શ્રી જિનેશ્વરોએ કોઈ વસ્તુની અનુજ્ઞા કે નિષેધ કર્યો નથી. તેઓની આ જ આજ્ઞા છે કે દરેક કાર્યમાં સત્ય (નિષ્કપટ) રહેવું.” તેથી “નઘુત્તારાદિની નિશ્ચયના અંગભૂત વ્યવહારથી જે અનુજ્ઞા છે તે જ દ્રવ્યહિંસાની અનુજ્ઞા છે.” એવી કોઈએ કરેલી કલ્પનાઓ તો ઊભી જ થતી ન હોવાથી હણાઈ ગયેલી છે એ જાણવું. (ફળતઃ તો વિધિશુદ્ધહિંસા પણ અનુજ્ઞાનો વિષય) આ બાબતનો ખ્યાલ રાખવો કે - દ્રવ્યહિંસાની પણ વ્યવહારથી જે અનુજ્ઞા છે તે તેમાં રહેલા હિંસાત્વ ધર્મના કેનઘુત્તારત્વ ધર્મના કારણે નથી, પણ સામાન્ય કે વિશેષવિધિઓનું વિધિશુદ્ધ વ્યાપારત્વરૂપ જે ધર્મને આગળ કરીને વિધાન હોય છે તે ધર્મના કારણે છે અથવા જયણાયુક્ત નઘુત્તારત્વવગેરેરૂપ ધર્મને આગળ કરીને હોય છે. વળી ફલની અપેક્ષાએ તો અનુજ્ઞાની વિધિશુદ્ધહિંસામાં રહેલી વિષયતા પણ વ્યવહારથી અબાધિત જ છે. અર્થાત્ એ હિંસાના ફળ તરીકે પણ મોક્ષમાર્ગમાં પ્રગતિ થતી - - - - १. नाऽपि किञ्चिदनुज्ञातं प्रतिषिद्धं वाऽपि जिनवरेन्द्रैः। एषा तेषामाज्ञा कार्ये सत्येन भवितव्यम् ॥ Page #134 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પપ इत्यादौ यतनांश एवोपदेशो न तु चरणाद्यंश इत्येकत्र वाक्ये कथं पदपदार्थयोजना? __ यदपि - ज्ञानाद्यर्थमपवादप्रतिसेवणेऽप्यनादिसिद्धकल्प्यत्वादिलक्षणवस्तुस्वरूपावबोधक एव जिनोपदेशः, प्रवृत्तिस्त्वौचित्यज्ञानेन स्वत एवेत्युक्तं - तदप्यगाधभ्रमसमुद्रमज्जनविजृम्भितं, जिनोपदेशात्कल्प्यत्वादिबोधे स्वत एव प्रवृत्तिवचनस्याविचारितरमणीयत्वात्, कल्प्यताबोधकस्योपदेशस्यैव प्रवृत्तिजनकेच्छाजनकज्ञानविषयेष्टसाधनतादिबोधकत्वेन प्रवर्तकत्वाद्, एतदेव हि सर्वत्र विधेः प्रवर्तकत्वमभ्युपयन्ति शास्त्रविदः, विधेः प्रवर्तकत्वादेव च कल्प्यतादिबोधकादर्थवादादपि विधिकल्पनमाद्रियते, इत्थं च-'पञ्चेन्द्रियववरोवणा वि कप्पियत्ति निशीथचूर्णावुक्तं, न पुनः ‘स हन्तव्यः' નથી, કેમ કે તે અંશમાં પણ આજ્ઞા હોવી વ્યવહારથી અબાધિત છે એ ઉપર દેખાડી ગયા છીએ. વળી આ રીતે માત્ર જયણા-અજયણાના વિધાન-નિષેધ માનવામાં તો “નયે રે..' ઇત્યાદિ દશવૈકાલિકસૂત્રના વાક્યમાં જયણા અંશમાં જ ઉપદેશ માનવો પડશે, ચરણ (વિહારાદિરૂપ પ્રવૃત્તિ) અંશમાં નહિ, અને તો પછી એક વાક્યમાં પણ પદપદાર્થની ઘટના શી રીતે કરશો? અર્થાત્ “ગ” નો અર્થ તો જયણાપૂર્વક છે જ, હવે જો “રે માં જે વિધ્યપ્રયોગ છે તેનાથી પણ જયણાનું જ જો વિધાન હોય તો જયણાપૂર્વક જયણા કરવી' ઇત્યાદિ અર્થ નીકળે જે અસંગત રહે છે. (આપવાદિક પ્રવૃત્તિને સ્વતઃ જ કહેવી એ મહાભાત્તિ) જ્ઞાનાદિની રક્ષા-વૃદ્ધિ માટે સેવાતા અપવાદ અંગે પણ જે જિનોપદેશ છે તે તો અનાદિસિદ્ધ એવું કધ્યત્વ વગેરે રૂપ વસ્તુસ્વરૂપને જ જણાવે છે, સાધુ વગેરેને પ્રવર્તાવતો નથી, સાધુ વગેરે તો તે ઉપદેશથી ઔચિત્ય જ્ઞાન પામે છે જેના દ્વારા પછી સ્વતઃ જ પ્રવૃત્તિ કરે છે' ઇત્યાદિ જે કહ્યું છે તે પણ અગાધ ભ્રમસમુદ્રમાં ડૂબવાના કારણે થયેલી જ ચેષ્ટા છે. કારણ કે જિનોપદેશથી જો કચ્છત્રાદિનો બોધ થઈ ગયો હોય તો “પ્રવૃત્તિ સ્વતઃ જ કરે છે' ઇત્યાદિ જણાવનાર વચન જ્યાં સુધી એના પર વિચાર કરાયો નથી ત્યાં સુધી જ રમણીય લાગે છે, વિચાર કરવાથી તો એ અરમણીય જ ભાસે છે. તે આ રીતેપ્રવૃત્તિની જનક ઇચ્છા છે અને ઇચ્છાનું જનક ઈષ્ટસાધનતા જ્ઞાન છે. કય્યતાને જણાવનાર જે ઉપદેશ છે તે જ પ્રવૃત્તિનું જનક જે ઇચ્છા તેના જનક જ્ઞાનના વિષયભૂત ઇષ્ટસાધન વગેરેનો (આ મારી ઈષ્ટ ચીજનું સાધન છે.”) બોધક હોઈ પ્રવર્તક (પ્રવૃત્તિ કરાવનાર) હોય છે. ઇષ્ટ સાધનતાનું જ્ઞાન-પ્રવૃત્તિ કરવાની ઇચ્છા અને પ્રવૃત્તિ-એવા જ્ઞાન, ઇચ્છા અને પ્રવૃત્તિના આ ક્રમમાં ઈષ્ટ સાધનતાનો બોધ કરાવવો એ જ વિધ્યર્થપ્રયોગનું પ્રવર્તકત્વ છે એવું શાસ્ત્રજ્ઞો માને છે. વિધિવાક્ય આ રીતે પ્રવર્તક હોવાથી જ કહ્યતાદિના બોધક અર્થવાદથી પણ વિધિની કલ્પના કરવામાં આવે છે. અર્થાત્ તે તે १. पञ्चेन्द्रियव्यपरोपणाऽपि कल्प्या इति । Page #136 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર < इति- इति यदुक्तं तत् ध्वनिभेदेनार्थपरावर्त्तमात्रम् । यच्च 'सव्वे पाणा० ' इत्यादिना विरोधोद्भावनं कृतं तन्न ‘हन्तव्यः' इत्यादिशब्दसादृश्यमात्रेणैव, किन्तु हिंसाविषयकोपदेशार्थमात्रेण स्यात्, तन्निराकरणं चैतत्सूत्रस्याविधिकृतहिंसाविषयत्वेनैव हरिभद्रसूरिभिः कृतमिति नात्र पर्यनुयोगावकाशः । किञ्च सामान्यतः सर्वजीवपरितापनानिषेधेऽपि क्वचिदपवादतस्तदुपदेशो विधिमुखेनापि दृश्यते, तथा भगवत्यां - ‘तं छंदेण अज्जो तुब्भे गोसालं मंखलिपुत्तं धम्मियाए पडिचोयणाए पडिचोएह, धम्मिआए पडिसारणाए पडिसारेह, धम्मिएणं पडोआरेणं पडोआरेह, धम्मियाएहिं अट्ठेहिं ऊहिं पसिणेहिं य णिप्पिट्ठपसिणवाग ૧૨૩ વસ્તુના પ્રશંસક વાક્યો પણ તેની જે પ્રશંસા કરી છે તેનાથી જ તેની કલ્પ્યતાને જણાવે છે, અને માટે વિધ્યર્થપ્રયોગ ન હોવા છતાં એનાથી વિધાન થાય છે. એવી કલ્પના કરાય છે. આમ - ‘પંચેન્દ્રિયની હત્યા કલ્પે છે’ એવું જ નિશીથચૂર્ણિમાં કહ્યું છે ‘પંચેન્દ્રિય હણવા યોગ્ય છે' એવું નહિ – ઇત્યાદિ જે કહ્યું છે તે શબ્દો બદલીને અર્થનું માત્ર પરાવર્તન જ કર્યું છે. અર્થાત્ ‘પંચેન્દ્રિયની હત્યા કલ્પે છે' એ વાક્ય ‘પંચેન્દ્રિય હણવા યોગ્ય છે’ એ વાક્યના જ અર્થને જુદા શબ્દોમાં જણાવે છે. વળી – “સ હન્તવ્ય:” ઇત્યાદિ કહે તો ‘‘સ∞ પાળા....’’ ઇત્યાદિ વચનો સાથે વિરોધ આવે – ઇત્યાદિ જે કહ્યું છે તેમાં તે વિરોધ જો ખરેખર હોય તો “હન્તવ્યઃ” એવા શબ્દના સાદૃશ્ય માત્રના કારણે “ન હન્તવ્ય:'ની સાથે હોવો તો સંભવતો નથી (કેમ કે વાસ્તવિક વિચારણામાં માત્ર શબ્દવિરોધ અકિંચિત્કર છે.) કિન્તુ “ઇન્તવ્ય:” શબ્દના હિંસાવિષયક ઉપદેશરૂપ અર્થમાત્રના કારણે ‘ન હન્તવ્યાઃ’ ઇત્યાદિ વચનના હિંસાનિષેધવિષયક ઉપદેશરૂપ અર્થ સાથે હોવો સંભવે છે. અને તેનું નિરાકરણ તો શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જ ‘‘સને .’’ ઇત્યાદિ સૂત્ર ‘અવિધિથી કરાયેલ હિંસાવિષયક છે. (અર્થાત્ એમાં અવિધિથી કરાતી હિંસાનો જ નિષેધ છે.) એવું જણાવીને કરી દીધું છે તે આ રીતે અવિધિહિંસાનો નિષેધ કરનાર તે સૂત્રનો વિધિપૂર્વક કરવાની આજ્ઞાશુદ્ધ હિંસાનો ઉપદેશ વિરોધી નથી જ. તેથી અહીં એ અંગે કોઈ પ્રશ્નોત્તરીને અવકાશ રહેતો નથી. પાળા... (અપવાદપદે વિરાધનાનો ઉપદેશ પણ વિધિમુખે સંભવિત) વળી સર્વજીવોને પીડા કરવાનો સામાન્યથી નિષેધ હોવા છતાં ક્યારેક અપવાદ પદે તેનો ઉપદેશ વિધિમુખે હોવો પણ જણાય જ છે. જેમ કે શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે “તેથી હે આર્ય ! તમે ઇચ્છાપૂર્વક મંખલિપુત્ર ગોશાળાને ધાર્મિક પડિચોયણાથી પ્રેરણા કરો, ધાર્મિક પ્રતિસ્મારણાથી સ્મરણ કરાવો, ધાર્મિક પ્રશ્નોત્તરીથી પ્રશ્નોત્તરી (ચર્ચા)માં ઉતારો, ધાર્મિક અર્થપદો, હેતુઓ અને પ્રશ્નો દ્વારા १. तच्छन्देन आर्य ! यूयं गोशालं मंखलिपुत्रं धार्मिकया प्रतिचोदनया प्रतिचोदयत, धार्मिकया प्रतिसारणया प्रतिसारयत, धार्मिकेण प्रत्यवतारेण प्रत्यवतारयत धार्मिकैरथैर्हेतुभिः प्रश्नैश्च निष्पृष्टप्रश्नव्याकरणं कुरुतेति । Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫ रणं करेह' त्ति । एतद्धि गोशालस्य परितापजनकं वचनं भगवतैव लाभं दृष्ट्वाऽऽज्ञप्तम् । न चोत्सर्गतः परपरितापजनकं वचनं साधूनां वक्तुं युज्यते, इत्यवश्यमपवादविधिरुत्सर्गविधिवदङ्गीकर्त्तव्यः । इत्थं च ‘अंवण्णवाइं पडिहणेज्ज' त्ति दशाश्रुतस्कन्धचूर्णिवचनस्य यदन्यार्थपरिकल्पनं तदयुक्तमेव । मिथो विरुद्धं चेदं यदुतापवादविधिप्रतिषेधः पञ्चेन्द्रियव्यापादनभयेन सति सामर्थ्य प्रवचनाहितानिवारणे संसारवृद्धिदुर्लभबोधिता चेति । इत्थं हि प्रवचनाहितनिवारणे निमित्ते पञ्चेन्द्रियव्यापादनस्य बलवदनिष्टाननुबन्धित्वबोधार्थमपवादविधिरवश्यं कल्पनीयः, अन्यथा બોલતો બંધ કરી દ્યો.' ગોશાળાને પરિતાપ પેદા કરનાર આ વચનની ભગવાને જ લાભ જોઈને આજ્ઞા કરેલી હતી. વિધિમુખે ઉપદેશરૂપ આ વચન ઔત્સર્ગિકવિધિ રૂપ તો નથી જ, કેમ કે ઉત્સર્ગથી તો સાધુઓએ પરપીડાજનક વચન બોલવું એ ઘટતું નથી. તેથી આ વચનને આપવાદિક વિધિરૂપે જાણવું જોઈએ. માટે “ઔત્સર્ગિક વિધાનોની જેમ આપવાદિક વિધાનો પણ હોય છે.' એ વાત સ્વીકારવી જોઈએ. અને તેથી અપવાદપદે હિંસા વગેરેનો પણ વિધિમુખે ઉપદેશ સંભવિત છે. (અપવાદપદે વિરાધનાનું વિધાન આવશ્યક) ' આમ આપવાદિક હિંસા વગેરેનો વિધિમુખે જિનોપદેશ હોવો સંભવિત હોવાથી જ દશાશ્રુતસ્કંધની ચૂર્ણિના ‘અવળવારૂં...' ઇત્યાદિ વચનનો ‘પરવાદીનું નિરાકરણ કરવું ' ઇત્યાદિ રૂપ જે અન્ય અર્થ કલ્પ્યો છે તે અયોગ્ય જ ઠરે છે. કારણ કે એના યથાશ્રુત સીધા અર્થમાં કોઈ અસંગતિ રહેતી નથી કે જેના વારણ માટે અન્ય અર્થ કલ્પવો આવશ્યક બને. વળી એ વાત પરસ્પર વિરુદ્ધ પણ છે કે જે એકબાજુ ‘ઉત્સર્ગથી જેનો નિષેધ હોય તેવા હિંસાદિનું અપવાદ પણ વિધાન હોતું નથી' એવું માનવું અને બીજી બાજુ ‘સામર્થ્ય હોવા છતાં પંચેન્દ્રિયની હત્યાના ભયના કારણે, પ્રવચન પર આવેલી આફતનું નિવારણ ન કરવામાં સંસારવૃદ્ધિ અને દુર્લભબોધિતા થાય છે તેવા વચનોને સ્વરૂપદર્શક તરીકે સ્વીકારવા.’ અહિત અનિવારણમાં આ જે સંસારવૃદ્ધિ આદિ કહ્યા છે તેનાથી જ ‘પ્રવચનના અહિતના નિવારણરૂપ નિમિત્તે થયેલ પંચેન્દ્રિયની હત્યા એ મોટું અનિષ્ટ કરનાર હોતી નથી' ઇત્યાદિ જણાવવા અપવાદપદે તે હિંસાદિનું વિધાન અવશ્ય માનવું પડે છે, અન્યથા ઉત્સર્ગપદે સામાન્યથી હિંસાદિના કરેલા નિષેધથી હિંસાદિનો ઊભો થયેલ ભય દૂર ન થવાથી તે આપવાદિક હિંસા પણ કોઈ ન કરે. આશય એ છે કે ‘આ અનુષ્ઠાન બળવદ્ અનિષ્ટ કરનાર છે' એવો બોધ નિષેધકવચન પરથી થાય છે અને ‘આ અનુષ્ઠાન બળવદ્ અનિષ્ટ કરનાર નથી' એવો બોધ વિધિવાક્યથી થાય છે. પંચેન્દ્રિયહત્યામાં ઔત્સર્ગિક નિષેધવચનથી બળવદ્ અનિષ્ટ અનુબંધિત્વનું જે જ્ઞાન થયું હોય છે તે જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી ૨. અવળવાનિ પ્રતિહન્યાત્ । Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર सामान्यनिषेधजनितभयानिवृत्तेरिति । यच्चाहितनिवारणे क्रियमाणे कदाचित्पञ्चेन्द्रियव्यापत्तौ प्रायश्चित्तप्रतिपत्त्याऽऽशयस्य शुद्धत्वाज्जिनाज्ञाऽऽराधकत्वं सुलभबोधिकत्वं चोक्तं तदविचारितरमणीयं, यतनावतोऽपवादपदेऽपि प्रायश्चित्तानुपदेशात् । तदुक्तं बृहत्कल्पवृत्तौ तृतीयखण्डे - 'तथा मूलगुणप्रतिसेव्यप्यालम्बनसहितः पूज्यः, पुलाकवत्, स हि कुलादिकार्ये चक्रवर्तिस्कन्धावारमपि गृह्णीयाद् विनाशयेद्वा, न च प्रायश्चित्तमाप्नुयाद्' इत्यादि । यत्तु तस्य 'हिट्ठाणट्ठिओ वि' (बृ. क. भा. ४५२५) इत्यादिनाऽधस्तनस्थानस्थायित्वमुक्तं तत्स्वाभाविकं, न तु प्रतिषेवणाकृतमिति बोध्यम् । किञ्च तस्य प्रायश्चित्तं स्यात्तदा पुनव्रतारोपणादि स्याद्, आकुट्या पञ्चेन्द्रियघाते मूलादिमहाप्रायश्चित्ताभिधानाद् । उक्तं च तस्य हस्तशताबहिर्गमन इव निरतिचारताऽभिव्यञ्जकं सूक्ष्माश्रवविशोधकमालोचनाप्रायश्चित्तमेव, तथा च द्वितीयखण्डे बृहत्कल्पभाष्यवृत्तिग्रन्थः (२९६३) - તે બળવદ્ અનિષ્ટનો ભય ઊભો રહેતો હોઈ અપવાદપદે પણ કોઈ તેમાં પ્રવૃત્તિ કરે નહિ. એ અનુબંધિત્વનું જ્ઞાન દૂર કરવા માટે તેમાં બળવદ્ અનિષ્ટના અનનુબંધિત્વનું જ્ઞાન જરૂરી બને છે જે જ્ઞાન વિધિવાક્યથી થાય છે. માટે અપવાદપદે હિંસાદિનું વિધાન પણ અવશ્ય માનવું પડે છે. વળી “અહિતનું વારણ કરવામાં ક્યારેક પંચેન્દ્રિયની હત્યા થઈ જાય તો પ્રાયશ્ચિત્તસ્વીકારથી આશય શુદ્ધ હોવાના કારણે જિનાજ્ઞાઆરાધકત્વ અને સુલભબોધિપણું જળવાઈ રહે છે.” ઇત્યાદિ જે કહ્યું તે પણ અવિચારિતરમણીય છે, કારણ કે જયણાયુક્ત સાધુને અપવાદપદે થતી હિંસા વગેરેમાં પ્રાયશ્ચિત્ત જ કહ્યું નથી. બૃહત્કલ્પવૃત્તિ તૃતીયખંડમાં કહ્યું છે કે (જયણાપૂર્વક થયેલી આપવાદિક હિંસામાં પ્રાયશ્ચિત્તનો અભાવ) “તથા મૂળગુણ અંગેનું પ્રતિસેવન કરનાર પણ આલંબન યુક્ત હોય તો પૂજ્ય છે, જેમ કે પુલાક. તે કુલ – ગણ આદિનું તેવું કાર્ય ઉપસ્થિત થયું હોય તો ચક્રવર્તીની છાવણીનું પણ ગ્રહણ કરે અથવા નાશ પણ કરે અને તેમ છતાં પ્રાયશ્ચિત્ત ન પામે.” વગેરે. વળી બૃહત્કલ્પની જ ૪૫૨૫મી ‘હિંદકાોિ વિ..' ઇત્યાદિ ગાથાથી તેને નીચલા સંયમસ્થાનમાં રહેલો જે કહ્યો છે તેમાં પણ તે નીચલું સ્થાન પણ સ્વાભાવિક જ જાણવું, તે પ્રતિસેવનાના કારણે થયેલું ન માનવું. વળી આ પ્રતિસેવન વગેરેનું જો ખરેખર પ્રાયશ્ચિત્ત હોય તો તો તેને મહાવ્રતોનું પુનઃ આરોપણ જ કરવું પડે, કેમ કે આકુટ્ટિથી કરાયેલ પંચેન્દ્રિયની હત્યાનું મૂલવગેરે રૂપ મહાપ્રાયશ્ચિત્ત જ કહ્યું છે. જયારે આવા અપવાદનું સેવન કરનારને તો શાસ્ત્રમાં, (૧૦૦ હાથની બહાર જવામાં કાઉસ્સગ્ગ પ્રાયશ્ચિત્ત પણ આવે છે તે વિચારવું) સો હાથથી વધુ દૂર ઇસમિતિ વગેરેપૂર્વક જવામાં, સૂક્ષ્મ આશ્રવોની વિશુદ્ધિ કરનાર અને નિરતિચારતાનું - - - १. अधस्तनस्थानस्थितोऽपि । - - - - - - - - - - - - - - - - - - - - - - - - - Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ आयरिए गच्छम्मि य कुलगणसंघे अ चेइअविणासे । आलोइअपडिक्कंतो सुद्धो जं णिज्जरा विउला ।। व्याख्या- षष्ठीसप्त्म्योरथं प्रत्यभेदः। आचार्यस्य वा गच्छस्य वा कुलस्य वा गणस्य वा चैत्यस्य वा विनाशे उपस्थिते सति सहस्रयोधिप्रभृतिना स्ववीर्यमहापयता तथा पराक्रमणीयं यथा तेषामाचार्यादीनां विनाशो नोपजायते, स च तथा पराक्रममाणो यद्यपराधमापन्नस्तथाऽप्यालोचितप्रतिक्रान्तः शुद्धः गुरुसमक्षमालोच्य मिथ्यादुष्कृतप्रदानमात्रेणैवासौ शुद्ध इति भावः । कुतः? इत्याह-यद्यस्मात्कारणाद् विपुला महती निर्जरा कर्मक्षयलक्षणा तस्य भवति, पुष्टालम्बनमवगम्य भगवदाज्ञया प्रवर्त्तमानत्वादिति ।। इत्थं च 'सर्वत्र वस्तुस्वरूपावबोधक एवापवादोपदेशः, न तु विधिमुखः' इति यत्किञ्चिदेव, बहूनां छेदग्रन्थस्थापवादसूत्राणां विधिमुखेन स्पष्टमुपलम्भात् । तथा आचाराङ्गेऽपि - 'सै तत्थ पयलमाणे वा पवडमाणे वा रुक्खाणि वा गुच्छाणि वा लयाओ वा वल्लीओ वा तणाणि वा तणगहणाणि वा हरिआणि वा अवलंबिय उत्तरिज्जा, से तत्थ पाडिपहिआ उवागच्छंति ते पाणिं जाएज्जा, तओ संजयामेव अवलंबिय २ उत्तरेज्जा, तओ संजयामेव गामाणुगामं दूइज्जिज्जा ।' અભિવ્યંજક એવું જે આલોચના પ્રાયશ્ચિત્ત હોય છે તેવું આલોચના પ્રાયશ્ચિત્ત જ કહ્યું છે. બૃહલ્પભાષ્યવૃત્તિના દ્વિતીયખંડમાં કહ્યું છે કે (ષષ્ઠી-સપ્તમી વિભક્તિનો અર્થ એક હોય છે) આચાર્ય, ગચ્છ, કુલ, ગણ, સંઘ કે ચૈત્યનો વિનાશ ઉપસ્થિત થએ છતે સહસ્રોધી વગેરેએ પોતાની શક્તિને ગોપવ્યા વિના તેવું પરાક્રમ દાખવવું કે જેથી તે આચાર્ય વગેરેનો વિનાશ ન થાય. એ રીતે પરાક્રમ કરતા તેનાથી જો કોઈ અપરાધ થઈ જાય તો પણ ગુરુસમક્ષ આલોચના કરીને “મિચ્છામિ દુક્કડમ્... દેવા માત્રથી તે શુદ્ધ થઈ જાય છે. શા માટે? તો કે પુષ્ટ આલંબનને જાણીને જિનાજ્ઞાથી પ્રવર્તતો હોવાથી તેને કર્મક્ષયાત્મક વિપુલ નિર્જરા થઈ હોય છે.” તાત્પર્ય, જે માત્ર આલોચના પ્રતિક્રમણ કહ્યાં છે તેનાથી જ જણાય છે કે તે નિરતિચાર હોય છે તેમજ અપવાદપદે કરેલ હિંસાનું કોઈ પ્રાયશ્ચિત્ત હોતું નથી. કેમ કે તે આલોચના પ્રાયશ્ચિત્ત તો થઈ ગયેલ સૂક્ષ્મ આશ્રવોની વિશુદ્ધિ માટે હોય છે.) માટે “અપવાદપદીય ઉપદેશ માત્ર વસ્તુસ્વરૂપનો જ બોધક હોય છે, વિધિમુખ (વિધાનાત્મક) નહિ એ વાત તો ફેંકી દેવા જેવી જ છે, કારણ કે છેદગ્રન્થમાં રહેલા ઘણા અપવાદસૂત્રો વિધાનાત્મક હોવા દેખાય જ છે. તેમજ આચારાંગના નીચેના સૂત્રમાં પણ ગચ્છવાસી સાધુને વેલડી વગેરેનો ટેકો લેવાનો વિધિમુખે જ ઉપદેશ હોવો દેખાય જ છે. “ત્યાં (વિષમભૂમિમાં) ચાલતો કે પડતો સાધુ વૃક્ષોનો, ગુચ્છાઓનો, લતાઓનો, વેલડીઓનો, તૃણોનો, -- -- - - - - - १. आचार्यस्य गच्छस्य च कुलगणसंघानां चैत्यस्य विनाशे । आलोचितप्रतिक्रान्तः शुद्धो यस्मानिर्जरा विपुला ॥ २. अथ स तत्र प्रचलन् प्रपतन् वृक्षान् गुच्छान् वा लता वा वल्लीर्वा तृणानि वा तृणगहनानि वा हरितानि वाऽबलम्ब्योत्तरेत, अथ तत्र प्रातिपथिका उपागच्छन्ति तेषां पाणि याचेत, ततः संयत एवावलम्ब्योत्तरेत्, ततः संयत एव ग्रामानुग्राम गच्छेत् ।। Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨૭ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર इत्यत्र गच्छगतस्य साधोवल्ल्याद्यालंबनस्य विधिमुखेनैवोपदेशात् । न च 'सै भिक्खू वा भिक्खुणी वा गामाणुगामं दूइज्जमाणे अंतरा से वप्पाणि वा फलिहाणि वा पागाराणि वा तोरणाणि वा अग्गलाणि वा अग्गलपासगाणि वा गत्ताओ वा दरीओ वा सति परक्कमे संजयामेव परक्कमिज्जा નો ડબ્બકં છિન્ના | વેવની તૂ, માયા,ચંતિ' ! (મા. દિ. શ્ર. . રૂ 1. ૨) प्रागुक्तनिषेधकारणानिष्टसंभावनावचनमेतद्, न तु विधिवचनमिति वाच्यं, विधिवचनत्वेनापि वृत्तिकृता वृत्त्यां व्याख्यानात् । तथा हि ‘से इत्यादि, स भिक्षुर्गामान्तराले यदि वप्रादिकं पश्येत्, ततः सत्यन्यस्मिन् सङ्क्रमे तेन ऋजुना पथा न गच्छेद् यतस्तत्र गर्तादौ निपतन् सचित्तं वृक्षादिकमवलम्बेत, तच्चायुक्तम् । अथ कारणिकस्तेनैव गच्छेत् कथञ्चित्पतितश्च गच्छगतो वल्ल्यादिकमप्यवलम्ब्य प्रातिपथिकं हस्तं वा याचित्वा संयत एव गच्छेदिति ।।' તૃણગાહનોનો કે હરિતોનો આધાર લઈ ઉતરે. ત્યાં જો બીજા કોઈ પથિકો સામા આવતાં હોય તો તેઓનો હાથ માંગે (તે પકડીને નીચે ઉતરે). પછી સમ્યક્ જયણાપૂર્વક જ ઉતરે, એક ગામથી બીજે ગામ જાય.” (વેલડી વગેરેના આલંબનનું વિધાન કરતું સૂત્ર) શંકા આ તમે કહેલું આચારાંગનું સૂત્ર વેલડી વગેરેનો ટેકો લેવાનો વિધિમુખે ઉપદેશ આપનારું નથી, પણ એ આચારાંગના જ સૂત્ર (૨-૩-૨) માં પૂર્વે વૃક્ષાદિનો ટેકો લેવાનો જે નિષેધ કરેલ છે તેના કારણે સાધુ કદાચ ટેકો ન લે તો મોટું અનિષ્ટ થવાની જે સંભાવના રહે છે તે દેખાડનારું જ આ વચન તે (૨-૩-૨) સૂત્ર આ પ્રમાણે છે – “સાધુ કે સાધ્વીને, એક ગામથી બીજા ગામ જતી વખતે વચમાં જો વાવડી, ખાઈ, કિલ્લો, તોરણ, સાંકળ, અર્ગલા પાશક, ખાડા ગુફા વગેરે આવે તો બીજો માર્ગ હોય તો તો સંયત રહીને જ પરાક્રમ કરવું અર્થાત્ જયણા પૂર્વક બીજે રસ્તે જવું. સીધા માર્ગે ન જવું. કારણ કે કેવળી કહે છે કે એ સીધા માર્ગે જવું એ આદાન=આશ્રવ છે.” સમાધાન: આવી શંકા અયોગ્ય છે, કારણ કે વૃત્તિકારે વૃત્તિમાં તેની વિધિવચન હોવા રૂપે પણ વ્યાખ્યા કરી છે. તે આ રીતે તે ભિક્ષુ બીજે ગામ જતાં વચમાં જો વપ્રા વગેરે જુએ તો બીજો રસ્તો વગેરે હોતે છતે તે સીધા માર્ગે (કે જેમાં વચ્ચે વપ્રાદિ ઓળંગવાના આવે છે તે માર્ગે ન જાય કે ખાડામાં પડતા તેણે કદાચ વૃક્ષાદિનો પણ ટેકો લેવો પડે જે અયોગ્ય છે. હવે કદાચ કોઈ કારણે તે રસ્તે જ જવું પડે, અને કદાચ = = = = = = = = = = = = = = = = १. अथ भिक्षुर्वा भिक्षुकी वा ग्रामानुग्रामं गच्छन्नन्तरा तस्य वप्रा वा परिखा वा प्राकारा वा तोरणानि वा अर्गला वा अर्गलपाशका वा गर्ता वा दर्यो वा सति पराक्रमे संयत एव पराक्रमेत, नो ऋजुकं गच्छेत् । केवली ब्रूयादादानमेतत् ॥ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ तथा सामान्यतः प्रतिषिद्धं लवणभक्षणमप्यपवादतो विधिमुखेन तत्रैवानुज्ञातं दृश्यते । तथाहि'से भिक्खू वा २ जाव समाणे सिया से परो अवहट्ट अंतो पडिग्गहे बिडं वा लोणं वा उब्भियं वा लोणं परिभाइत्ता णीहट्ट दलइज्जा, तहप्पगारं पडिग्गहं परहत्थंसि वा परपायंसि वा अफासुअं जाव णो पडिग्गहिज्जा। से आहच्च पडिग्गाहिए सिया, तं च णाइदूरगयं जाणेज्जा, से तमादाय तत्थ गच्छेज्जा, पुव्वामेव आलोइज्जा, आउसो त्ति वा भगिणित्ति वा इमं ते किं जाणया दिन्नं उदाहु अजाणया? से य भणेज्जा - नो खलु मे जाणया दिन्नं, अजाणया दिन्नं, कामं खलु आउसो इदाणिं णिसिरामि तं भुंजह वा णं परिभाएह वा णं, तं परेहिं समणुनायं समणुसिटुं, तओ संजयामेव भुंजेज्ज वा पिबेज्ज वा, जं च णो संचाएति भोत्तए वा पायए वा साहम्मिया तत्थ वसंति, संभोइआ समणुण्णा अपरिहारिआ अदूरगया तेसिं अणुप्पदायव्वं सिया, णो जत्थ साहम्मिआ सिआ, जहेव बहुपरिआवनं कोरइ, तहेव कायव् सिया, एवं खलु तस्स भिक्खुस्स भिक्खुणीए वा सामग्गिअंति ।।' (आ. द्वि. श्रु. अ. १ उ. १०) एतद्वृत्तिर्यथा-'स भिक्षुर्गृहादौ प्रविष्टः स्यात्, तस्य च कदाचित्परो गृहस्थः अभिहट्ट अंतो इति अंतः प्रविश्य पतद्ग्रहे काष्ठच्छब्बकादौ ग्लानाद्यर्थं खण्डादियाचने सति बिडं वा लवणं खनिविशेषोत्पन्नं, उद्भिज्जं वा लवणाकराद्युत्पन्नं परिभाइत्त त्ति दातव्यं विभज्य दातव्यद्रव्यात्कञ्चिदंशं गृहीत्वेत्यर्थः, ततो પડી પણ જાય, તો ગચ્છવાસી સાધુ વેલડી વગેરેનો ટેકો લઈ, બીજા પથિકનો હાથ માંગી સંયત રહીને ४ाय." વળી સામાન્યથી નિષિદ્ધ એવા પણ લવણભક્ષણની અપવાદથી તેમાં (આચારાંગમાં) જ વિધિ મુખે જ અનુજ્ઞા આપેલી દેખાય છે. તે આ રીતે ___ (Aq अंगनु माप विधानसूत्र) “તે ભિક્ષુએ ગૃહસ્થના ઘરમાં જઈને ગ્લાનવગેરે માટે ખાંડ માંગી. તે ગૃહસ્થ બિડ (વિશેષ પ્રકારની ખાણમાં ઉત્પન્ન થયેલું) કે ઉભિજ્જ (લવણાકરાદિમાં ઉત્પન્ન થયેલું) પ્રકારનું લવણ પોતાના ભાજનમાંથી થોડું લઈને આપવાની તૈયારી કરી. તેને અપ્રાસુક જાણીને સામાના હાથમાં હોય १. स भिक्षुर्वा भिक्षुणी वा गृहपतिकुलं पिंडपातप्रतिज्ञयाऽनुप्रविष्टः स्यात् परोऽन्तः प्रविश्य पतद्ग्रहे बिडं वा लवणं वोद्भिज्जं दातव्यं गहीत्वा निःसत्य दद्यात. तथाप्रकारं परहस्तगतं परपात्रगतं वाऽप्रासकं (ज्ञात्वा) प्रतिषेधयेत. सहसा प्रतिगहीतं भवेत. तं चातिदरगतं ज्ञायते तदा तमादाय तत्र गच्छेत् गत्वा च पूर्वमेव तमालोकयेत् (इदं ब्रूयात्) हे आयुष्मन् ! वा भगिनि ! वा इदं त्वया किं जानता दत्तमुताजानता ? पर एवं वदेत् न मया जानता दत्तं, अजानता दत्तं कामं (प्रयोजनं स्यात्) खलु आयुष्मन् ! इदानीं दत्तं तद् भुञ्ज वा परिभोगं कुरुध्वम् । एवं परैः समनुज्ञातं समनुसृष्टं सन् भुञ्जीत पिबेत् वा यच्च न शक्नोति भोक्तुं पातुं वा तदा (तत्र) सार्मिका वसन्ति, सांभोगिकाः समनोज्ञाः तेभ्यो दातव्यं स्यात् यत्र सार्मिकाः न स्यात्, यथैव बहुपर्यापन्नविधि क्रियते तथैव कर्तव्यं स्यात् एवं खलु तस्य भिक्षोः भिक्षुण्याः वा सामग्र्यमिति ॥ Page #142 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર ૧૨૯ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-પપ यत्तु-'जलं वस्त्रगलितमेव पेयम्' इत्यत्र सविशेषण० इत्यादिन्यायाज्जलगलनमेवोपदिष्टं, न तु विधिमुखेन निषिद्धोपदेशः कारणतोऽपि'-इति तदसद्, यतो जलगालनमपि जलशस्त्रमेव, तदुक्तमाचाराङ्गनिर्युक्तौ_ 'उस्सिंचण गालणधोअणे य उवगरण कोस(मत्त)भंडे अ । बायरआउक्काए एयं तु समासओ सत्यं ।।' ત્તિ ! ___ अत्र गालनं घनमसृणवस्त्रार्द्धान्तेन इति वृत्तौ संपूर्य व्याख्यातम् । तच्च त्रिविधं त्रिविधेन निषिद्धमिति विधिमुखेन तदुपदेशे निषिद्धस्यापवादतस्तथोपदेशाऽविरोधाद्, निषिद्धमपि हि क्वचित्कदाचित् कथञ्चिद्विहितमपि भवतीति । यत्तूक्तं-द्रव्यहिंसाया अप्यनाभोगवशादयतनाजन्यत्वेन निषिद्धत्वमेव-इति तन्त्र, अयतनाजन्यहिंसायाः कटुकफलहेतुत्वात्, तत्र आशयशुद्धेः प्रतिबन्धि ઉત્સર્ગની વાત કર્યા પછી અપવાદની વાત કરવી' ઇત્યાદિરૂપ ક્રમનો પ્રશ્ન જ ન રહેવાથી એ દોષ શી રીતે લાગે? (નિષિદ્ધનું પણ અપવાદપદે વિધાન હોય) વળી – “પાણી કપડાંથી ગાળેલું જ પીવું' એવા ઉપદેશવચનમાં ‘વશેષો...' ઇત્યાદિ ન્યાય મુજબ જળગાલનરૂપ વિશેષણનો જ ઉપદેશ છે, નિષિદ્ધ એવી વિરાધનાનો તો ત્રસજીવરક્ષાના કારણ તરીકે પણ વિધિમુખે ઉપદેશ નથી – ઇત્યાદિ જે કહ્યું તે પણ ખોટું છે, કેમ કે જળગાલન પણ જળજીવો માટે શસ્ત્ર જ છે જે ત્રિવિધ-ત્રિવિધ નિષિદ્ધ છે. આચારાંગની નિયુક્તિ (૧૧૩)માં કહ્યું છે કે “ઉત્સુચનગાલન-ધોવણ-ઉપકરણ અને કોશભાંડ (વાસણ) ધોવા- આ બધા અપકાયના સંક્ષેપથી શસ્ત્રો જાણવા.” આમાં “ગાલન ઘન અને મૃદુ વસ્ત્રથી કરવું' એવી વૃત્તિમાં વ્યાખ્યા કરી છે. ત્રિવિધ-ત્રિવિધ નિષિદ્ધ એવા પણ ગાલનનો જો તમારા અભિપ્રાય મુજબ ઉક્ત ઉપદેશવચનમાં વિધિમુખે ઉપદેશ હોય તો ફલિત થઈ જ ગયું કે નિષિદ્ધ ચીજનો પણ અપવાદથી વિધિમુખે ઉપદેશ હોવો વિરુદ્ધ નથી. અર્થાત્ નિષિદ્ધ વસ્તુ પણ ક્યાંક (જંગલાદિમાં) ક્યારેક (દુષ્કાળાદિ કાળે), કોઈક રીતે અસહુ પુરુષાદિને આશ્રીને) વિહિત બની જાય છે. (દ્રવ્યહિંસાનું પણ અપવાદપદે વિધાન) અનાભોગવશાત થયેલ અજયણાથી જન્ય હોવાના કારણે દ્રવ્યહિંસા પણ નિષિદ્ધ જ છે. (કમ કે અજયણા નિષિદ્ધ છે.)” એ વાત પણ સત્યથી વેગળી છે, કેમ કે અજયણાજન્યહિંસા તો કટુક ફળનો હેતુ હોય છે જ્યારે નઘુત્તારાદિમાં થયેલી દ્રવ્યહિંસા કંઈ કટુક ફળનો હેતુ બનતી નથી કે જેથી એને — — — - - - - = = = = = १. उत्सेचनगालनधोवनं चोपकरणकोशभाण्डं च। बादराप्काये एतत्तु समासतः शस्त्रम् ॥ Page #144 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર ૧૩૧ काया यतनाऽतिरिक्ताया असिद्धेः, तस्याश्चायतनया सह विरोधात्, स्थूलयतनायां स्थूलाऽयतनायाः प्रतिबन्धकत्वेन सूक्ष्माऽयतनाकल्पने प्रमाणाभावाद्, अयतनासत्त्वेऽप्रमत्तानामप्रमत्तताऽसिद्धेः । या च सूक्ष्मा विराधना द्वादशगुणस्थानपर्यन्तमालोचनाप्रायश्चित्तबीजमिष्यते सा न सूक्ष्मायतनारूपा, सूक्ष्माया अप्ययतनायाश्चारित्रदोषत्वेनोपशान्तक्षीणमोहयोर्यथाख्यातचारित्रिणोस्तदनुपपत्तेः, किन्त्वनाभोगलक्षणसूक्ष्मप्रमादजनितचेष्टाऽऽश्रवरूपा, अत एव द्वादशगुणस्थानपर्यन्तं અજયણાજન્ય કહેવાય. પ્રશ્નઃ અજયણાજન્ય એવી પણ તે દ્રવ્યહિંસા કટુકફળ આપતી નથી એમાં કારણ એ છે કે આશયશુદ્ધિ કટુકફળની પ્રતિબંધક છે. માટે આશયશુદ્ધિવાળા સાધુને નઘુત્તારાદિમાં થતી દ્રવ્યહિંસાથી કટુક ફળ મળતું નથી. પણ એટલા માત્રથી તે દ્રવ્યહિંસા અજયણાજન્ય નથી એમ કેમ કહેવાય? ઉત્તર: તમે જેને પ્રતિબંધક કહો છો તે આશયશુદ્ધિ જયણાથી ભિન્ન હોવી અસિદ્ધ છે. અર્થાત્ જયણા પોતે જ આશયશુદ્ધિ છે. અને તે જયણાને તો અજયણા સાથે વિરોધ છે. એટલે કે જ્યાં જયણા હાજર છે ત્યાં અજયણા રહેતી નથી. માટે જયણારૂપ આશયશુદ્ધિવાળી તે દ્રવ્યહિંસા અજયણાજન્ય હોવી સંભવતી નથી. પૂર્વપક્ષ: “શૂલ જયણા પ્રત્યે સ્થૂલ અજયણા જ પ્રતિબંધક (વિરોધી) છે. વળી કોઈપણ હિંસા અજયણાજન્ય હોય છે, જયણાજન્ય નહિ એવું તો અમે દેખાડી ગયા છીએ. તેથી સ્કૂલ જયણારૂપ આશયશુદ્ધિવાળી દ્રવ્યહિંસામાં સૂક્ષ્મ અજયણા હોવાની અને કલ્પના કરીએ છીએ. (સૂક્ષ્મવિરાધના સૂક્ષ્મઅજયણારૂપ નથી) ઉત્તરપક્ષ: એવી કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી, કેમકે આગમ-પ્રત્યક્ષ વગેરે સિદ્ધ થયેલા પદાર્થોને જે અસિદ્ધ ન કરતી હોય તેવી જ કલ્પના પ્રામાણિક બને છે. તમારી કલ્પેલી અજયણાથી તો અપ્રમત્તસાધુઓની આગમસિદ્ધ એવી અપ્રમત્તતા જ અસિદ્ધ થઈ જાય છે. કારણ કે અજયણા પ્રમાદરૂપ છે. પૂર્વપક્ષઃ અપ્રમત્તતા અસિદ્ધ થઈ જવાની આ વાત બરાબર નથી, કારણ કે અમે દ્રવ્યહિંસાની જનક જે સૂક્ષ્મ અજયણા કહીએ છીએ તે પ્રમાદરૂપ નથી. આ વાત આના પરથી નિશ્ચિત થાય છે કે બારમાં ગુણઠાણાં સુધીના જીવોને આલોચના પ્રાયશ્ચિત્તના અધિકારી કહ્યા છે. સૂક્ષ્મકષાયોથી પણ મુક્ત અવસ્થાવાળા અગિયાર-બારમા ગુણઠાણાવાળા જીવોને જે આલોચનાપ્રાયશ્ચિત્ત આવે છે તેના કારણ તરીકે તેઓમાં જે સૂક્ષ્મ વિરાધના માનવી પડે છે, તેને કષાયોદયાદિરૂપ માની શકાતી ન હોવાથી સૂક્ષ્મ અજયણા રૂપ માનવી પડે છે. વળી આ જીવોમાં પ્રમાદ તો છે જ નહિ. માટે એ સૂક્ષ્મ અજયણા પ્રમાદ રૂપ નથી. ઉત્તરપક્ષ: આલોચના પ્રાયશ્ચિત્તના કારણભૂત આ સૂક્ષ્મ વિરાધનાને જ સૂક્ષ્મ અજયણારૂપ માની શકાતી નથી, કેમ કે તેવું માનીએ તો સૂક્ષ્મ પણ અજયણા ચારિત્રના દોષરૂપ હોઈ સંપૂર્ણ દોષશૂન્ય (નિરતિચાર) એવા યથાખ્યાત ચારિત્રવાળા ઉપશાન્તમોહી ક્ષીણમોહી જીવોને તે વિરાધના જ અસંગત બની જાય (જથી આલોચના પ્રાયશ્ચિત્ત પણ અસંગત બની જવાની આપત્તિ આવે.) તેથી એ વિરાધનાને Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫ तन्निमित्तालोचनाप्रायश्चित्तसंभवः । तदुक्तं प्रवचनसारोद्धारवृत्तौ 'इयं चालोचना गमनागमनादिष्ववश्यंकर्त्तव्येषु सम्यगुपयुक्तस्यादुष्टभावतया निरतिचारस्य छद्मस्थस्याप्रमत्तयतेर्द्रष्टव्या, सातिचारस्य तूपरितनप्रायश्चित्तसंभवात्, केवलज्ञानिनश्च कृतकृत्यत्वेनालोचनाया अयोगात् । आह - यतीनामवश्यकर्त्तव्यानि गमनागमनादीनि तेषु सम्यगुपयुक्तस्यादुष्टभावतया निरतिचारस्याप्रमत्तस्य किमालोचनया? तामन्तरेणापि तस्य शुद्धत्वाद्, यथासूत्रं प्रवृत्तेः । सत्यमेतत्, केवलं याश्चेष्टानिमित्ताः सूक्ष्मप्रमादनिमित्ता वा सूक्ष्मा आश्रवक्रियास्ता आलोचनामात्रेण शुद्ध्यन्तीति तच्छुद्धिनिमित्तमालोचनेति ।। ' तथा व्यवहारदशमोद्देशकवृत्तावप्युक्तं ‘निर्ग्रन्थस्यालोचनाविवेकरूपे द्वे प्रायश्चित्ते, स्नातकस्यैको विवेक इति । तथाऽऽलोचना गुरोः पुरतः स्वापराधस्य प्रकटनं, क्वचित्तावन्मात्रेणैव शुद्धि:, यथावश्यकृत्ये हस्तशतात् परतो गमनागमनादौ सम्यगुपयुक्तस्य निरति અનાભોગરૂપ સૂક્ષ્મપ્રમાદથી થયેલ ચેષ્ટાત્મક આશ્રવરૂપ માનવી જોઈએ. એવી માનવાથી જ બારમા ગુણઠાણા સુધી તેના નિમિત્તે આલોચના પ્રાયશ્ચિત આવવું સંભવિત બને છે. (“આલોચના પ્રાયશ્ચિત્તની કારણભૂત આ સૂક્ષ્મવિરાધનાને અનાભોગાત્મક સૂક્ષ્મપ્રમાદરૂપ શી રીતે મનાય ? કેમકે તો પછી અપ્રમત્તમુનિઓને પ્રમાદ અસંભવિત હોઈ તે વિરાધના પણ અસંભવિત બની જાય” એવી શંકા ન કરવી, કેમ કે અજ્ઞાન એક પ્રમાદ તરીકે શાસ્ત્રમાં કહેવાયેલો હોવા છતાં અનાભોગાત્મક આ સૂક્ષ્મ પ્રમાદ અપ્રમત્તાદિગુણઠાણાઓની અપ્રમત્તતાના બાધક પ્રમાદ રૂપ બનતો નથી, કેમ કે નહીંતર તો બારમા ગુણઠાણા સુધી અપ્રમત્તતા માની જ નહિ શકાય. વિકથાદિરૂપ સ્થૂલપ્રમાદ જ અપ્રમત્તતાનો બાધક છે. તેથી સૂક્ષ્મપ્રમાદ રૂપ આ વિરાધના અપ્રમત્તાદિ મુનિઓને અસંભવિત બનતી નથી.) પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં કહ્યું છે કે આ આલોચના અવશ્ય કર્તવ્યભૂત ગમનાગમનાદિમાં સમ્યક્ ઉપયુક્ત તેમજ નિર્દોષભાવ હોવાના કારણે નિરતિચાર એવા છદ્મસ્થ અપ્રમત્તયતિને જાણવી. સાતિચાર સાધુને તો ઉપરના પ્રાયશ્ચિત્તો સંભવે છે. જ્યારે કેવલજ્ઞાનીઓ કૃતકૃત્ય હોઈ તેઓને આલોચના સંભવતી નથી. શંકા ઃ ગમનાગમન વગેરે સાધુઓને અવશ્ય કર્તવ્ય હોય છે. તો તેમાં સમ્યક્ ઉપયુક્ત રહીને નિર્દોષભાવના કારણે નિરતિચાર એવા અપ્રમત્ત સાધુને આલોચનાનું શું કામ છે ? કેમ કે સૂત્રાનુસારે પ્રવૃત્તિ કરતાં તેઓ તે વિના પણ શુદ્ધ જ હોય છે. સમાધાન ઃ તમારી વાત સાચી છે. પણ ચેષ્ટાનિમિત્તક કે સૂક્ષ્મ પ્રમાદનિમિત્તક જે સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ હોય છે તે આલોચનામાત્રથી શુદ્ધ થઈ જાય છે. તેથી એના માટે આલોચના હોય છે.” તથા વ્યવહારસૂત્રના દસમા ઉદ્દેશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે(સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ માટે ક્ષીણમોહ સુધી આલોચના) “નિર્પ્રન્થને આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય છે. સ્નાતકને એક જ વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે. તથા આલોચના એટલે પોતાના અપરાધને ગુરુ સમક્ષ જાહેર કરવો... ક્યારેક આવી આલોચના Page #146 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર ૧૩૩ चारस्य यतेः, सातिचारस्य तूपरितनप्रायश्चित्तसंभवात् । (आह.) 'यतेरवश्यकृत्ये' गमनागमनादौ निरतिचारस्यालोचनां विनाऽपि कथं न शुद्धिः? यथासूत्रं प्रवृत्तेः'-सत्यं, परं याश्चेष्टानिमित्ताः सूक्ष्मा आश्रवक्रियास्तासां शुद्ध्यर्थमालोचनेति ।।' तथा यतिजीतकल्पवृत्तावप्युक्तं - 'अत्राह शिष्यः-निरतिचारो यतिः करणीयान् योगान् करोति, ततः किमालोचनया विशोध्यं? गुरुराह - सूक्ष्मा आश्रवक्रियाः सूक्ष्मप्रमादनिमित्तका अविज्ञातास्तासामालोचनामात्रेण शुद्धिरित्यादि ।।' तथा पञ्चाशकसूत्रવૃજ્યોરકુ (૬-૧) 'ता एवं चिय एवं विहियाणुट्ठाणमेत्थ हवइत्ति । कम्माणुबंधछेअणमणहं आलोअणाइजुअं ।।' 'यस्मात्सर्वावस्थासु कर्मबन्धोऽस्ति, कर्मबन्धानुमेया च विराधना, इष्यते चासौ द्रव्यतो वीतरागस्यापि छद्मस्थस्य, चतुर्णामपि मनोयोगादीनामभिधानात्, ता तस्माद्, एवं चिय त्ति एवमेव विराधनायाः शोधनीयत्वेन, एतद् भिक्षाटनादिकं विहितानुष्ठानं विधेयक्रिया अत्र कर्मानयनप्रक्रमे भवति स्याद् । इतिशब्दः समाप्त्यर्थो गाथाऽन्ते योज्यः । किंविधं भवति? इत्याह कर्मानुबन्धच्छेदनं कर्मसन्तानछेदकं अनघं अदोषं, परोक्तदूषणाभावात् । किंभूतं सद् ? इत्याह - आलोचनादियुतं आलोचनाप्रतिक्रमणादिप्रायश्चित्तसमन्वितमिति गाथार्थः ।' તિ | કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે. જેમ કે આવશ્યક કાર્ય માટે સો હાથથી દૂર ગમનાગમનાદિ કરવામાં સમ્યગૂ ઉપયોગવાળા નિરતિચાર સાધુની શુદ્ધિ થઈ જાય છે. સાતિચાર સાધુને તો ઉપરના પ્રાયશ્ચિત્તો સંભવે છે. શંકાઃ આવશ્યક કાર્ય અંગે ગમનાગમનાદિ કરવામાં સાધુની આલોચના વિના પણ શુદ્ધિ શા માટે ન થાય? કેમ કે તે સ્ત્ર અનુસારે જ પ્રવર્યો હોય છે. સમાધાનઃ એ સાચું, પણ ચેષ્ટાનિમિત્તે જે સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ થઈ હોય છે તેની શુદ્ધિ માટે આલોચના હોય છે.” તથા યતિજતકલ્પની વૃત્તિમાં પણ કહ્યું છે કે – “અહીં શિષ્ય પ્રશ્ન કરે છે. નિરતિચાર સાધુ કર્તવ્યભૂત યોગોને કરે છે તો તેમાં આલોચના પ્રાયશ્ચિત્ત શેની શુદ્ધિ કરવા માટે ? ગુરુનો જવાબ : સૂક્ષ્મપ્રમાદ નિમિત્તે થયેલ સૂક્ષ્મ આશ્રવક્રિયાઓ છબસ્થસાધુને જણાયેલી હોતી નથી. તેની આલોચનામાત્રથી શુદ્ધિ થાય છે.” તથા પંચાલકસૂત્ર અને વૃત્તિ (૧૬-૫) માં પણ કહ્યું છે કે “સર્વ અવસ્થાઓમાં કર્મબંધ થાય છે, તેમજ કર્મબંધ વિરાધનાના લિંગભૂત હોઈ તેનાથી વિરાધનાનું અનુમાન થાય છે. વળી વીતરાગ એવા પણ છદ્મસ્થને દ્રવ્યથી તો આ વિરાધના માની છે, કારણ કે તેઓને ચારેય મનોયોગ વગેરે હોવા કહ્યા છે. તેથી આ રીતે વિરાધના આલોચના પ્રાયશ્ચિત્તથી શુદ્ધ થઈ શકે તેવી હોવાથી જ આ કર્માશ્રવના અધિકારમાં જણાય છે કે આલોચનાપ્રતિક્રમણાદિ પ્રાયશ્ચિત્તયુક્ત આ ભિક્ષાટનાદિ વિહિત અનુષ્ઠાન એ કર્મના અનુબંધો તોડનારું તેમ જ નિર્દોષ હોય છે, કેમ કે એમાં પરોક્ત દૂષણ સંભવતું નથી. (અહીં ‘ઇતિ” શબ્દનો અર્થ “સમાપ્તિ’ છે એને ગાથાને અંતે લગાડવો.)” Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૫ वस्तुतः कर्मबन्धानुमेया द्रव्यविराधना निर्ग्रन्थस्य स्नातकस्य च तुल्या, द्वयोरपि सामयिक - कर्मबन्धहेतुत्वात् परं छद्मस्थानां विहितानुष्ठानमालोचनादियुतमिष्टसाधनं, तथैव विधानात्, छद्मस्थयोगानां शोध्यत्वेन प्रायश्चित्तस्य च शोधकत्वेन व्यवस्थितेः, इत्यकषायस्य योगा ऐर्यापथिककर्मबन्धहेतुत्वेन नायतनयाऽशुद्धाः । अकषायश्च वीतरागः सरागश्च सञ्ज्वलनकषायवानप्यविद्यमानतदुदयो मन्दानुभावत्वात् तत्त्वार्थवृत्तौ निर्दिष्टः, 'अनुदरा कन्या' निर्देशवद्, इत्यकषायस्य नायतना न वा तस्यावश्यंभाविद्रव्यहिंसादिकमप्ययतनाजन्यमिति प्रतिपत्तव्यम् । यत्तूक्तं - द्रव्यतोऽपि हिंसायाः कृतप्रत्याख्यानभङ्गेनालोचनाविषयत्वमिति - तज्जैनसिद्धान्त ૧૩૪ - (છદ્મસ્થના અનુષ્ઠાનો આલોચનાદિયુક્ત હોય તો જ ઇષ્ટસાધન) વસ્તુતઃ તો કર્મબંધથી જેનું અનુમાન થઈ શકે તેવી દ્રવ્યવિરાધના નિર્પ્રન્થ અને સ્નાતક બંનેને તુલ્ય હોય છે, કારણ કે એકસામાયિક કર્મબંધરૂપ સમાનલિંગની બંને કારણભૂત છે. (તેથી કેવલીને જેમ યોગો, દ્રવ્યવિરાધના અને સામાયિકકર્મબંધ હોવા છતાં આલોચનાપ્રાયશ્ચિત્ત હોતું નથી તેમ સમાન દ્રવ્યવિરાધનાદિવાળા અગ્યાર-બારમાં ગુણઠાણાવાળા નિર્પ્રન્થને પણ તે હોવું ન જોઈએ એવી શંકા ન કરવી, કેમકે) તેમ છતાં છદ્મસ્થોના વિહિત અનુષ્ઠાનો આલોચનાદિ યુક્ત હોય તો જ ઇષ્ટસાધન બને છે, કેમ કે તે રીતે જ તેઓનું શાસ્ત્રમાં વિધાન છે. અર્થાત્ તેમાં ઇષ્ટસાધનતા જળવાઈ રહે એ માટે આલોચનાદિ આવશ્યક બને છે. પ્રશ્ન ઃ “જ્યાં જ્યાં છદ્મસ્થનાં ભિક્ષાટનાદિ અનુષ્ઠાનોનું વિધાન છે ત્યાં ત્યાં તે આલોચનાદિ યુક્ત કરવા' એવું તો કહેલું દેખાતું નથી. તો તમે કેમ તેવા વિધાનની વાત કરો છો ? ઉત્તર ઃ ‘છદ્મસ્થના યોગો પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવા યોગ્ય છે અને પ્રાયશ્ચિત્ત તેની શુદ્ધિ કરનાર છે' એવી જે વ્યવસ્થા શાસ્ત્રમાં બતાવી છે તેના પરથી જણાય છે કે વિહિત અનુષ્ઠાનોનું વિધાન આલોચનાદિયુક્ત તરીકે જ હોય છે. આના પરથી નિશ્ચિત થાય છે કે અકષાય જીવના યોગને તેઓ ઐર્યાપથિક કર્મબંધના હેતુભૂત હોઈ અજયણાના કા૨ણે અશુદ્ધ કહેવા એ યોગ્ય નથી. કેમ કે અજયણા તો કટુકફળના હેતુભૂત હોઈ માત્ર ઔર્યાપથિક કર્મબંધ અસંગત બની જાય. વળી તત્ત્વાર્થસૂત્રની વૃત્તિમાં અકષાય જીવો તરીકે વીતરાગજીવને તેમજ સંજવલન કષાયવાળા પણ તે સરાગ જીવને કહ્યા છે, જે સરાગજીવો મંદ અનુભાવ(રસ)ના કારણે તેના ઉદયશૂન્ય કહેવાય છે જેમ કે ગર્ભકાલીન મોટા પેટ વગરની કન્યા અનુદરા કહેવાય છે. તેથી (અપ્રમત્તાદિ) અકષાયી જીવોને અજયણા હોતી નથી તેમજ તેઓની અવશ્યભાવી દ્રવ્યહિંસાવગેરે અજયણાજન્ય હોતી નથી તે સ્વીકારવું જોઈએ. (દ્રવ્ય-ક્ષેત્ર વગેરે આશ્રીને પણ હિંસાભાવનું જ પચ્ચક્ખાણ) ‘દ્રવ્યથી પણ હિંસા, દ્રવ્યથી પ્રાણાતિપાત વગેરેના કરેલ પચ્ચક્ખાણના ભંગરૂપ હોઈ આલોચનાના Page #148 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદવિષયક ઉપદેશવિચાર ૧૩૫ परिभाषाज्ञानाभावविजृम्भितं, द्रव्याद्याश्रयेण हिंसादिभावस्यैव प्रत्याख्यातत्वाद् द्रव्यहिंसादिना हिंसादिप्रत्याख्यानभगाभावाद् । अनेनैवाभिप्रायेण धर्मोपकरणाङ्गीकरणे 'सै अ परिग्गहे चउविहे पण्णत्ते, दव्वओ खित्तओ०' इत्यादिक्रमेण प्रत्याख्यातस्य परिग्रहस्य न भङ्गदोष इति विशेषावश्यके दिगंबरनिराकरणस्थलेऽभिहितम् । तथा च तद्ग्रन्थः - अपरिग्गहया सुत्तेत्ति जा य मुच्छा परिग्गहोऽभिमओ । सव्वदव्वेसु न सा कायव्वा सुत्तसब्भावो ।।२५८० ।। "या च 'सव्वाओ परिग्गहाओ वेरमणं' इत्यादिनाऽपरिग्रहता सूत्रे प्रोक्तेति त्वया गीयते तत्रापि मूर्च्छव परिग्रहस्तीर्थकृतामभिमतो नान्यः । सा च मूर्छा यथा वस्त्रे तथा सर्वेष्वपि शरीराहारादिद्रव्येषु न कर्त्तव्येति सूत्रसद्भावः सूत्रपरमार्थः, न पुनस्त्वदभिमतः सर्वथा वस्त्रपरित्यागोऽपरिग्रहतेति सूत्राभिप्रायः, तस्मादपरिज्ञातसूत्रभावार्थो मिथ्यैव खिद्यसे त्वमिति हृदयम् ।" વિષયભૂત છે એવું જે કહ્યું છે તે પણ જૈનસિદ્ધાન્તોની પરિભાષાના અજ્ઞાનનો જ નાચ છે. કેમ કે દ્રવ્યથી હિંસાનું જે પચ્ચકખાણ છે તે પણ દ્રવ્યહિંસાનું પચ્ચકખાણ નથી, કિન્તુ દ્રવ્યાદિને આશ્રીને થતા હિંસાવગેરે ભાવનું (ભાવહિંસા વગેરેનું) જ પચ્ચકખાણ છે. તેથી દ્રવ્યહિંસાદિથી હિંસાદિના પચ્ચ-કુખાણનો ભંગ જ થતો ન હોવાથી તે આલોચનાનો વિષય શી રીતે બને ? (આમ, “બૂમો, વિરમો...' ઇત્યાદિ ચતુર્વિધ હિંસા વગેરેના કરેલ પચ્ચકખાણો એ દ્રવ્ય, ક્ષેત્ર વગેરેને આશ્રીને થતી ભાવહિંસા વગેરેના જ પચ્ચકખાણરૂપ છે, દ્રવ્યહિંસા-ક્ષેત્રહિંસા વગેરેના પચ્ચક્ખાણરૂપ નથી એવો શાસ્ત્રકારોનો જે અભિપ્રાય છે તે અભિપ્રાયે જ વિશેષાવશ્યકભાષ્યમાં દિગંબરનું નિરાકરણ કરતાં કહ્યું છે કે “ધર્મોપકરણનું ગ્રહણ કરવા છતાં પણ, “તે પરિગ્રહ ચાર પ્રકારે છે, દ્રવ્યથી ક્ષેત્રથી..” ઇત્યાદિ રૂપે કરેલા પચ્ચકખાણનો ભંગ થતો નથી. તે ગ્રન્થ આ રીતે છે – “સબ્બાઓ પરિહામો વેરમvi..” ઇત્યાદિ વચનથી સૂત્રમાં જે અપરિગ્રહતા કહી છે. (એવું તું (દિગંબર) કહે છે, તેમાં પણ શાસ્ત્રકારોને પરિગ્રહ તરીકે મૂચ્છ જ અભિપ્રેત છે, બીજું કાંઈ નહિ. (અર્થાત્ તે મૂચ્છનો જ દ્રવ્યાદિને આશ્રીને નિષેધ છે, દ્રવ્યપરિગ્રહાદિનો નહિ.) અને તે મૂચ્છ તો જેમ વસ્ત્રમાં કરવાની નથી તેમ શરીર-આહાર વગેરે દ્રવ્યમાં પણ કરવાની નથી એવો સૂત્રનો પરમાર્થ છે, સર્વથા વસ્ત્રનો પરિત્યાગ કરવો એ અપરિગ્રહતા છે એવો તારો અભિપ્રાય એ સૂત્રના અભિપ્રાયભૂત નથી. તેથી સૂત્રનો ભાવાર્થ જાણ્યા વગર તું ફોગટ જ ખેદ પામે છે... આ ભાવાર્થ છે.” વળી જો દ્રવ્યહિંસાથી જ, કરેલા પચ્ચકખાણનો ભંગ થઈ જતો હોય તો તો તમારે પણ ઉપશાન્તમોહીને યથાખ્યાતચારિત્રા માની શકાશે નહિ, કારણ કે તમે પણ - - - - - - - - --- - - - - - - - - - ૨. સ ૧ પરિપ્રદર્વિધ: પ્રજ્ઞતા, દ્રવ્યત: ક્ષેત્રતઃ. २. अपरिग्रहता सूत्रे (प्रोक्ता) इति या च मूर्छा परिग्रहोऽभिमतः । सर्वद्रव्येषु न सा कर्तव्या (इति) सूत्रसद्भावः । રૂ. સર્વે: પરિપ્રદે: વિરમ 1 Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ किञ्च यदि द्रव्यहिंसया कृतप्रत्याख्यानभङ्गः स्यात्तदा तवाप्युपशान्तमोहस्य यथाख्यातचारित्रं न स्यात्, अंशतो भगावश्यंभावादिति । यच्च सर्वविरतिसिद्ध्यर्थं द्रव्यहिंसाया अपि प्रत्याख्यानमुपपादितं तदयुक्तं, एवं योगानामपि प्रत्याख्यानापत्तेः 'अयोगिकेवलिष्वेव सर्वतः संवरो मतः' इति वचनादयोगिन्येव सर्वसंवरसिद्धेः । यच्च द्रव्याश्रवस्य सूक्ष्मपृथिव्यादीनामिवाविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वमुक्तं तद् वृथैव, तेषामविरतिभावं प्रतीत्यैव कर्मबन्धाभिधानात्, तद्योगानां द्रव्यहिंसाऽहेतुत्वाद्, भावहिंसाकारणत्वं च योगानामिव द्रव्यहिंसाया अपि न बाधकमिति । यत्त्वेतेनेत्यादिना पाशचन्द्रमतमुपेक्ष्य 'तस्मादयं भावः' इत्यादिना किञ्चित्संप्रदायानुसारि भणितं तदर्द्धजरतीयन्यायानुकारि, हिंसांशे जिनोपदेशाभावेन तन्मताश्रयणे 'पूजाधुपदेशाभावापत्तेः, तदविना તેઓમાં જે દ્રવ્યહિંસાદિ માનેલા છે તેનાથી તમારા અભિપ્રાય પ્રમાણે) પચ્ચખાણનો આંશિક ભંગ થઈ જાય છે. વળી, “સર્વવિરતિની પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે દ્રવ્યહિંસાનું પણ પચ્ચકખાણ આવશ્યક છે’ ઇત્યાદિ પણ જે સિદ્ધ કર્યું છે તે પણ અયોગ્ય છે, કારણ કે સર્વવિરતિ એટલે સર્વઆશ્રયસ્થાનોથી અટકવું એવો જે અર્થ કર્યો છે તેનો ફલિતાર્થ એ થાય છે કે તે સર્વસંવર રૂપ છે. અને તો પછી યોગોનું પણ પચ્ચકખાણ કરવું આવશ્યક બની જવાની આપત્તિ આવશે, કેમ કે “અયોગી કેવલીઓમાં જ સર્વત સંવર મનાયો છે.' ઇત્યાદિ વચનોથી જણાય છે કે અયોગીમાં જ સર્વસંવર હોય છે. વળી ‘દ્રવ્યહિંસા વગેરે રૂપ દ્રવ્યઆશ્રવ સૂક્ષ્મપૃથ્વીકાયાદિની જેમ થતા અવિરતિનિમિત્તક કર્મબંધનો હેતુ છે એવું જે કહ્યું છે તે પણ ખોટું જ છે, કેમ કે સૂક્ષ્મપૃથ્વીકાયાદિના યોગો દ્રવ્યહિંસાના હેતુભૂત ન હોઈ (કેમ કે તેઓના શરીરાદિથી કોઈ જીવની વિરાધના થતી નથી.) તેઓને દ્રવ્યહિંસા જ ન હોવાના કારણે, તેઓને જે કર્મબંધ થાય છે તે અવિરતિપણાનિમિત્તે જ થતો હોવો કહ્યો છે (અર્થાત્ તેઓનું દૃષ્ટાન્ત લઈને દ્રવ્યઆશ્રવને કર્મબંધનો હેતુ સિદ્ધ કરી શકાતો નથી.) વળી “દ્રવ્યહિંસા ભાવહિંસાના કારણભૂત હોઈ સર્વવિરતિની બાધક છે અને તેથી એનું પણ પચ્ચકખાણ આવશ્યક છે” એ વાત પણ બરાબર નથી, કેમકે ભાવહિંસાની કારણતા હોવા છતાં યોગો જેમ સર્વવિરતિના બાધક બનતા નથી તેમ દ્રવ્યહિંસા પણ બાધક જ બનતી નથી. (પુષ્પ ચડાવવા વગેરે રૂપ હિંસાનો ઉપદેશ સાક્ષા વિધિમુખ) વળી જોન' ઇત્યાદિથી પાચન્દ્રમતની ઉપેક્ષા કરીને તસ્મા પાવ: ઇત્યાદિથી જે થોડું કાંઈક સંપ્રદાયાનુસારી કહ્યું છે તે પણ અર્ધજરતીય ન્યાયને અનુસારનારું છે. કેમ કે હિંસાઅંશમાં જિનોપદેશ હોતો નથી એટલું જ માત્ર સિદ્ધ કરીને તેના પાર્જચંદ્રના) મતને અનુસરવામાં પૂજાદિના ઉપદેશનો અભાવ થઈ જવાની આપત્તિ આવે છે. તે આ રીતે – “પૂજાને અવિનાભાવી એવા પણ પ્રાણવિયોગ રૂપ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૭ કેવલીમાં દ્રવ્યહિંસા : અપવાદવિષયક ઉપદેશવિચાર भाविहिंसांशे उपदेशाभावेन प्रकृतोपदेशसमर्थनसंभवेऽपि तदङ्गकुसुमार्चनाद्यंशे तस्य कुसुमादिजीववधानुकूलव्यापाररूपहिंसाऽवगाहित्वस्य निराकर्तुमशक्यत्वाद्, एवमनिष्टबीजरूपमनपोद्येष्टफलहेतुत्वेन कल्प्यत्वाभिव्यक्तेरप्यनुपपत्तेः, कुसुमादिहिंसायाः सन्दिग्धत्वेन तथाविधपातकाहेतुत्वे मिथ्यादृशामपि तस्यास्तथात्वापत्तेः, तस्माद् द्रव्यस्तवस्थलीयहिंसायामनुबन्धशुद्धत्वेनैव भगवदाज्ञा, सम्यक्त्वादिभावहेतुत्वादिति ।।५५।। હિંસાઅંશમાં જિનોપદેશ ન હોવાના કારણે પૂજાનો ઉપદેશ અસંગત રહેતો નથી' એ રીતે એ ઉપદેશનું સમર્થન સંભવતું હોવા છતાં પણ તેના (પૂજાના) અંગભૂત “પુષ્પ ચડાવવા” વગેરે રૂ૫ અંશમાં જે જિનોપદેશ સાક્ષાત્ વિધિમુખે છે તે પુષ્પાદિના જીવના વધને અનુકૂલવ્યાપારરૂપે હિંસાને વિષય બનાવે છે એ વાત છોડી શકાતી નથી. અને તેથી તે અંશમાં ઉપદેશ હયાત ન હોવાથી, “તે સાવદ્યઅંશમાં જિનોપદેશ જ ન હોવાથી ઉપદેશાભાવ થવાની આપત્તિ આવતી નથી એવું કહીને એ આપત્તિ ટાળી શકાતી નથી. કેમકે તેટલો આશ્રવ ઉપદેશનો વિષય બની જવાની આપત્તિ ઊભી રહેવાથી પાર્જચંદ્રના મત મુજબ પૂજોપદેશનો અભાવ માનવો આવશ્યક બની જ રહે છે. સારાંશ, હિંસારૂપ આશ્રવ પણ ઉપદેશવિષય બની જવાની આપત્તિ આવતી હોઈ પૂજાનો ઉપદેશ સંભવતો નથી એ પાર્જચંદ્રનો મત છે. પૂર્વપક્ષીએ પૂજાના ઉપદેશની સંભાવના આ રીતે સંગત કરી દેખાડી કે પૂજાનો ઉપદેશ દેવામાં પણ પ્રાણવિયોગરૂપ હિંસાત્મક આશ્રવ તે ઉપદેશનો વિષય જ બનતો નથી. ગ્રન્થકાર પૂજય ઉપાધ્યાયજી મહારાજ કહે છે કે તેમ છતાં પ્રાણવિયોગાનુકૂલ વ્યાપારરૂપ પુષ્પ ચડાવવાના ઉપદેશનો તો તે વ્યાપાર રૂપ હિંસા વિષય બની જ રહે છે. માટે આ રીતે પૂજોપદેશની સંગતિ થઈ શકતી નથી. (પૂજાભાવી હિંસામાં અનુબંધશુદ્ધતાના કારણે જિનાજ્ઞા) પૂર્વપક્ષી આવી પણ દલીલ કરી શકતો નથી કે - પણ અમે આવું કહી તો ગયા છીએ કે ‘વ્યવહારથી સાવદ્ય એવા તે વ્યાપારનો પણ ઉપદેશ સાક્ષાત્ વિધિમુખે હોતો નથી, કિન્તુ જે કથ્યતા જણાવી છે તેના પરથી એ અભિવ્યક્ત થયો હોય છે. તેથી પૂજાનો ઉપદેશ આપવામાં વ્યવહારસાવદ્યભાષા કે પચ્ચકખાણ ભંગ થવાની આપત્તિ આવતી નથી ઈત્યાદિ..” પૂર્વપક્ષી આવી દલીલ એટલા માટે કરી શકતો નથી કે જયાં સુધી, તેમાં રહેલી અનિષ્ટના બીજભૂત જીવવધાનુકૂલ વ્યાપારરૂપ જે હિંસા, તે અંગેનો ખુલાસો કર્યો નથી ત્યાં સુધી ઈષ્ટફળની હેતુતા માત્રથી તેમાં મધ્યત્વાભિવ્યક્તતા માનવી એ અસંગત જ રહે છે. તે પણ એટલા માટે કે બળવ અનિષ્ટની અનનુબંધિતતાના અનુસંધાન વિના તે કથ્થતા જ અજ્ઞાત રહે છે. પૂર્વપક્ષઃ ફૂલ ચડાવવા વગેરેમાં ફૂલના જીવોની હિંસા થાય જ એવો નિયમ નથી. એટલે, તે હિંસા સંદિગ્ધ રહેતી હોવાથી તે વ્યાપારરૂપ હિંસા વિશેષ પ્રકારના પાપનો (બળવદ્ અનિષ્ટનો) હેતુ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૫, ૫૬ तदेवमाभोगेऽपि द्रव्यहिंसाया दोषानावहत्वं यत्सिद्धं तदाह - तम्हा दव्वपरिग्गह-दव्ववहाणं समंमि(मेवि) आभोगे । ण हु दोसो केवलिणो केवलनाणे व चरणे वा ।।५६।। तस्माद् द्रव्यपरिग्रहद्रव्यवधयोः समेऽप्याभोगे । नैव दोषः केवलिनः केवलज्ञाने वा चरणे वा ।।५६।। तम्हत्ति । तस्माद् द्रव्यपरिग्रहद्रव्यवधयोः समेऽप्याभोगे साक्षात्कारे, केवलिनो नैव दोषः केवलज्ञाने चारित्रे वा, ज्ञानावरणचारित्रमोहनीयक्षयजन्ययोः केवलज्ञानचारित्रयोर्द्रव्याश्रवमात्रेणानपवादात् । यत्तु-'क्षीणमोहस्यापि स्नातकचारित्राभावात्संभावनारूढातिचाररूपस्यापि द्रव्याश्रवस्य यदि तत्प्रतिबन्धकत्वं तदा साक्षाज्जीवघातस्य द्रव्यरूपस्यापि तन्न्यायप्राप्तमेवेति केवलिनोऽपि द्रव्य બનતી નથી. તેથી બળવદ્ અનિષ્ટની અનનુબંધિતા તેમાં અક્ષત હોવાથી કષ્પવાભિવ્યક્તિ અસંગત રહેતી નથી. ઉત્તરપક્ષઃ આ રીતે તો મિથ્યાત્વી વગેરેની પૂજા પણ વિશેષ પાપનો અહેતુ બની જવાના કારણે કલ્પ બની જવાની આપત્તિ આવશે. માટે, “જીવવધાનુકૂલવ્યાપાર રૂપ હિંસામાં સાક્ષાત્ વિધિમુખે જિનોપદેશ નથી' ઇત્યાદિરૂપે સંગતિના ફાંફાં મારવા કરતાં ‘દ્રવ્યપૂજાસંબંધી હિંસા અનુબંધશુદ્ધ હોવાના કારણે જ એમાં જિનાજ્ઞા હોય છે, કેમકે તે સમ્યકત્વાદિ ભાવોનો હેતુ બને છે...” ઇત્યાદિ માનીને જિનપૂજાના ઉપદેશનું સમર્થન કરવું એ યોગ્ય છે. પપા આમ આભોગની હાજરીમાં પણ થતી દ્રવ્યહિંસા આ રીતે દોષકારક નથી એવું જે સિદ્ધ થાય છે તેને ગ્રન્થકાર જણાવે છે - | (છતે આભોગ દ્રવ્યપરિગ્રહની જેમ દ્રવ્યહિંસાથી દોષ નહિ) ગાથાર્થ તેથી દ્રવ્યપરિગ્રહ અને દ્રવ્યવધનો સાક્ષાત્કાર સમાન હોવા છતાં પણ કેવલીને કેવલજ્ઞાન કે ચારિત્ર અંગે કોઈ દોષ લાગતો નથી. તેમાં કારણ એ છે કે જ્ઞાનાવરણકર્મના અને ચારિત્રમોહનીયકર્મના ક્ષયથી પ્રકટ થયેલા એવા કેવલજ્ઞાન અને ક્ષાયિકચારિત્રને માત્ર દ્રવ્યઆશ્રવની કોઈ અસર પહોંચતી નથી - ક્ષણમોહી જીવને મોહનીયની સત્તા પણ ન હોવા છતાં સ્નાતકચારિત્રનો જે અભાવ કહ્યો છે તેના પરથી જણાય છે કે જેની અતિચાર તરીકે સંભાવના છે એવો દ્રવ્યઆશ્રવ સ્નાતકચારિત્રનો પ્રતિબંધક છે. હવે, સંભાવનારૂઢ અતિચાર રૂપ એવો પણ એ જો સ્નાતક ચારિત્રનો પ્રતિબંધક છે તો ભલે દ્રવ્યહિંસારૂપ હોય, તેમ છતાં જે સાક્ષાત્ જીવઘાત રૂપ છે તે તો તેનો પ્રતિબંધક હોવો જ જોઈએ. તેથી કેવલીને પણ દ્રવ્યહિંસા હોવી Page #152 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : દ્રવ્યહિંસાનિર્દોષતાવિચાર ૧૩૯ हिंसा चारित्रदोष एव' - इति परेण प्रोच्यते तदसत्, स्नातकस्य निर्ग्रन्थभेदत्वात् यथाख्यातस्यैव चारित्रभेदत्वात्, तत्प्रतिबन्धकत्वस्य च द्रव्यहिंसायां त्वयाऽप्यनभ्युपगमात् । यदि च स्नातकचारित्रस्य द्रव्यहिंसा दोषः स्यात् तदा निर्ग्रन्थचारित्रस्यापि दोषः स्यादेव, निर्ग्रन्थस्नातकयोरेकसंयमस्थानाभ्युपगमात्, ‘णिग्गंथसिणायाणं तुल्लं इक्कं च संजमट्ठाणं' इति पञ्चनिर्ग्रन्थीवचनाद् इति द्रष्टચમ્ પદા हिंसाचतुर्भङ्ग्यनुसारेणैव द्रव्यहिंसया भगवतो दोषाभावमाह णोदव्वा णोभावा जह तह हिंसा ण दव्वमित्तेणं । तेणं तीए दोसं जिणस्स को भासए सण्णी ।।५७।। એ પોતાના સ્નાતકચારિત્ર માટે દોષ રૂપ છે જ એવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે અસતુ જાણવું, કેમ કે સ્નાતકપણું એ ચારિત્રનો ભેદ નથી પણ નિર્ચન્થનો ભેદ છે, “યથાખ્યાત' જ ચારિત્રનો ભેદ છે. અર્થાત્ સ્નાતકચારિત્રનો પ્રતિબંધક....” ઇત્યાદિ કહેવું જ અયોગ્ય છે, કારણ કે સ્નાતક નામનું કોઈ ચારિત્ર નથી. આશય એ છે કે કેવલી પોતે, નિર્ગુન્થોના જે પુલાક વગેરે ભેદો છે તેમાંથી સ્નાતકભેટવાળા હોય છે, પણ ચારિત્ર તો તેમનું યથાખ્યાત જ હોય છે. અને “દ્રવ્યહિંસા એ યથાખ્યાત ચારિત્રની પ્રતિબંધક છે' એવું તો તમે પણ માનતા જ નથી, કારણ કે દ્રવ્યહિંસાયુક્ત એવા પણ ઉપશાન્તમોહીને તમે પણ યથાખ્યાતચારિત્ર જ માન્યું છે.) તેથી દ્રવ્યહિંસા કેવળીના ચારિત્ર માટે દોષરૂપ છે' એવું આ રીતે સિદ્ધ થઈ શકતું નથી. (શંકા- “સ્નાતક એ ભલે ચારિત્રનો ભેદ નથી. તેમ છતાં એ ચારિત્રીનો ભેદ તો છે જ. તેથી “સ્નાતકચારિત્રીનું જે ચારિત્ર એ સ્નાતકચારિત્ર' એવી વિવેક્ષાથી તો એ સિદ્ધ થઈ જશે ને ? સમાધાન -) વળી આ રીતે દ્રવ્યહિંસાને જો તમે સ્નાતકચારિત્ર માટે દોષરૂપ હોવી માનશો, તો એ (નિર્ગુન્હચારિત્રીના) નિર્ગસ્થ ચારિત્ર માટે પણ દોષરૂપ બનશે જ, કારણ કે નિર્ઝન્થ અને સ્નાતક એ બંનેને તુલ્ય અને એક સંયમસ્થાન હોવું પંચનિર્ચન્દીમાં કહ્યું છે. (આનાથી આપત્તિ એ આવશે કે ઉપશાન્તમોહી કે જે નિર્ગસ્થ છે અને જેને દ્રવ્યહિંસા હોવી તો પૂર્વપક્ષી પણ માને છે તેનું સંયમસ્થાન એક હોવાની શાસ્ત્રીયવાતનો વિરોધ થશે. તે એટલા માટે કે દ્રવ્યહિંસા જો એના ચારિત્ર માટે દોષરૂપ હોય તો એ તેના સંયમસ્થાનને નીચું લાવ્યા વગર રહે જ નહિ.) પ૬ll હિંસાની ચતુર્ભગીને અનુસરીને જ, ‘દ્રવ્યહિંસાથી કેવલી ભગવાનને કોઈ દોષ લાગતો નથી' એવું ગ્રન્થકાર જણાવે છે - ગાથાર્થઃ “ન દ્રવ્યથી – ન ભાવથી' એવો ચોથો ભાગો જેમ હિંસા નથી તેમ માત્ર દ્રવ્યથી હિંસા १. निर्ग्रन्थस्नातकयोस्तुल्यमेकं च संयमस्थानम्। Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૫૭ नोद्रव्याद् नोभावाद्यथा तथा हिंसा न द्रव्यमात्रेण । तेन तया दोषं जिनस्य को भाषते संज्ञी ।। ५७ ।। णोदव्वति । नोद्रव्याद् नोभावाद् यथा न हिंसा, तथा द्रव्यमात्रेणापि हिंसा तत्त्वतो न हिंसा । तेन तया द्रव्यहिंसया, दोषं जिनस्य कः संज्ञी भाषेत ? अपि तु न कोऽपीत्यर्थः । इदमुक्तं भवतिहिंसामधिकृत्य द्रव्यभावाभ्यां चतुर्भङ्गी तावदियं श्रावकप्रतिक्रमणसूत्रवृत्तावुक्ता - १ द्रव्यतो भावतश्च हिंसा 'हन्मि' इति परिणतस्य व्याधादेर्मृगवधे । २ द्रव्यतो न भावतः ईर्यासमितस्य साधोः સત્ત્વવયે, યવાામ: वज्जेमित्ति परिणओ संपत्तीए विमुच्चइ वेरा । अवहंतो वि ण मुच्चइ किलिट्ठभावोऽतिवायस्स । त्ति । ३ भावतो न द्रव्यतः अङ्गारमर्दकस्य कीटबुद्ध्याऽङ्गारमर्दने, मन्दप्रकाशे रज्जूमहिबुद्ध्या घ्नतो वा । ४ न द्रव्यतो न भावतः मनोवाक्कायशुद्धस्य साधोरिति ॥ अत्र परश्चतुर्थभङ्गस्वामिनं सयोगिकेवलिनमेवाह । यत्तु चूर्णिकारेण 'चउत्थो सुण्णो' त्ति भणितं तन्न स्वामिनमधिकृत्य, केवलिनस्तत्स्वामिनो विद्यमानत्वात् तस्य सर्वोत्कृष्टचारित्रा (દ્રવ્યથી-ન ભાવથી એવો બીજો ભાંગો) એ પણ તાત્ત્વિક હિંસા રૂપ નથી. તેથી કયો સંશી (વિચારક) તેના કારણે=માત્ર દ્રવ્યહિંસાના કારણે કેવલીને દોષ લાગવાનું કહે ? અર્થાત્ કોઈ ન કહે. આશય એ છે કે શ્રાવકપ્રતિક્રમણસૂત્રની વૃત્તિમાં હિંસાના અધિકારમાં દ્રવ્ય-ભાવથી આ ચતુર્થંગી કહી છે. (૧) દ્રવ્યથી અને ભાવથી હિંસા - ‘હણું’ એવા પરિણામવાળા શિકારી વગેરેએ હરણિયા વગેરેના કરેલા વધમાં આ ભાંગો હોય. (૨) દ્રવ્યથી-ભાવથી નહિ. ઇર્યાસમિતિપૂર્વક ગમનાદિ કરતા સાધુથી થઈ ગયેલ હિંસામાં આ ભાંગો હોય. આગમમાં કહ્યું છે કે – ‘જીવહિંસાને વ' એવા પરિણામવાળો જીવ, હિંસા થવા છતાં કર્મબંધથી મુક્ત રહે છે. જ્યારે મારવાના ક્લિષ્ટભાવવાળો જીવ હણતો ન હોય તો પણ પાપથી છૂટી શકતો નથી. (૩) ભાવથી, ન દ્રવ્યથી. કીડાઓની બુદ્ધિથી કોલસીને દબાવતાં અંગારમર્દક આચાર્યને...અથવા અંધારામાં સાપ સમજીને દોરડાંને કાપનારને આ ભાંગો હોય. (૪) દ્રવ્યથી નહિ-ભાવથી નહિ. મન-વચન-કાયાની શુદ્ધિયુક્ત સાધુને આ ભાંગો હોય, આ ચતુર્થંગીમાં પૂર્વપક્ષી ચોથા ભાંગાના સ્વામી તરીકે સયોગીકેવલીને જ માને છે. (ચતુર્થભાંગાની શૂન્યતા હિંસાના સ્વરૂપની અપેક્ષાએ ઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ આમાં ચૂર્ણિકારે ચોથા ભાંગાને જે શૂન્ય કહ્યો છે તે સ્વામીની અપેક્ષાએ નહિ (અર્થાત્ १. वर्जयामीति परिणतः संप्राप्तौ विमुच्यते वैरात् । अघातयन्नपि न मुच्यते क्लिष्टभावोऽतिपातस्य ॥ Page #154 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : હિંસાની ચતુર્થંગીનો વિચાર :: Co ૧૪૧ न्यथाऽनुपपत्त्या मनोवाक्कायैः शुद्धत्वाद्, अन्यथा स्नातकः केवली न स्यात्, किन्तु हिंसास्वरूपमधिकृत्यैवोक्तम्, तच्चैवं यदि हिंसा तर्हि 'न द्रव्यतो न भावतः' इति वक्तुमप्यशक्यं, द्रव्यभावयोरन्यतरत्वेनावश्यंभावात्, तेन चतुर्थो भङ्गः शून्यो भणितः, विरोधाद् । न च शैलेश्यवस्थायां केवली स्वामी भविष्यतीति शङ्कनीयं, तस्य सिद्धस्येव योगाभावेन मनोवाक्कायैः शुद्धत्वाभावाद्, न ह्यविद्यमाने वस्त्रे 'वस्त्रेण शुद्धः' इति व्यवहियते इत्याद्यसौ समर्थयामास । तच्चायुक्तं, हिंसाव्यवहाराभावमधिकृत्यैव चतुर्थभङ्गशून्यत्वाभिधानाद्, विरुद्धधर्माभ्यां तदभावस्येव तद्वद्भेदस्यापि संभवेन तच्छून्यत्वव्यवहारोपपत्तेः । हिंसास्वरूपमधिकृत्य तु द्रव्यमात्रहिंसायामप्यहिंसात्वं તેના કોઈ સ્વામી હોતા નથી એવી અપેક્ષાએ નહિ) કિન્તુ હિંસાના સ્વરૂપની અપેક્ષાએ જ જાણવું, કારણ કે કેવલીઓ તેના સ્વામી તરીકે હયાત છે. તેઓ એના સ્વામી એટલા માટે છે કે જો તેઓના મન-વચનકાયા શુદ્ધ ન હોય તો તેઓનું સર્વોત્કૃષ્ટ ચારિત્ર જ અસંગત બની જાય. માટે તેઓ મન-વચન-કાયાથી શુદ્ધ હોય છે. જો તેઓ પણ મન-વચન-કાયાથી શુદ્ધ ન હોય તો સ્નાતક તરીકે કેવલી પણ આવી ન શકે. હિંસાના સ્વરૂપને આશ્રીને ચોથો ભાંગો શૂન્ય છે, તે આ રીતે – જો હિંસા (સ્વરૂપે) હાજર છે તો ‘દ્રવ્યથી નહિ અને ભાવથી ય નહિ’ એવું બોલી પણ શકાતું નથી, કેમકે જ્યાં હિંસા હોય ત્યાં દ્રવ્ય કે ભાવ બે માંથી એક તો અવશ્ય હોય જ છે. તેથી “હિંસા છે અને તેમ છતાં એ દ્રવ્યથી ય નથી- ભાવથી પણ નથી” એવું કહેવામાં વિરોધ ઊભો થાય છે. માટે ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે. આના પરથી પણ એ ફલિત થાય છે કે ચોથા ભાંગાના સ્વામી એવા સયોગીકેવલીને દ્રવ્યહિંસા પણ હોતી નથી. કેમ કે જો તે હોય, તો તો તેઓના યોગો શુદ્ધ ન રહેવાથી તેઓમાં પણ ચતુર્થભાંગો સંભવશે નહિ. વળી એ જો નહિ સંભવે તો ‘મન-વચન-કાયાથી શુદ્ધ સાધુને ચોથો ભાંગો હોય છે' એવું જે કહ્યું છે તે અસંગત બની જાય, કેમકે તેના કોઈ સ્વામી જ રહેતા નથી. ‘શૈલેશી અવસ્થામાં રહેલા કેવલીઓ એના સ્વામી તરીકે સંભવે છે' એવી પણ શંકા ન કરવી, કેમ કે સિદ્ધોની જેમ તેઓને પણ યોગો ન હોવાથી તેઓને મન-વચનકાયાથી શુદ્ધ કહી શકાતા નથી. જેની પાસે વસ્ત્ર જ નથી એનો કાંઈ ‘વસ્ત્રથી શુદ્ધ’ તરીકે વ્યવહાર કરી શકાતો નથી. (તે શૂન્યતા હિંસાના વ્યવહારના અભાવની અપેક્ષાએ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ ઃ આવો પૂર્વપક્ષ અયોગ્ય છે, કેમકે શાસ્ત્રોમાં ચોથા ભાંગાવાળા અંગે હિંસાનો વ્યવહાર જે થતો નથી તેની અપેક્ષાએ જ ચૂર્ણિમાં ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે. કારણ કે હિંસાથી વિરુદ્ધ એવા અહિંસારૂપ ધર્મના વ્યવહારથી જેમ તદભાવ=હિંસાના વ્યવહારનો અભાવ સંભવે છે તેમ હિંસાવ્યવહા૨વાન્ (હિંસક)ના ભેદનો (અહિંસકનો) વ્યવહાર પણ દ્રવ્યહિંસાવાળા કેવળી વિગેરેમાં (અહિંસાના શાસ્ત્રીય વ્યવહા૨ના કારણે) ઘટે છે. તેથી તયત્વ=હિંસાવ્યવહારશૂન્યત્વનો અથવા હિંસાના Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-પ૭ प्रवचने प्रतीतं, इति कदाचिद् द्वितीयभङ्गस्वामित्वेऽपि भगवतः स्नातकस्य निर्ग्रन्थस्येव चतुर्थभङ्गस्वामित्वाऽविरोध एव, अहिंसापरिणत्यभेदाश्रयणेन तद्भगस्यापि संभवदुक्तिकत्वात् । न चैवं द्वितीयभङ्गकालेऽपि चतुर्थभङ्गापत्तिः, द्रव्यहिंसाकालेऽप्यप्रमत्तयतीनां मनोवाक्कायशुद्धत्वानपायादिति वाच्यं, चतुर्थभङ्गोपपादकमनोवाक्कायशुद्धताया गुप्तिरूपाया एव ग्रहणाद्, अत एव नियतचतुर्थभङ्गस्वामित्वमयोगिकेवलिनोऽपि नानुपपन्नं, शुद्धप्रवृत्तिव्यापारेणै(णे)व निरोधव्यापारेणापि मनोवाक्कायशुद्धताऽनपायाद्, अन्यथा तदविनाभाविध्यानानुपपत्तेः । उक्तं हि ध्यानं करणानां सत्प्रवृत्तिनिरोधान्यतरनियतं, અભાવનો વ્યવહાર ઘટી શકે છે. તાત્પર્ય-ચોથા ભાગમાં દ્રવ્ય-ભાવ એકેય હિંસા નથી. તેથી હિંસા બેમાંથી એકેય સ્વરૂપે ન હોવાથી ચૂર્ણિકારે ચોથા ભાંગાને શૂન્ય કહ્યો છે... આવા પૂર્વપક્ષીના અભિપ્રાય અંગે ગ્રન્થકાર કહે છે કે આવો અભિપ્રાય ખોટો છે, કારણ કે પ્રવચનમાં તો માત્ર દ્રવ્યહિંસા હોય તેવા સ્થળે પણ અહિંસાનો વ્યવહાર થાય છે એ પ્રસિદ્ધ છે. અર્થાત્ હિંસાનો વ્યવહાર થતો નથી. હિંસાશૂન્યત્વ વ્યવહાર થાય છે. (તેથી ૪ થા ભાંગાના સ્વામી કહેવાય છે.) તમે પણ (૧૧-૧૨મે) નિર્ગસ્થને બીજા ભાંગાના સ્વામી હોય ત્યારે (દ્રવ્યહિંસા થઈ હોય ત્યારે) પણ ૪થા ભાંગાના સ્વામી માનો છો (શાસ્ત્રમાં પણ કહ્યા છે), તેમ કેવળી (સ્નાતક) ભગવંતને પણ દ્રવ્યહિંસા થાય ત્યારે પણ બીજા ઉપરાંત ૪થા ભાંગાના સ્વામી પણ માનવા અવિરુદ્ધ છે. કારણ કે અહિંસાની પરિણતિની અપેક્ષાએ બીજા ભાંગાવાળાને પણ ચોથા ભાંગાવાળો કહેવો સંભવિત છે. અહિંસાની પરિણતિ જેવી ૪થા ભાંગામાં હોય છે તેવી જ બીજા ભાંગામાં હોય છે. તેથી આ સામ્યના કારણે બંને ભાંગાનો સંભવ કહ્યો. તેથી ૪થા ભાંગાની જેમ બીજા ભાંગામાં પણ હિંસાના વ્યવહારનો અભાવ (અહિંસાનો વ્યવહાર) સંગત બને છે. | (ચોથાભાંગામાં યોગની શુદ્ધતા ગુપ્તિરૂપ લેવાની છે) - “આ રીતે માત્ર દ્રવ્યહિંસાને પણ અહિંસા=હિંસાના અભાવ તરીકે માનવામાં બીજા ભાંગા વખતે પણ ચોથો ભાંગો માનવાની આપત્તિ આવશે, કેમ કે દ્રવ્યહિંસા વખતે પણ અપ્રમત્ત સાધુઓમાં મન-વચન-કાયાથી શુદ્ધત્વ તો જળવાયેલું જ હોય છે... - એવી શંકા ન કરવી, કેમ કે ચોથો ભાંગો લાવી આપનાર જે મનવચનકાયશુદ્ધતા છે તે ગુપ્તિરૂપ જ લેવાની છે. દ્રવ્યહિંસામાં પ્રવૃત્ત અપ્રમત્તયતિની કાયા ગુપ્તિયુક્ત ન હોઈ તે વખતે તેનામાં ઉક્ત શુદ્ધતા ન હોવાના કારણે ચોથો ભાંગો હોતો નથી. આમ ગુપ્તિરૂપ શુદ્ધતા લેવાથી જ નિયમા ચોથા ભંગના જ સ્વામી હોવાપણું અયોગી કેવળીમાં પણ અસંગત રહેતું નથી, કેમ કે ગુપ્તિ પ્રવૃત્તિની જેમ નિવૃત્તિરૂપ પણ હોવાના કારણે, શુદ્ધપ્રવૃત્તિવ્યાપારથી જેમ તે શુદ્ધતા જળવાઈ રહે છે તેમ નિરોધ-વ્યાપારથી પણ તે જળવાઈ રહે જ છે. નહીંતર તો એ શુદ્ધતાને અવિનાભાવી એવું ધ્યાન અસંગત બની જાય. ધ્યાન કરણોની સમ્પ્રવૃત્તિ કે નિરોધ બેમાંથી Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩. કેવલીમાં દ્રવ્યહિંસા: કલ્યભાષ્યનો અધિકાર ૧૪૩ सुंदढप्पयत्तवावारणं णिरोहो व विज्जमाणाणं । झाणं करणाण मयं ण उ चित्तणिरोहमेत्तागं ।। इत्यादिग्रन्थेन विशेषावश्यके (३०७१) । शोधकेन च व्यापारमुपसंपद्योपरतेनापि शुद्धत्वव्यवहारो भवत्येव, यथा जलेन शुद्धं वस्त्रं, इति सर्वोत्कृष्टमनोवाक्कायशुद्धतयाऽयोगिकेवली नियमेनैव चतुर्थभङ्गस्वामी युज्यत इति । न च शैलेश्यवस्थायामपि शरीरस्पर्शमागतानां मशकादीनां व्यापत्तौ चतुर्थभङ्गस्वामित्वनियमानुपपत्तिः, द्रव्यहिंसायास्तदनुकूलनोदनाख्ययोगव्यापारनियतत्वात्, तत्र तदभावात्, तत्संबन्धमात्रस्यातिप्रसञ्जकत्वादिति दिक् ।।५७।।। ___ यदि च 'न द्रव्यतो न भावतो मनोवाक्कायशुद्धस्य साधोः' इति वचनानुरोधेन सयोगिकेवलिनश्चतुर्थभङ्गस्वामित्वमेवाभिमतं भवेत्तदाऽप्रमत्तादीनां सयोगिकेवलिपर्यन्तानां द्रव्यहिंसया એકની સાથે નિયત છે.” એ વાત વિશેષાવશ્યકભાષ્ય (૩૦૭૧) માં દેખાડી છે. તે આ રીતે – “કરણોને સુદઢ પ્રયત્નપૂર્વક વ્યાપૃત કરવા તે અથવા વિદ્યમાન (પ્રવર્તમાન) કરણોનો નિરોધ કરવો તે ધ્યાન તરીકે સંમત છે. ચિત્તનિરોધ કરવો એ જ માત્ર ધ્યાન છે એ માત્ર શાસ્ત્રકારોને માન્ય નથી.” વળી “મન વગેરેની હાજરી જ નથી તો તેનાથી શુદ્ધ શી રીતે કહેવાય?' ઇત્યાદિ વાતથી અયોગી કેવલીમાં ચોથાભાંગાનો જે નિષેધ કર્યો છે તે પણ અયોગ્ય છે, કેમ કે શુદ્ધિ કરનાર શોધક શુદ્ધિ કરવાનો વ્યાપાર ઊભો કરી આપી પછી અટકી જાય તો પણ તેનાથી શુદ્ધત્વ થયાનો વ્યવહાર તો થાય જ છે, જેમ કે પાણીથી શુદ્ધ થયેલું વસ્ત્ર. માટે અયોગી સર્વોત્કૃષ્ટ મન-વચન-કાયશુદ્ધતાવાળા હોઈ નિયમા ચતુર્થ ભાંગાના સ્વામી હોવા ઘટે છે. - “તેઓને નિયમા ચોથા ભંગના સ્વામી કહેવા યોગ્ય નથી. કેમ કે શૈલેશી અવસ્થામાં શરીરને અડીને મચ્છર વગેરે મરી જાય ત્યારે તેઓની કાયાથી દ્રવ્યહિંસા થતી હોવાથી તેઓ બીજાભાંગામાં આવી જાય છે.” - એવી શંકા ન કરવી, કેમ કે દ્રવ્યહિંસા પોતાને અનુકૂલ એવો જે નોદન નામનો યોગવ્યાપાર હોય છે તેને નિયત છે. અર્થાત્ જે જીવના તેવા વ્યાપારથી તે દ્રવ્યહિંસા થઈ હોય તે જીવને તે બીજા ભાંગામાં લઈ જાય છે, અન્યને નહિ. શૈલેશી અવસ્થામાં યોગવ્યાપાર અયોગી કેવલીઓનો ન હોવાથી તે દ્રવ્યહિંસા તેઓની કહેવાતી નથી, બાકી તેઓના શરીર સાથેના સંબંધમાત્રના કારણે થઈ હોવાથી એ દ્રવ્યહિંસા જો તેઓની કહેવાતી હોય તો તો અતિપ્રસંગ એ આવે કે તેઓના શરીરથી નિરંતર થયા કરતી વાયુકાયની દ્રવ્યહિંસા પણ તેવી બની જાય અને તો પછી અયોગી કેવળીઓ પણ ચોથા ભાંગામાં આવી નહિ શકે. // પ૭ || (અપ્રમત્તથી સયોગી, દ્રવ્યહિંસાથી તુલ્ય રીતે નિર્દોષ) ન દ્રવ્યથી- ન ભાવથી એ ભાંગો મન-વચન-કાયશુદ્ધ સાધુને હોય છે એવા વચનને અનુસરીને સયોગી કેવલીમાં જો ચોથો ભાંગો જ માનવાનો હોય તો “અપ્રમત્તસાધુથી માંડીને સયોગીકેવલી સુધીના = = = = - - - १. सुदृढप्रयत्नव्यापारणं निरोधो वा विद्यमानानाम् । ध्यानं करणानां मतं न तु चित्तनिरोधमात्रकम् ॥ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૮ दोषाभावतौल्यं प्रवचनाभिहितं न घटेतेत्याह पयडं चिय वयणमिणं दट्ठव् होइ कप्पभासस्स । जं अपमत्ताईणं सजोगिचरमाण णो हिंसा ।।५८।। प्रकटमेव वचनमिदं द्रष्टव्यं भवति कल्पभाष्यस्य । यदप्रमत्तादीनां सयोगिचरमाणां नो हिंसा ।।५८ ।। पयडं चिय त्ति । प्रकटमेवैतद्वचनं कल्पभाष्यस्य द्रष्टव्यं भवति रागद्वेषरहितेन परीक्षण, यदप्रमत्तादीनां सयोगिकेवलिचरमाणां नो-नैव हिंसा, व्याप्रियमाणयोगानामपीति शेषः । तथा च तद्ग्रन्थः अप्पेव सिद्धतमजाणमाणो तं हिंसगं भाससि जोगवंतं । दव्वेण भावेण य संविभत्ता चत्तारि भंगा खलु हिंसगत्ते ।।३९३२।। अपीत्यभ्युच्चये, अस्त्यन्यदपि वक्तव्यमिति भावः । यदेवं योगवन्तं वस्त्रच्छेदनादिव्यापारवन्तं जीवं हिंसकं त्वं भाषसे, तनिश्चीयते सम्यक् सिद्धान्तमजानत एवं प्रलापः। सिद्धान्ते योगमात्रप्रत्ययादेव न हिंसोपवर्ण्यते, अप्रमत्तसंयतादीनां सयोगिकेवलिपर्यन्तानां योगवतामपि तदभावात् । कथं तर्हि सा प्रवचने प्ररूप्यते? इत्याह જીવો દ્રવ્યહિંસાની અપેક્ષાએ સમાન રીતે દોષ વગરના રહે છે. એવું પ્રવચનમાં જે કહ્યું છે તે ઘટશે નહિ એવું જણાવતાં ગ્રન્થકાર કહે છે – ગાથાર્થઃ કલ્પભાષ્યનું “અપ્રમત્તથી માંડીને સયોગીકેવલી સુધીના જીવોને હિંસા હોતી નથી' એ સ્પષ્ટ વચન જ (પૂર્વપક્ષીએ) જોવા જેવું છે. રાગદ્વેષશૂન્ય પરીક્ષકે કલ્પભાષ્યનું આવું જે સ્પષ્ટ વચન છે કે “યોગના વ્યાપારવાળા એવા પણ અપ્રમત્તથી માંડીને સયોગીકેવળી સુધીના જીવોને હિંસા હોતી નથી.” તે વિચારવું જોઈએ. તે ગ્રન્થ આ પ્રમાણે છે – “વળી સિદ્ધાન્તને ન જાણતો જ તું યોગયુક્ત તેને હિંસક કહે છે. હિંસકપણામાં દ્રવ્ય અને ભાવથી ચાર ભાંગાનો વિભાગ દેખાડ્યો છે.”તેની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે –“અપિ” શબ્દ અમ્યુચ્ચય અર્થમાં છે. (અર્થાત્ બીજું પણ કાંઈ કહેવાનું છે.) વસ્ત્રછેદનાદિ વ્યાપારરૂપ યોગવાળા જીવને તું (કલ્પભાષ્યમાં પૂર્વની ગાથાઓમાં જેણે પૂર્વપક્ષ ઉઠાવ્યો હતો તે પૂર્વપક્ષી) જે હિંસક કહે છે તેનાથી નિશ્ચિત રીતે જણાય છે કે સિદ્ધાન્તને સમ્યગુ નહિ જાણતો જ તું આવું બોલે છે. સિદ્ધાન્તમાં યોગમાત્રનિમિત્તે જ હિંસા થાય છે એવું કહ્યું નથી, કેમ કે અપ્રમત્તસંયતથી માંડીને સયોગીકેવલી — १. अप्येवं सिद्धान्तमजानन् त्वं हिंसकं भाषसे योगवन्तम् । द्रव्येण भावेण च संविभक्ताश्चत्वारो भङ्गा खलु हिंसकत्वे ॥ — – Page #158 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કલ્પભાષ્યનો અધિકાર ૧૪૫ द्रव्येण भावेन च संविभक्ताश्चत्वारो भङ्गाः खलु हिंसकत्वे भवन्ति । तथा हि-१ द्रव्यतो नामैका हिंसा न भावतः २ भावतो नामैका हिंसा न द्रव्यतः ३ एका द्रव्यतोऽपि भावतोऽपि ४. एका न द्रव्यतो नापि भावतः ।। अथेषामेव यथाक्रमं भावनां कुर्वन्नाहआहच्च हिंसा समिअस्स जा उ सा दव्वओ होइ ण भावओ उ । भावेण हिंसा उ असंजयस्स जे वा वि सत्ते ण सदा वहेइ ।।३९३३।। संपत्ति तस्सेव जदा भविज्जा सा दव्वहिंसा खलु भावओ अ । अज्झत्थसुद्धस्स जदा ण होज्जा वधेण जोगो दुहओवि हिंसा ।।३९३४ ।। समितस्येर्यासमितावुपयुक्तस्य याऽऽहत्य कदाचिदपि हिंसा भवेत् सा द्रव्यतो हिंसा, इयं च प्रमादयोगाभावात् तत्त्वतोऽहिंसैव मन्तव्या, 'प्रमत्तयोगात्प्राणव्यपरोपणं हिंसा' (तत्त्वा. ७/८) इति वचनात्, न भावत इति । भावेन भावतो या हिंसा न तु द्रव्यतः साऽसंयतस्य प्राणातिपातादेरनिवृत्तस्य उपलक्षणत्वात्संयतस्य वाऽनुपयुक्तगमनागमनादि कुर्वतो, यानपि सत्त्वानसौ सदैव न हन्ति तानप्याश्रित्य मन्तव्या 'जे वि न वाविज्जंती णियमा तेसिंपि हिंसओ सो उ' (ओ.नि. ७५३) त्ति वचनाद् । यदा तु तस्यैव प्राणिव्यपरोपणसंप्राप्तिर्भवति तदा સુધીના યોગયુક્ત જીવોને પણ હિંસાનો અભાવ હોય છે – (તો શી રીતે હિંસા થવી કહી છે? એવા પ્રશ્નનો ઉત્તરાર્ધમાં ઉત્તર આપ્યો છે-) હિંસકતા અંગે દ્રવ્ય અને ભાવથી વિભાજિત કરાયેલા ચાર ભાંગા ४ा छे. ते मारीत-१. द्रव्यथा हिंसा, माथी नहि. २. मा. हिंसा, द्रव्यथा नBि. 3. द्रव्यथा પણ અને ભાવથી પણ હિંસા અને ૪. દ્રવ્યથી પણ નહિ અને ભાવથી પણ નહિ. આ ભાંગાઓની યથાક્રમ વિચારણા કરતાં કલ્પભાષ્યકાર આગળ કહે છે - (सामंगेनी यतुर्माना भावनानो अघि२) ઇર્યાસમિતિમાં ઉપયોગવાળા સાધુથી જે ક્યારેક હિંસા થઈ જાય છે તે દ્રવ્યથી-ભાવથી નહિ એવા પ્રથમભાંગાની હિંસા જાણવી. પ્રમત્તયોગ ન હોવાના કારણે તાત્વિકદષ્ટિએ તો આને અહિંસા જ જાણવી, કેમકે તત્ત્વાર્થસૂત્રમાં પ્રમત્ત યોગથી થયેલા પ્રાણવ્યપરોપણને હિંસા કહી છે. “ભાવથી હિંસાદ્રવ્યથી નહિ' એવો બીજો ભાંગો પ્રાણાતિપાતાદિથી નહિ અટકેલ અસંયતને જાણવો. ઉપલક્ષણથી અનુપયુક્ત રીતે ગમનાગમનાદિ કરતાં સંયતને પણ તે જાણવો. ઓઘનિર્યુક્તિ (૭૫૩)ના જે જીવો મરતા નથી તેઓનો પણ તે નિયમા હિંસક છે.' ઇત્યાદિ વચન મુજબ જે જીવોને તે હંમેશા (ક્યારેય પણ) १. आहत्य हिंसा समितस्य या तु सा द्रव्यतो भवति न भावतस्तु । भावेन हिंसा त्वसंयतस्य यान्वाऽपि सत्वान् न सदा हन्ति ॥ संप्रति तस्यैव यदा भवेत् सा द्रव्यहिंसा खलु भावतश्च । अध्यात्मशद्धस्य यदा न भवेत् वधेन योगो द्विधाऽपि हिंसा ॥ २. येऽपि न व्यापद्यन्ते नियमात् तेषामपि हिंसकः स तु । Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૮, ૫૯ सा द्रव्यतो भावतश्च हिंसा प्रतिपत्तव्या । यः पुनरध्यात्मना चेतःप्रणिधानेन शुद्ध उपयुक्तगमनागमनादिक्रियाकारीत्यर्थः, तस्य यदा वधेन प्राणिव्यपरोपणेन सह योगः संबन्धो न भवति तदा द्विधाऽपि द्रव्यतो भावतोऽपि च अहिंसा, हिंसा न भवतीति भावः ।। तदेवं भगवत्प्रणीते प्रवचने हिंसाविषयाश्चत्त्वारो भगा उपवर्ण्यन्ते । अत्र चाद्यभङ्गे हिंसायां व्याप्रियमाणकाययोगेऽपि भावत उपयुक्ततया भगवद्भिरहिंसक एवोक्तः, ततो यदुक्तं भवता - 'वस्त्रच्छेदनव्यापारं कुर्वतो हिंसा भवति' इति तत्प्रवचनरहस्यानभिज्ञतासूचकमिति' ।।५८।। नन्वत्र ‘अप्रमत्तादीनामधिकृतवस्त्रच्छेदनव्यापारवान् हिंसकः, योगवत्त्वाद्' इति परोपन्यस्तानुमानदूषणव्यभिचारस्फोरणाय व्यभिचारस्थानत्वं प्रदर्शितम् । व्यभिचारश्च 'हेतुसत्त्वे साध्यासत्त्वमिति केवलिनोऽप्रमत्तादिसाधारण्येन योगवत्त्वमहिंसकत्वं च सिद्ध्यति, न तु कथमपि द्रव्यहिंसेति चेत्? न, 'अत्र चाद्यभङ्गे' इत्यादिनिगमनवचनविचारणया 'अधिकृतवस्त्रच्छेदनव्यापार હણતો નથી તેઓને આશ્રીને પણ આ ભાંગો અસંયતાદિને હોય છે. તે જ અસંયતાદિથી જ્યારે ખરેખર અન્યના પ્રાણોનો વિયોગ થાય છે ત્યારે “દ્રવ્યથી પણ હિંસા ભાવથી પણ એવો ત્રીજો ભાગો થાય છે. જે જીવ ચિત્તપ્રણિધાનરૂપ અધ્યાત્મથી શુદ્ધ હોય છે, અર્થાત્ ઉપયોગપૂર્વક ગમનાગમન આદિ ક્રિયા કરનારો હોય છે, તેનાથી જ્યારે કોઈનો વધ થતો નથી ત્યારે બન્ને રીતે દ્રવ્યથી અને ભાવથી પણ - અહિંસા હોય છે - હિંસા હોતી નથી. અર્થાત્ ચોથો ભાંગો પ્રવર્તે છે. આમ જિનપ્રવચનમાં હિંસા અંગે ચાર ભાંગા કહ્યા છે. આમાં પહેલાં ભાગમાં કાયયોગ હિંસામાં વ્યાપૃત હોવા છતાં પણ ભાવથી ઉપયુક્તતા હોવાના કારણે ભગવાને તે ભાંગાવાળાને અહિંસક જ કહ્યો છે. તેથી તમે “વસ્ત્ર ફાડવા વગેરેની ક્રિયા કરનારને હિંસા લાગે છે' એવું જે કહો છો એ તમારા (કલ્પભાષ્યના પૂર્વપક્ષીના) પ્રવચનના રહસ્યના અજ્ઞાનને જ સૂચવે છે. (આ પ્રમાણે એ ગ્રન્થ છે.)” પટા | (તે અધિકારથી કેવળીમાં અહિંસકત્વની સિદ્ધિ, દ્રવ્યહિંસાની નહિ - પૂર્વપક્ષ) શંકાઃ કલ્પભાષ્યના પૂર્વપક્ષીએ જે અનુમાન આપ્યું હતું કે “અપ્રમત્તાદિ સંબંધી જે અધિકૃત વસ્ત્રછેદનાદિનો વ્યાપાર, તેનાથી યુક્ત જીવ હિંસક હોય છે, કેમ કે યોગયુક્ત હોય છે તે અનુમાનમાં દૂષણ તરીકે વ્યભિચાર આપવા માટે કલ્પભાષ્યના ઉક્તઅધિકારમાં વ્યભિચારનું સ્થાન દેખાડ્યું છે. અને વ્યભિચાર એટલે તો હેતુ હોવા છતાં સાધ્ય ન રહેવો તે. તેથી ઉક્ત અધિકારથી કેવલીમાં અપ્રમત્ત આદિની સમાન રીતે યોગવત્તા અને અહિંસકપણું (હિંસકપણું સિદ્ધ ન થવાથી) સિદ્ધ થાય છે, પણ દ્રવ્યહિંસા હોવી તો કોઈ રીતે સિદ્ધ થતી નથી. તેથી તે અધિકાર અહીં દેખાડવાની જરૂર શી છે? Page #160 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ કલ્યભાષ્યનો અધિકાર ૧૪૭. वानहिंसकः, हिंसाव्याप्रियमाणकाययोगवत्त्वेऽपि भावत उपयुक्तत्वात्, अप्रमत्तादिवद्' इति स्वतन्त्रसाधनदृष्टान्तयैव भगवति तत्सिद्धेः । किञ्च पूर्वपक्षिणा वस्त्रच्छेदनादिव्यापारे हिंसाऽन्वितयोगत्वं तावद् भगवतीवचनेनैव प्रदर्शितम्, तथाहि - सद्दो तहिं मुच्छइच्छेअणा वा धावंति ते दोवि उ जाव लोगो । वत्थस्स देहस्स य जो विकंपो ततोवि वातादि भरेन्ति लोगं ।।३९२२।। भो आचार्य! तत्र वस्त्रे छिद्यमाने शब्दः संमूर्च्छति छेदनका वा सूक्ष्मपक्ष्मावयवा उड्डीयन्ते, एते च द्वयेऽपि ततो विनिर्गता लोकान्तं यावत् धावन्ति प्राप्नुवन्ति । तथा वस्त्रस्य देहस्य च यो विकंपश्चलनं ततोऽपि विनिर्गता वातादयः प्रसरन्तः सकलमपि लोकमापूरयन्ति ।। (તેના નિગમનવચનથી દ્રવ્યહિંસાની સિદ્ધિ - ઉત્તરપક્ષ) સમાધાનઃ તમારી શંકા બરાબર નથી. ચાર ભાંગાની ભાવના પછી “સત્ર વાઘમ'ઇત્યાદિ જે તેનું નિગમન કરતું વચન ત્યાં કહ્યું છે તેની વિચારણા કરતાં જ કેવલીભગવાનને પણ દ્રવ્યહિંસા હોવી સિદ્ધ થઈ જાય છે. તે વિચારણા આ રીતે- એ નિગમન વચન વ્યભિચારસ્થાનને દેખાડવા માટે કહેવાયું નથી, પણ અધિકૃત વસ્ત્રછેદનાદિવ્યાપારયુક્ત જીવ અહિંસક હોય છે, કેમ કે ‘હિંસામાં વ્યાપૃત (પરોવાયેલા) કાયયોગવાળો હોવા છતાં ભાવથી ઉપયુક્ત હોય છે, જેમ કે અપ્રમત્તવગેરે' ઇત્યાદિરૂપ સ્વતંત્રસાધન દષ્ટાન્ત દેખાડવા કહેવાયું છે અર્થાત્ એ એક સ્વતંત્ર અનુમાનપ્રયોગ જ છે જેમાં પૂર્વપક્ષીના અનુમાનમાં રહેલ હેતુ અને દષ્ટાન્ત કરતાં ભિન્ન-સ્વતંત્ર જ હેતુ અને દષ્ટાન્ત વપરાયેલા છે. કલ્પભાષ્યના અધિકાર પરથી ફલિત થતા આ સ્વતંત્ર હેતુ દૃષ્ટાન્તવાળા અનુમાનપ્રયોગથી જ કેવલી ભગવાનમાં દ્રવ્યહિંસા હોવી સિદ્ધ થઈ જાય છે. કેમ કે એ સિદ્ધ હોય તો જ હેતુનો ઘટક બની શકે. તે પણ એટલા માટે કે નહીંતર “હિંસામાં વ્યાપૃત થયેલ કાયયોગવાળું હોવાપણું' એવું હેતુનું જે વિશેષણ છે તે કેવલીરૂપ પક્ષમાં ન હોવાથી હેતુ પણ ન રહેવાના કારણે સ્વરૂપાસિદ્ધ હેત્વાભાસ લાગે. વળી (કલ્પભાષ્યના) પૂર્વપક્ષીએ વસ્ત્રછેદનાદિ વ્યાપારમાં યોગ હિંસાયુક્ત બને છે એ વાત તો ભગવતીસૂત્રના વચન પરથી જ દેખાડી છે. તે આ રીતે (કલ્પભાષ્ય – ૩૯૨૨) | (વસ્ત્રછેદન અંગે કલ્પભાષ્યગત પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ હે આચાર્ય! વસ્ત્ર છેદાને છતે શબ્દ ઉત્પન્ન થાય છે, સૂક્ષ્મ પૂમડાંઓ (રૂવાંટીઓ) ઊડે છે. આ બંને ત્યાંથી નીકળીને લોકાન્ત સુધી પહોંચે છે. તેમજ વસ્ત્ર અને દેહના કંપનથી પ્રવર્તેલા વાયુ १. शब्दस्तत्र संमूर्च्छति छेदनका वा धावन्ति ते द्वयेऽपि यावल्लोकः । वस्त्रस्य देहस्य च यो विकम्पस्ततोऽपि वातादय आपूरन्ति लोकम् ॥ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૯ अहिच्छसी जंति ण ते उ(य) दूरं संखोभिया तेहऽवरे वयंती । उड्डे अहेयावि चउद्दिसंपि पूरिंति लोगं तु खणेण सव्वं ।।३९२३।। अथाचार्य! त्वमिच्छसि मन्यसे, ते च वस्त्रच्छेदनसमुत्थाः शब्दपक्ष्मवातादिपुद्गला न दूरं लोकान्तं यान्ति, तर्हि तैः संक्षोभिताश्चालिताः सन्तोऽपरे व्रजन्ति, एवमपरापरपुद्गलप्रेरिताः पुद्गलाः प्रसरन्तः क्षणेनोर्ध्वमधस्तिर्यक्चतसृष्वपि दिक्षु सर्वमपि लोकमापूरयन्ति ।। यत एवमतः - विनाय आरंभमिणं सदोसं तम्हा जहालद्धमहिछिएज्जा । वुत्तं सएओ खलु जाव देही ण होइ सो अंतकरी तु ताव ।।३९२४ ।। इदमनन्तरोक्तं सर्वलोकपूरणात्मकमारंभं सदोषं सूक्ष्मजीवविराधनया सावा, विज्ञाय तस्मात्कारणाद् यथालब्धं वस्त्रमधितिष्ठेत् न छेदनादिकं कुर्याद् । यत उक्तं भणितं व्याख्याप्रज्ञप्तौ यावदयं देही जीवः सैजः सकंपश्चेष्टावानित्यर्थः, तावदसौ कर्मणो भवस्य वाऽन्तकारी न भवति । तथा च तदालापकः - 'जावणं एस जीवे सया समिअं एअइ वेअइ चलइ फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ ताव णं तस्स जीवस्स अंते अंतकिरिया ण भवई' त्ति । तथा च हिंसाऽन्वितयोगत्वेन वस्त्रच्छेदनव्यापारवतो हिंसकत्वमापादयन्तं पूर्वपक्षिणं प्रत्य વગેરે પ્રસરતા પ્રસરતા સંપૂર્ણ લોકને ભરી દે છે. હવે જો આચાર્ય!તમે એવું માનતા હો કે વસ્ત્રછેદનમાંથી ઊઠેલા શબ્દ પલ્મ-વાયુ વગેરેના પુદ્ગલો દૂર લોકાન્ત સુધી જતા નથી, તો પણ તેઓ વડે સંશોભિત થયેલા બીજા પુદ્ગલો ઓર થોડા આગળ જશે. તેઓથી સંક્ષોભિત થયેલા યુગલો ઓર આગળ.. એમ બીજા બીજા પુદ્ગલોથી ઘેરાયેલા પુદગલો પ્રસરતાં પ્રસરતાં ઉર્ધ્વ-અધો-તિચ્છલોકમાં ચારે દિશાઓમાં ક્ષણવારમાં સંપૂર્ણ લોકને વ્યાપ્ત કરી દે છે. તેથી આ સર્વલોક પૂરણાત્મક આરંભને, સૂક્ષ્મ જીવવિરાધનાના કારણે સાવદ્ય જાણીને વસ્ત્ર જેવું મળે તેવું વાપરવું, પણ તેના છેદનાદિ કરવા નહિ. કારણ કે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં સુધી આ જીવ સએજ=સકંપન્નચેષ્ટાવાનું છે ત્યાં સુધી કર્મનો કે ભવનો અંત કરનારો બની શકતો નથી.' ભગવતીસૂત્રનો તે આલાવો આ પ્રમાણે – “જયાં સુધી આ જીવ હંમેશા સમિયં=સપ્રમાણ એજનાદિ કરે છે, તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તે જીવના મરણાંતે અંતક્રિયા થતી નથી. (આનો વિશેષ અર્થ ૬૧મી ગાથાની વૃત્તિમાંથી જોઈ લેવો.). १. अथेच्छसि यान्ति न ते तु दूरं संक्षोभिता तैरपरे व्रजन्ति । ऊर्ध्वमधोऽपि चतुर्दिक्ष्वपि पूरयन्ति लोकं तु क्षणेन सर्वम् ।। २. विज्ञायारम्भमिदं सदोषं तस्माद्यथालब्धमधितिष्ठेत् । उक्तं सकंपः खलु यावद्देही न भवति स अंतकारी तु तावत् ॥ ३. यावदेष जीवः सदा समितमेजते व्येजते चलति स्पन्दते घट्टयति क्षुभ्यति उदीरयति तत्तद्भावं परिणमति तावत्तस्य जीवस्य अन्तेऽन्तक्रिया न भवतीति । Page #162 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કલ્પભાષ્યનો અધિકાર ૧૪૯ प्रमत्तादिष्वापादकसत्त्वेप्यापाद्याभावात् तर्कमूलव्याप्त्यसिद्धेस्तस्य मूलशैथिल्यरूपदोषप्रदर्शनार्थमित्थमुक्तं, तथा चापादकसत्त्वादेवाप्रमत्तादिवत्केवलिनोऽपि द्रव्यहिंसासंभवेऽपि न दोष इत्येतदे વાહ - हिंसगभावो हुज्जा हिंसण्णियजोगओत्ति तक्कस्स । दाएउं इय भणि पसिढिलमूलत्तणं दोसं ।।५९।। (હિંસાવિતયોગમાં હિંસકપણાંની વ્યાપ્તિ નથી) કલ્પભાષ્યના પૂર્વપક્ષીના આ વચનો પરથી જણાય છે કે તે વસ્ત્રછેદનાદિ વ્યાપારવાળા જીવમાં હિસાવિતયોગરૂપ આપાદકથી (આપત્તિ લાવી આપનાર બીજથી) હિસત્વનું આપાદન(આપત્તિ) કરવા માંગે છે. એટલે કે “જેનામાં હિંસાન્વિતયોગ હોય તેનામાં હિંસકત્વ હોય એવી વ્યાપ્તિ બાંધીને વસ્ત્રછેદનાદિવ્યાપારયુક્ત સાધુમાં હિંસકત્વ આવી જવાની આપત્તિ આપવા માંગે છે. હમણાં પૂર્વની ૫૮મી ગાથાની વૃત્તિમાં હિંસકત્વની ચતુર્ભગી દેખાડનાર કલ્પભાષ્ય ગ્રન્થનો જે અધિકાર દેખાડ્યો તે આ પૂર્વપક્ષના સમાધાનરૂપ છે. એમાં આ સમાધાન આપ્યું છે કે “કાયયોગ હિંસામાં વ્યાકૃત હોવા છતાં, ભાવથી ઇર્યાસમિતિમાં ઉપયોગવાળા હોવાથી તે સાધુને ભગવાને અહિંસક કહ્યા છે. બૃહત્કલ્પભાષ્યના આ પૂર્વપક્ષગ્રન્થ અને સમાધાન ગ્રન્થ પરથી એ વાત સ્પષ્ટ જણાય છે કે તેમાં, “અપ્રમત્તથી માંડીને સયોગી સુધીના જીવોને હિંસામાં વ્યાપૃત કાયયોગ હોવા છતાં હિંસત્વ હોતું નથી એવું જે કહ્યું છે તે, આપાદક હોવા છતાં આપાદ્ય ન હોવાથી તર્કના મૂળભૂત વ્યાપ્તિ જ અસિદ્ધ છે.” એવું જણાવીને મૂલ શિથિલ હોવા રૂપ દોષ દેખાડવા માટે કહ્યું છે. (અને તેથી પૂર્વપક્ષીએ આપેલી આપત્તિ આવતી નથી.) અર્થાત્ અપ્રમત્ત વગેરેમાં હિંસત્વની આપત્તિ આપવા પૂર્વપક્ષીએ જે પ્રયાસ કર્યો છે તેનું એ રીતે નિરાકરણ નથી કર્યું કે “અપ્રમત્ત વગેરેમાં હિંસાન્વિત કાયયોગ રૂપ આપાદક જ હોતો નથી તો હિંસકત્વરૂપ આપાદ્ય શી રીતે હોય?” કિન્તુ એ રીતે જ એ નિરાકરણ કર્યું છે કે “હિંસાન્વિત કાયયોગરૂપ આપાદકમાં હિંસત્વ રૂપ આપાદ્યની વ્યાપ્તિ જ નથી, તો હિંસકત્વની આપત્તિ શી રીતે આપી શકાય?” આના પરથી એ પણ ફલિત થાય છે કે અપ્રમત્ત વગેરેમાં હિંસાન્વિત કાયયોગરૂપ આપાદક જ હોતો નથી એવું ભાષ્યકારને માન્ય નથી. એટલે કે આપાદક તો હોય જ છે. તેથી અપ્રમત્ત વગેરેની જેમ કેવલીમાં પણ હિંસાન્વિત યોગ (=દ્રવ્યહિંસા) રૂપ આપાદક સંભવવા છતાં હિંસકત્વનો દોષ નથી એવું જણાવતા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ હિંસાન્વિતયોગથી હિંસકપણું આવી જશે એવા તર્કનું મૂળ પ્રશિથિલ છે એવો દોષ દેખાડવા એ પ્રમાણે કહ્યું છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૯, ૬૦ हिंसकभावो भवेत् हिंसाऽन्वितयोगत इति तर्कस्य । दर्शयितुमिति भणितं प्रशिथिलमूलत्वं दोषम् ।।५९।। हिंसगभावो त्ति । हिंसकभावो भवेद्धिंसाऽन्वितयोगतोऽधिकृतवस्त्रच्छेदनव्यापारवत इति शेषः, इत्येतस्य तर्कस्य प्रशिथिलमूलत्वमापाद्यापादकव्याप्त्यसिद्धिरूपं दोषं दर्शयितुमिति भणितं यदुताऽप्रमत्तादीनां सयोगिकेवलिपर्यन्तानां हिंसाव्याप्रियमाणकाययोगे सत्यपि भावत उपयुक्तत्वान हिंसकत्वमिति । योगवत्त्वमानं च नापादकमिति तत्रापाद्यव्याप्त्यसिद्धिप्रदर्शनमकिञ्चित्करमेवेति ભાવ પtiા नन्वप्रमत्तादीनामुपयुक्तानां योगवतामप्यहिंसकत्वप्रदर्शनेन हिंसाऽन्वितयोगाभाव एव प्रदर्शितो भवति, तथा च प्रकृते आपादकाप्रसिद्धिप्रदर्शनपर एवायं ग्रन्थोऽस्तु इत्यत आह અધિકૃત વસ્ત્રછેદનવ્યાપારયુક્ત જીવમાં હિંસાયુક્ત યોગના કારણે હિંસકત્વ આવશે” એવા તર્કનું મૂળ પ્રશિથિલ છે. અર્થાત્ આપાદ્ય-આપાદકની વ્યાપ્તિ અસિદ્ધ છે' - એવો દોષ દેખાડવા માટે અપ્રમત્તથી માંડીને સયોગી કેવળી સુધીના જીવો, હિંસામાં વ્યાપૃત કાયયોગવાળા હોવા છતાં ભાવથી ઉપયુક્ત હોઈ હિંસક હોતા નથી' ઇત્યાદિ કહ્યું છે. તેથી શંકાકારે જે કહ્યું છે કે – પૂર્વપક્ષીનું જે અનુમાન છે કે “અપ્રમત્તાદિસંબંધી વસ્ત્રછેદનવ્યાપારયુક્ત જીવહિંસક હોય છે, કેમકે યોગયુક્ત હોય છે. ઇત્યાદિ, તે અનુમાનમાં વ્યભિચાર દેખાડવા ઉક્ત પ્રસ્થાધિકાર છે અને તેથી એ અનુમાનથી કેવલીમાં હિંસકત્વની સિદ્ધિ થઈ ન શકવાથી અહિંસકત્વ સિદ્ધ થયું, પણ દ્રવ્યહિંસા સિદ્ધ થઈ નહિ – વગેરે તે ખોટું ઠરે છે, કેમ કે માત્ર યોગયુક્તતા તો આપાદક જ ન હોઈ તેમાં આપાદ્યની વ્યાપ્તિની અસિદ્ધિ દેખાડવી એ નિરુપયોગી જ છે. (અને તેથી એ અનુમાનમાં વ્યભિચાર દેખાડવો એ પણ નિરર્થક હોઈ તે દેખાડવા માટે ઉક્ત પ્રસ્થાધિકાર છે એવું કહેવું એ અયોગ્ય છે.) “માટે કેવલીમાં દ્રવ્યહિંસા સિદ્ધ થઈ નહિ એ વાત અસિદ્ધ કરે છે. /પલા | (વસ્ત્રદાધિકાર હિંસાવિતયોગના અભાવનો જ્ઞાપક-પૂર્વપક્ષ) શંકાઃ ઉપયુક્ત અપ્રમત્તાદિ જીવો યોગયુક્ત હોવા છતાં અહિંસક હોય છે એવું “અપ્રમત્તથી માંડીને સયોગી સુધીના જીવો યોગવાળા હોવા છતાં અહિંસક હોય છે' ઇત્યાદિ વચનથી જે જણાવ્યું છે, તેનાથી તેઓમાં હિંસાન્વિતયોગનો અભાવ હોય છે એ વાત જ દેખાડેલી છે. અને તેથી ઉક્તગ્રન્થને પ્રસ્તુતમાં, વ્યાપ્તિની અસિદ્ધિરૂપ દોષ દેખાડવાના તાત્પર્યવાળો નહિ, પણ અપ્રમત્તાદિમાં હિંસાન્વિતયોગ રૂપ આપાદક જ હોતો નથી એવું દેખાડવાના તાત્પર્યવાળો જમાનો ને ! (અને તેથી સયોગી કેવલીને દ્રવ્યહિંસા હોતી નથી એ વાત સિદ્ધ થઈ જશે.) આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે – Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ કેવલીમાં દ્રવ્યહિંસા: કલ્પભાષ્યનો અધિકાર आपायगाऽपसिद्धी ण य भणिया वत्थच्छेय अहिगारे । ता तस्संमइवयणं पण्णत्तीए ण अण्णटुं ।।६०।। आपादकाऽप्रसिद्धिर्न च भणिता वस्त्रच्छेदाधिकारे । ततस्तत्संमतिवचनं प्रज्ञप्ते न्यार्थम् ।।६० ।। आपायगापसिद्धित्ति । आपादकस्य हिंसाऽन्वितयोगस्याप्रसिद्धिः न च भणिता वस्त्रच्छेदाधिकारे, किंतु भगवतीवचनादारंभस्य क्रियाऽविनाभावित्वमङ्गीकृत्यापि प्रतिबन्यैव पूर्वपक्षिणो दूषणं ગાથાર્થઃ વસ્ત્રછેદનના અધિકારમાં આપાદકની અપ્રસિદ્ધિ (=અભાવ) કહી નથી. તેથી વ્યાખ્યાપ્રજ્ઞપ્તિનું તે સાક્ષીવચન અન્ય અર્થને જણાવનાર નથી. (પ્રતિબંદીથી પૂર્વપક્ષીને આપેલો દોષ તેના સભાવનો જ્ઞાપક - ઉત્તરપક્ષ) પૂર્વપક્ષીના અભિપ્રાય મુજબ હિંસકત્વની જે આપત્તિ આવે છે તેને ટાળવા માટે, વસ્ત્રછેદાધિકારમાં પૂર્વપક્ષીને એવું દૂષણ આપ્યું નથી કે “હિંસાન્વિતયોગરૂપ આપાદકનો અપ્રમત્તાદિમાં અભાવ હોય છે' કિન્તુ ભગવતીજીસૂત્રના વચન પરથી “ક્રિયા કરો એટલે આરંભ થાય જ' એવું સ્વીકારીને પણ પ્રતિબંદીથી જ દૂષણ આપ્યું છે. અર્થાત્ પૂર્વપક્ષી વસ્ત્રછેદનાદિમાં જે જે દોષ આપે છે તે તે દોષ, વસ્ત્રછેદનાદિનો નિષેધ વગેરે કરવારૂપ જે જે ચેષ્ટાઓ તે કરે છે તેમાં આવે છે તેવું દેખાડવા રૂપ તેમજ પોતાની તે તે ચેષ્ટામાં આવતી આપત્તિનું તે જે જે રીતે વારણ કરે છે તે તે રીતે વસ્ત્રછેદનાદિમાં પણ વારણ સંભવિત છે, એવું દેખાડવારૂપ પ્રતિબંદી ન્યાયથી જ પૂર્વપક્ષીને દૂષણ આપ્યું છે. નહિ કે “હિંસાવિતયોગરૂપ આપાદક અપ્રમત્તાદિમાં નથી, તેથી તેમાં હિંસકત્વની આપત્તિ આપનાર તું સિદ્ધાન્તનો અનભિજ્ઞ લાગે છે' ઇત્યાદિ રીતે. બાકી એ રીતે આપત્તિ ટાળવા માટે તો “અપ્રમત્તાદિમાં હિંસાન્વિતયોગ જ હોતો નથી' એ સિદ્ધ કરવું પડે જેના માટે “એજનાદિક્રિયા આરંભને અવિનાભાવી હોય છે? એવા નિયમનો અભાવ માનવો પડે. કારણ કે અપ્રમત્તાદિમાં યોગ (એજનાદિ ક્રિયા) તો હોય જ છે અને તેમ છતાં હિંસા (આરંભ) માનવી નથી. વળી એ અભાવ માનવા માટે ભગવતી સૂત્રનું નીવે પણ નીવે...' ઇત્યાદિ જે સૂત્ર પૂર્વપક્ષીએ સાક્ષી તરીકે આપ્યું છે તેનો બીજો અર્થ કલ્પવો પડે. કેમ કે સીધો અર્થ તો “ક્રિયા કરો એટલે આરંભ થાય જ એવા ઉક્ત અવિનાભાવ નિયમને જણાવે છે, તે નિયમના અભાવને નહિ. અને તો પછી તો કલ્પભાષ્યકાર, “વસ્ત્રછેદનાદિ ન કરવા જોઈએ” ઇત્યાદિ પોતાની વાતનું સમર્થન કરવા માટે આ સૂત્રનો ઉપન્યાસ કરનાર પૂર્વપક્ષીને, તે અભાવ રૂપ અન્ય અર્થ જણાવીને તેને “તું આવા અભિપ્રાયનો અનભિજ્ઞ છે' ઇત્યાદિ જ કહેત.. પણ આવું કાંઈ કહ્યું નથી, Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૦ મ્ II તથાદિ आरंभमिट्ठो जह आसवाय गुत्ती य सेआय तहा तु साहू । णो(मा) फंद वारेहि व छिज्जमाणं पइण्णहाणी व મતોડouદા તે પારૂ૨૨૭ના. आरंभमिट्ठोत्ति । मकारोऽलाक्षणिकः । हे नोदक! यथाऽऽरंभस्तव आस्रवाय-कर्मोपादानाय इष्टोऽभिमतः गुप्तिश्च तत्परिहाररूपा श्रेयसे कर्मानुपादानायाभिप्रेता, तथा च सति हे साधो! मा स्पन्द मा वा वस्त्रं छिद्यमानं वारय । किमुक्तं भवति? यदि वस्त्रच्छेदनमारंभतया भवता कर्मबन्धनिबन्धनमभ्युपगम्यते ततो येयं वस्त्रच्छेदनप्रतिषेधाय हस्तस्पन्दनात्मिका चेष्टा क्रियते, यो वा तत्प्रतिषेधको ध्वनिरुच्चार्यते तावप्यारंभतया भवता न कर्त्तव्यौ, अतो मदुक्तादुपदेशादन्यथा चेत्करोषि ततस्ते प्रतिज्ञाहानिः स्ववचनविरोधलक्षणं दूषणमाપદ્યત ફત્યર્થઃ ___ अथ ब्रुवीथाः-योऽयं मया वस्त्रच्छेदनप्रतिषेधको ध्वनिरुच्चार्यते स आरंभप्रतिषेधकत्वानिर्दोषः-इति, अत्रो તે - એને પ્રતિબંદીથી જ દોષ જણાવ્યો છે. તેનાથી જણાય છે કે કલ્પભાષ્યકારને ભગવતીના અધિકૃતસૂત્રનો સીધો અર્થ જ માન્ય છે, અન્ય અર્થ માન્ય નથી. અને તેથી એ સૂત્રના અબાધિત સીધા અર્થથી જણાય છે કે જ્યાં સુધી એજનાદિ ક્રિયા હોય ત્યાં સુધી આરંભાદિ સંભવિત છે. અને તેથી જ એજનાદિક્રિયા યુક્ત સયોગી કેવલીને પણ દ્રવ્યહિંસા હોવામાં કોઈ સંદેહ રહેતો નથી. કલ્પભાષ્યકારે પૂર્વપક્ષીને પ્રતિબંદીથી જે દૂષણ આપ્યું છે તે આ રીતે (૩૯૨૭-૨૮) (પૂર્વપક્ષીને પ્રતિબંદીથી આપેલ દૂષણ) હે નોદક (પૂર્વપક્ષ કરનાર) ! આરંભ કર્મબંધ માટે થાય છે અને તેના પરિહારરૂપ ગુપ્તિ સંવરરૂપ શ્રેય માટે થાય છે એવું તને જો સંમત છે તો તું સ્પન્દન ન કર, વસ્ત્રાદિનું છેદન કરનારા અન્ય સાધુઓને વારવાની ચેષ્ટા ન કર ! અર્થાત્ - વસ્ત્રછેદનાદિ આરંભરૂપ હોવાથી તેને કર્મબંધના કારણ તરીકે જો તું માને છે તો વસ્ત્રછેદનાદિનો નિષેધ કરવા હાથ હલાવવા વગેરે રૂપ જે ચેષ્ટા તું કરે છે, અથવા જે નિષેધક શબ્દો તું બોલે છે તે બંને પણ આરંભરૂપ હોવાથી તારે કરવા ન જોઈએ. ‘તે બે તારે ન કરવા જોઈએ એવા મારા આ ઉપદેશ કરતાં જો તું કંઈક જુદું કરે છે, તો તારી પ્રતિજ્ઞાની હાનિ થાય છે. અર્થાત્ તારા જ વચનનો વિરોધ થવા રૂપ દૂષણ આવે છે. હવે જો તારો એવો બચાવ હોય કે વસ્ત્રછેદનનો નિષેધ કરનાર જે શબ્દ હું બોલું છું તે અન્ય મોટા આરંભરૂપ મોટા દોષનો નિષેધક હોઈ १. आरंभ इष्टो यथाऽऽशवाय गुप्तिश्च श्रेयसे तथा तु साधो !। मा स्पन्द वारय वा छिद्यमानं प्रतिज्ञाहानिः वाऽतोऽन्यथा ते ॥ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ કેવલીમાં દ્રવ્યહિંસા: કલ્પભાષ્યનો અધિકાર ___ अदोसवं ते जइ एस सद्दो अण्णोवि कम्हा ण भवे अदोसो । अहिच्छया तुज्झ सदोस एक्को एवं सती कस्स भवे ण सिद्धी ।।३९२८ ।। 'यद्येष त्वदीयः शब्दोऽदोषवान्, ततोऽन्योऽपि वस्त्रच्छेदनादिसमुत्थः शब्दः कस्माददोषो न भवेत्? तस्यापि प्रमाणातिरिक्तपरिभोगविभूषादिदोषपरिहारहेतुत्वात् । अथेच्छया स्वाभिप्रायेण तवैको वस्त्रच्छेदनशब्दः सदोषोऽपरस्तु निर्दोषः, एवं सति कस्य न स्वपक्षसिद्धिर्भवेत्? सर्वस्यापि वा गाढवचन(वागाडम्बर)मात्रेण भवत इव स्वाभिप्रेतार्थसिद्धिर्भवेदिति भावः । ततश्चास्माभिरप्येवं वक्तुं शक्यं 'योऽयं वस्त्रच्छेदनसमुत्थः शब्दः स निर्दोषः, शब्दत्वाद्, भवत्परिकल्पितशब्दवद्' इत्यादि ।।' तत्तस्मात्कारणात्तत्र वस्त्रच्छेदाधिकारे संमतिवचनं प्रज्ञप्तेः 'जाव णं एस जीवे' इत्यादि नान्यार्थं किंत्वेजनादिक्रियाणामारंभाविनाभावित्वप्रतिपादकमेव, अन्यथैतदर्थसमर्थनार्थमेतत्सूत्रमुपन्यस्तवन्तं तं पूर्वपक्षिणमन्यार्थप्रदर्शनेनैतदभिप्रायानभिज्ञमवक्ष्यत् कल्पभाष्यकृदिति । अस्मादेव भगवतीसूत्रादबाधितयथाश्रुतार्थाद् यावदेजनादिक्रिया तावदारंभादिसंभवः, इति केवलिनो द्रव्यहिंसायां न सन्देह इति भावः ।।६०॥ एतदेव स्पष्टयति किरिआओ अंतकिरियाविरोहिणीओ जिणेण भणिआओ । आरंभाइजुआओ मंडियपुत्तेण पुढेणं ।।६१।। નિર્દોષ છે? તો એનો જવાબ આવો જાણ-જો તારો એ શબ્દ નિર્દોષ છે તો વસ્ત્રછેદનાદિથી થયેલ શબ્દ પણ શા માટે નિર્દોષ ન હોય? કેમકે એ પણ, કહેલ પ્રમાણથી વધુ વસ્ત્રનો પરિભોગ-વિભૂષા વગેરે રૂપ મોટા દોષોના પરિવારના હેતુભૂત છે. “વસ્ત્રછેદનાદિનો શબ્દ સદોષ છે અને નિષેધક શબ્દ નિર્દોષ છે' એવી બસ તારી ઈચ્છા માત્ર જ હોય અને એટલા માત્રથી જ અભિપ્રેત અર્થની સિદ્ધિ થઈ જવાની હોય તો તો દુનિયામાં કોની સ્વપક્ષસિદ્ધિ ન થાય? અર્થાત્ વાણીના વિલાસ માત્રથી તો તારી જેમ દરેકની પોત પોતાની માન્યતાની સિદ્ધિ થઈ જાય. અને તો પછી તો અમે પણ કહી શકીશું કે -વસ્ત્રછેદનથી थये सवा निषीय छ, म २०६३५ छ, म त त्यो नि श६." ॥com પોતે કહેલી વાતનું જ સમર્થન કરવા ગ્રન્થકાર કહે છે ગાથાર્થ મંડિતપુત્ર વડે પૂછાયેલા શ્રી વર્ધમાનસ્વામીપ્રભુએ “એજનાદિ ક્રિયાઓ આરંભાદિને નિયત હોઈ અંતક્રિયાને વિરોધી હોય છે” એવું કહ્યું છે. - - - - - १. अदोषवान् तव यद्येषः शब्दोऽन्योऽपि कस्मात् न भवेददोषः । अथेच्छया तव सदोष एक, एवं सति कस्य भवेन्न सिद्धिः ॥ Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૧ क्रिया अन्तक्रियाविरोधिन्यो जिनेन भणिताः । आरंभादियुता मंडितपुत्रेण पृष्टेन ।।६१।। किरिआओत्ति । मण्डितपुत्रेण पृष्टेन जिनेन श्रीवर्धमानस्वामिना क्रिया एजनाद्याः आरंभादियुताः आरंभादिनियताः अन्तक्रियाविरोधिन्यो भणिताः । तथा च भगवतीसूत्रं 'जीवे णं भंते! सया समियं एअइ वेयइ चलइ फंदइ घट्टइ खुब्भइ उदीरइ तं तं भावं परिणमइ? हंता मंडियपुत्ता ! जीवे णं सया समियं एअइ जाव तं तं भावं परिणमइ । जावं च णं भंते! से जीवे सया समियं जाव तं तं भावं परिणमइ तावं च णं तस्स जीवस्स अंते अंतकिरिया भवइ? णो इणढे समढे ।। से केणटेणं भंते! एवं वुच्चइ-जावं च णं से जीवे सया समिअंजाव अंतकिरिआ णो भवइ? मंडियपुत्ता ! जावं च णं से जीवे सया समिअंजाव परिणमइ तावं च णं से जीवे आरंभइ सारंभइ समारंभइ, आरंभे वट्टइ सारंभे वट्टइ समारंभे वट्टइ, आरंभमाणे सारंभमाणे समारंभमाणे, आरंभे वट्टमाणे सारंभे वट्टमाणे समारंभे वट्टमाणे बहूणं पाणाणं भूआणं जीवाणं सत्ताणं दुक्खावणयाए सोआवणयाए जूरावणयाए तिप्पावणयाए पिट्टावणयाए किलामणयाए उद्दावणयाए परियावणयाए वट्टइ, से तेणटेणं मंडियपुत्ता! एवं वुच्चइ जावं च णं से जीवे सया समियं एजति जाव परिणमति, ताव च णं तस्स जीवस्स अंते अंतकिरिया ण हवइत्ति ।।' एतद्वृत्तिर्यथा-'क्रियाऽधिकारादिदमाह - जीवे णं इत्यादि । इह जीवग्रहणेऽपि सयोग एवासौ ग्राह्यः, अयोगस्यैजनादेरसंभवात्, सदा-नित्यं, 'समियं' ति सप्रमाणं, 'एयइ' त्ति एजते-कंपते, 'एज़ कंपने' इति ___(पनयासी अंगेनी-मरावतीनो मधि२) આ અધિકારનું ભગવતીસૂત્ર અને વૃત્તિનો અર્થ આ પ્રમાણે – (‘અહીં “જીવ' શબ્દ લખ્યો છે, પણ તેનાથી સયોગી જીવ અર્થ લેવો, કેમકે અયોગી જીવને એજનાદિ સંભવતા નથી.) (ક્રિયાનો અધિકાર હોવાથી આ સૂત્ર કહ્યું છે.) प्रश्न : भगवन् ! ॥ 4 मेशा समित=समा छ ? (एज् पातु पन अर्थमा छ) १. जीवो भगवन् ! सदा समितमेजते व्येजते चलति स्पन्दते घट्टयति क्षुभ्यति उदीरयति तत्तद्भावं परिणमति ? मण्डितपुत्र ! जीवः सदा समितमेजते... यावत्तत्तद्भावं परिणमति । यावच्च भगवन् ! स जीवः सदा समितं यावत्तत्तद्भावं परिणमति तावच्च तस्य जीवस्यांतेऽन्तक्रिया भवति ? नेदमर्थः समर्थः । केनार्थेन भगवन् ! एवमुच्यते यावच्च स जीवः सदा समितं यावदंतक्रिया न भवति ? मण्डितपुत्र ! यावच्च स जीवः सदा समितं यावत्परिणमति तावच्च स जीव आरभते संरभते समारभते आरंभे वर्तते संरंभे वर्तते समारंभे वर्तते आरभमाणः संरभमाणः समारभमाणः आरंभे वर्तमानः संरंभे वर्तमानः समारंभे वर्तमानः बहूनां प्राणानां भूतानां जीवानां सत्त्वानां दुःखापनायां शोकापनायां जीर्णतापनायां तेतापनायां पिट्टापनायां किलामणायां उद्दापनायां परितापनायां वर्तते। तेनार्थेन मण्डितपुत्र ! एवमुच्यते यावच्च स जीवः सदा समितमेजते यावत्परिणमति तावच्च तस्य जीवस्यांतेऽन्तक्रिया न भवति ॥ इति ॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કલ્પભાષ્યનો અધિકાર <— ૧૫૫ वचनात्, ‘વેયજ્ઞ' ત્તિ વ્હેનતે=વિવિયં પતે, ‘વાર્’ ત્તિ સ્થાનાન્તર પઘ્ધતિ, ‘વર્' ત્તિ સ્વત=િિગ્વન્વાતિ, 'स्पदि किञ्चिच्चलनें' इति वचनात्, ,अन्यमवकाशं गत्वा पुनस्तत्रैवागच्छतीत्यन्ये, 'घट्टइ' त्ति सर्वदिक्षु चलति, પવાર્થાન્તર વા સ્વાતિ, ‘ઘુમ્મરૂ’ ત્તિ ક્ષમ્યતિ=પૃથિવી પ્રવિશતિ, ક્ષોમતિ વા પૃથિવી, વિમૃતિ વા, ‘વીરફ’ ત્તિ प्राबल्येन प्रेरयति, पदार्थान्तरं वा प्रतिपादयति । शेषक्रियासङ्ग्रहार्थमाह- 'तं तं भावं परिणमति' त्ति उत्क्षेपणाव (प)क्षेपणाकुञ्चनप्रसारणादिकं परिणामं यातीत्यर्थः । एषां चैजनादिभावानां क्रमभावित्वेन सामान्यतः સòતિ મન્તયં, ન તુ પ્રત્યેાપેક્ષા, મમાવિનાં યુાપવમાવાવિતિ । ‘તસ્સ' નીવસ્ય, ‘અંતે' ત્તિ મરળાન્ત, ‘અંતિિરય' ત્તિ સાર્મક્ષયરૂપા । ‘આરમઽ' ત્તિ આરમતે પૃથિવ્યાવીનુપદ્રવયંતિ, ‘સારંમ’ ત્તિ સંરમતે=તેવુ विनाशसंकल्पं करोति, 'समारंभइ' त्ति समारभते = तानेव परितापयति, आह च - संकप्पो संरंभो परितावकरो हवे समारंभो । आरंभो उद्दवओ सव्वणयाणं विसुद्धाणं ।। इदं च क्रियाक्रियावतोः कथञ्चिदभेद इत्यभिधानाय तयोः समानाधिकरणतः सूत्रमुक्तम् । अथ तयोः कथञ्चिद्भेदोऽप्यस्तीति दर्शयितुं पूर्वोक्तमेवार्थं व्यधिकरणत आह- आरंभे इत्यादि, आरंभेऽधिकरणभूते वर्त्तते વ્યેનતે=વિવિધ રીતે કંપે છે ? ચાલે છે? સ્પતે=કંઈક ચાલે છે ? (સ્વર્ ધાતુ કંઈક ચાલવાના અર્થમાં સર્વ છે.) અથવા બીજાઓના અભિપ્રાય મુજબ અન્ય સ્થાને જઈને પુનઃ ત્યાં જ આવે છે ? ષડ્ = દિશાઓમાં ચાલે છે ? અથવા બીજા પદાર્થને સ્પર્શે છે ? ઘુમ્મ ્ = પૃથ્વીમાં પ્રવેશે છે ? અથવા પૃથ્વીને ક્ષોભ પમાડે છે ? અથવા બીએ છે ? વીર=પ્રબળતાથી પ્રેરે છે ? અથવા અન્યપદાર્થનું પ્રતિપાદન કરે છે ? ટૂંકમાં, ઉત્કૃપણ - અપક્ષેપણ - આકુંચન-પ્રસારણાદિ તે તે પરિણામ પામે છે ? હા મંડિતપુત્ર ! જીવ હંમેશા સપ્રમાણ એજનાદિ કરે છે...યાવત્ તે તે ભાવે પરિણમે છે. આ એજનાદિ ભાવો ક્રમભાવી હોવાથી ‘હંમેશા’ એવું જે કહ્યું છે તે તે બધાની સાધારણ રીતે જાણવું, પ્રત્યેક હંમેશા હોય છે એવી અપેક્ષાએ નહિ, કેમકે ક્રમભાવી ભાવો એકસાથે હોતા નથી. પ્રશ્ન ઃ હે ભગવન્! જ્યાં સુધી આ જીવ એજનાદિ કરે છે યાવત્ તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી તેની સકલકર્મક્ષયરૂપ અંતક્રિયા થાય છે ? ઉત્તર : હે મંડિતપુત્ર ! એ વાત બની શકતી નથી. પ્રશ્ન ઃ ભગવન્ ! એવું કેમ કહો છો ? ઉત્તર ઃ મંડિતપુત્ર ! કારણ કે (જ્યાં સુધી જીવ એજનાદિ કરે છે) ત્યાં સુધી જીવ આરંભ=પૃથ્વીકાયાદિને ઉપદ્રવ કરે છે. સારંમપૃથ્વીકાયાદિના વિનાશનો સંકલ્પ કરે છે. સમારંમતેઓને પરિતાપ કરે છે. (અને તેથી અંતક્રિયા કરી શકતો નથી.) કહ્યું છે કે “સર્વ વિશુદ્ધનયોના મતે સંરંભ એ સંકલ્પ રૂપ છે. સમારંભ એ પરિતાપ કરવા રૂપ છે, અને આરંભ એ ઉપદ્રવ રૂપ છે” વસ્તુતઃ તેની ક્રિયાથી આરંભાદિ થાય છે. તેમ છતાં ‘ક્રિયા અને ક્રિયાવાનો કથંચિત્ અભેદ હોય છે’ એવું જણાવવા તે સમાનાધિકરણથી (વિશેષણ १. संकल्पः संरम्भः परितापकरो भवेत्समारम्भः । आरंभ उपद्रावकः सर्वनयानां विशुद्धानाम् ॥ Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ <0 ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૧ जीवः, एवं संरंभे समारंभे च । अनन्तरोक्तवाक्यार्थद्वयानुवादेन प्रकृतयोजनामाह-'आरभमाणः संरभमाणः समारभमाणो जीवः' इत्यनेन प्रथमो वाक्यार्थोऽनूदितः, 'आरंभे वर्त्तमानः' इत्यादिना तु द्वितीयः । दुक्खावणयाए इत्यादौ ‘व'शब्दस्य प्राकृतप्रभवत्वाद् दुःखापनायां = मरणलक्षणदुःखप्रापणायां, अथवेष्टवियोगादिदुःखहेतुप्रापणायां वर्त्तते इति योगः । तथा शोकापनायां = दैन्यप्रापणायां, जूरावणयाए त्ति शोकातिरेकाच्छरीरजीर्णताप्रापणायां, तिप्पावणयाए त्ति तेपापनायां = 'तिपृ ष्टेपृ क्षरणार्थावि 'ति वचनात् शोकातिरेकादेवाश्रुलालादिक्षरणप्रापणायाम् । पिट्टावणयाए त्ति पिट्टनप्रापणायां, ततश्च परितापनायां शरीरसंतापे वर्त्तते, क्वचित्पठ्यते दुक्खावणयाए इत्यादि, तच्च व्यक्तमेव । यच्च तत्र 'किलामणयाए उद्दवणयाए इत्यधिकमभिधीयते तत्र किलामणया त्ति ग्लानिनयने, उद्दवणयाए त्ति उत्त्रसन इति ।। ' अत्र जनादिक्रियाणामारम्भादिद्वारैवान्तक्रियाविरोधित्वं प्रतीयते आरंभादीनां चैजनादिक्रियानियतत्वम् । नियमश्चायं यथासंभवं द्रष्टव्यः तेन नाप्रमत्तानामारंभवत्संरम्भसमारंभयोरप्यापत्ति વિશેષ્યભાવને મનમાં રાખીને) આ સૂત્ર કહ્યું છે. હવે તે બેનો કથંચિદ્ ભેદ પણ છે એ દર્શાવવા વ્યધિકરણથી સૂત્ર કહે છે... ત્યાં સુધી આરંભમાં, સંરંભમાં અને સમારંભમાં પ્રવર્તે છે. (આ બંને વાક્યાર્થના અનુવાદપૂર્વક હવે આગળ કહે છે-) આરંભ, સંરંભ અને સમારંભ કરતો જીવ તેમ જ આરંભ-સંરંભ-સમારંભમાં વર્તતો જીવ ઘણા પ્રાણીઓને, ભૂતોને, જીવોને, સત્ત્વોને દુઃખાપના વગેરે ક્રિયામાં વર્તે છે. એમાં દુઃખાપના=મરણાત્મક દુઃખ પમાડવું અથવા ઇષ્ટવિયોગાદિ દુઃખનો હેતુ પમાડવો, શોકાપના=દીનતા પમાડવી, જૂરાવણા-શોકના અતિરેકથી શરીરની જીર્ણતા કરવી, તિપ્પાવણયા=શોકના અતિરેકના કા૨ણે જ આંસુ-લાળ વગેરે પડે તેવી અવસ્થા પમાડવી. પિટ્ટાવણયા= પીટવાની ક્રિયા, પરિતાપના=શરીરસંતાપ પમાડવો (ક્યાંક ટુવાવળયાદ્ એવો પાઠ પણ મળે છે, એનો અર્થ સ્પષ્ટ છે.) એમ ક્યાંક ‘તિામળવાપ્ કવળયા' એટલો પાઠ વધુ મળે છે તેમાં કિલામણયાએ=ગ્લાનિ પમાડવી, ઉદ્દવણયા=અત્યંતવાસ પમાડવો. આમ આવી ક્રિયામાં વર્તતો હોવાથી કહીએ છીએ કે જ્યાં જીવ એજનાદિ કરે છે ત્યાં સુધી અંતક્રિયા કરતો નથી.” (કંપનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયાવિરોધી - ફલિતાર્થ) ભગવતીસૂત્રના આ અધિકારમાં બે વાતો જણાય છે (૧) એજનાદિ ક્રિયાઓ આરંભાદિ દ્વારા જ અંતક્રિયાની વિરોધી છે તેમજ (૨) આરંભાદિ એજનાદિક્રિયાનિયત છે અર્થાત્ એજનાદિ ક્રિયા થાય તો આરંભાદિ અવશ્ય થાય છે. પણ એ આરંભાદિ અવશ્ય થવાનો નિયમ યથાસંભવ જાણવો... અર્થાત્ જે જીવોમાં આરંભ-સંરંભાદિમાં જેટલાનો સંભવ હોય તેમાં તે નિયમા થાય છે. તેથી અપ્રમત્તાદિમાં એજનાદિની હાજરીથી આરંભની જેમ સંરંભ-સમારંભની પણ અવશ્ય હાજરી માનવાની આપત્તિ આવતી Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૭ કેવલીમાં દ્રવ્યહિંસા : ભગવતીજીનો અધિકાર रिति वृद्धाः । युक्तं चैतत्, ‘जाव णं एस जीवे सया समिअं एअइ वेयइ जाव तं तं भावं परिणमइ ताव णं अट्ठविहबंधए वा सत्तविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा नो णं अबंधए ।' इत्यत्रैजनादिक्रियाणामष्टविधाद्यन्यतरबन्धव्याप्यत्ववत्प्रकृतेऽप्यारंभाद्यन्यतरव्याप्यत्वस्यैव व्युत्पत्तिमर्यादया लाभात् । परः पुनरेनमेवार्थं - 'सुमुनीनां, शोभना मुनयः सुमुनयः सुसाधवस्तेषामप्रमत्तगुणस्थानकादारभ्य त्रयोदशगुणस्थानं यावदारम्भे वर्तमानानामप्यारम्भिकी क्रिया न भवति' - इत्यादि स्वयमेव ग्रन्थान्तरे लिखितमस्मरनिवान्यथैवात्र व्याख्याप्रकारमारचयति । तथाहि-अन्तक्रियाप्रतिबन्धकास्तावद्योगा एव, यावद्योगास्तावदन्तक्रिया न भवति, योगनिरोधे च भवतीति तेषां तत्प्रतिबन्धकत्वाद्, 'यदभावो यत्र कारणं तदेव तत्र प्रतिबन्धकमिति जगत्स्थितेः । न चैवं क्वाप्यागमे जीवघातनिरोधे तज्जन्य નથી. આવું સંપ્રદાયવૃદ્ધો (અનુભવીઓ) કહે છે. આ વાત યોગ્ય પણ છે એ ભગવતીજીના નીચેના સૂત્ર પરથી જણાય છે. “જ્યાં સુધી આ જીવ સદા સપ્રમાણ એજનાદિ ક્રિયા કરે છે... યાવત્ તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી અષ્ટવિધબંધક હોય છે અથવા સપ્તવિધબંધક હોય છે અથવા પવિધબંધક હોય છે અથવા એકવિધબંધક હોય છે. પણ અબંધક હોતો નથી.” ભગવતીજીના આ સૂત્રમાં “એજનાદિ ક્રિયા અષ્ટવિધબંધકત્વાદિ પ્રત્યેકને વ્યાપ્ય હોય છે' એવું નથી કહ્યું, પણ “અષ્ટવિધબંધકત્વસપ્તવિધબંધકત્વ વગેરેમાંથી પણ કોઈપણ એકને (અન્યતરને) વ્યાપ્ય હોય છે એવું કહ્યું છે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ તેવી વ્યુત્પત્તિમર્યાદાના કારણે (પરસ્પર આકાંક્ષાવાળા શબ્દોના તેવા સામર્થ્યના કારણે) એજનાદિક્રિયામાં આરંભાદિ દરેકનું વ્યાપ્યત્વ હોવું સિદ્ધ નથી થતું, પણ આરંભાદિમાંથી કોઈ પણ એકનું (અન્યતરનું) (એજનાદિક્રિયા હોય તો આરંભાદિ ત્રણમાંથી કોઈપણ એક અવશ્ય હોય જ એવું) વ્યાપ્યત્વ હોવું જ સિદ્ધ થાય છે. વળી પૂર્વપક્ષી તો આ જ બાબતમાં પોતે જ અન્ય ગ્રન્થમાં જે કહ્યું છે કે “અપ્રમત્તગુણઠાણાથી માંડીને તેરમા ગુણઠાણા સુધીના સુસાધુઓ આરંભમાં વર્તતા હોય તો પણ તેઓને આરંભિકી ક્રિયા હોતી નથી.” તે જાણે કે યાદ જ આવતું ન હોય તેમ અહીં જુદા પ્રકારની બે કલ્પનાઓ કરીને વ્યાખ્યા કરે છે. તે આ રીતે (યોગો જ અંતક્રિયાવિરોધી - પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ (૧) અંતક્રિયાના પ્રતિબંધક યોગો જ છે, કેમ કે જ્યાં સુધી યોગો હોય છે ત્યાં સુધી અંતક્રિયા થતી નથી અને યોગનિરોધ થએ છતે તે થાય છે. જેનો અભાવ જેમાં કારણ હોય તે જ તેનો પ્રતિબંધક હોય' એવી જગત્ સ્થિતિ છે. પણ આ રીતે આગમમાં ક્યાંય પણ એવું કહ્યું નથી કે “જીવઘાતનો १. यावदेष जीवः सदा समितमेजते, व्येजते यावत्तं तं भावं परिणमते तावदष्टविधबन्धको वा सप्तविधबन्धको वा षड्विधबन्धको वा एकविधबन्धको वा, नोऽबन्धकः ॥ Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૧ कर्मबन्धनिरोधे वाऽन्तक्रिया भणिता । तस्मात्साक्षाज्जीवघातलक्षण आरम्भो नान्तक्रियायाः प्रतिबन्धकः, तदभावेऽन्तक्रियाया अभणनात्, प्रत्युतानिकापुत्राचार्यगजसुकुमारादिदृष्टान्तेन सत्यामपि जीवविराधनायां केवलज्ञानान्तक्रिययोर्जायमानत्वात् कुतस्तत्प्रतिबन्धकत्वशङ्कापि? इत्यत्र सूत्रे एजनादिक्रियाजन्य आरम्भो न भणितः किन्तु क्रियारम्भयोरेकाधिकरणे नियमो भणितः, स चैवं 'यो यावत्कालं यत(एज)नादिक्रियावान् तावत्कालं स आरंभादिमानेव,' एवं च सति कंपनादिक्रिया व्याप्या, आरंभश्च व्यापकः, तेन कंपनादिक्रिया नारंभहेतुः, किन्त्वारंभः कंपनादिक्रियाहेतुः, यथा 'यावत्कालं यो धूमवाँस्तावत्कालं स आइँन्धनप्रभववह्निमानेव' इत्यत्र धूमस्तथाभूतवढेर्जनको न भवति, भवति च तथाभूतो वह्निधूमजनकः, इत्यन्तक्रियाप्रतिबन्धकारंभव्याप्यत्वेन कंपनादिक्रियाणामन्तक्रियाप्रतिबन्धकत्वं व्याख्येयं, आरंभशब्देन च योगा उच्यन्ते, जीवघातादि કે તજ્જન્યકર્મબંધનો નિરોધ થયે છતે અંતક્રિયા થાય છે.” તેથી નક્કી થાય છે કે સાક્ષાત્ જીવઘાતરૂપ આરંભ અંતક્રિયાનો પ્રતિબંધક નથી. કારણ કે તેના અભાવને અંતક્રિયાના કારણ તરીકે કહ્યો નથી. ઊર્દુ અર્ણિકાપુત્ર આચાર્ય-ગજસુકુમાલ વગેરેના દષ્ટાંતથી જણાય છે કે જીવવિરાધના હોવા છતાં કેવલજ્ઞાન - અંતક્રિયા થઈ શકે છે. તેથી “જીવવિરાધના અંતક્રિયાની પ્રતિબંધક છે' એવી તો શંકા પણ ક્યાંથી ઊઠે? (૨) ભગવતીજીના ઉક્ત સૂત્રમાં એજનાદિ ક્રિયાથી આરંભ થાય છે (અર્થાત્ ક્રિયા કારણ છે અને આરંભ કાર્ય છે) એવું નથી કહ્યું, કિન્તુ ક્રિયા અને આરંભનો એક અધિકરણમાં નિયમ જણાવ્યો છે. તે આ રીતે- જે જેટલા કાળ સુધી એજનાદિક્રિયાવાળો હોય તે તેટલા કાળ સુધી આરંભાદિયુક્ત જ હોય છે. આ નિયમ પરથી જણાય છે કે કંપનાદિ ક્રિયા વ્યાપ્ય છે. અને આરંભ વ્યાપક છે. વળી વ્યાપ્યવ્યાપક ભાવ ધરાવનાર ચીજો જો પરસ્પર કાર્યકારણભાવ પણ ધરાવતી હોય તો તેમાંથી વ્યાપ્ય જ કાર્ય બને છે અને વ્યાપક જ કારણ બને છે. વ્યાપ્ય ચીજ કારણ બની શકતી નથી. જેમ કે “જે જ્યાં સુધી ધૂમવાનું હોય તે ત્યાં સુધી આર્ટ્સ ઇન્ધન (ભીનાં બળતણ)થી ઉત્પન્ન થયેલ અગ્નિવાળો હોય છે. એવા નિયમમાં ધૂમ તેવા અગ્નિનું કારણ નથી બનતો પણ તેવો અગ્નિ જ ધૂમાડાનું કારણ બને છે. તેથી પ્રસ્તુતમાં પણ કંપનાદિ ક્રિયા આરંભના હેતુભૂત નથી પણ આરંભ જ કંપનાદિ ક્રિયાનો હેતુ છે. આમ ઉક્ત ભગવતીસૂત્રમાં “એજનાદિ ક્રિયાથી આરંભ થાય છે એવું કહ્યું નથી પણ એજનાદિ ક્રિયા આરંભને વ્યાપ્ય છે તેમજ આરંભનું કાર્ય છે. તેવું જણાવ્યું છે. માટે “કંપનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયાની પ્રતિબંધક છે' એવી વ્યાખ્યા કરવી ન જોઈએ, પણ એવી વ્યાખ્યા કરવી જોઈએ કે – (ભગવતીજીના સૂત્રની પૂર્વપક્ષી કલ્પિત વ્યાખ્યા) કંપનાદિ ક્રિયા અંતક્રિયાના પ્રતિબંધક એવા આરંભને વ્યાપ્ય હોવાથી અંતક્રિયાની પ્રતિબંધક છે. અર્થાતુ અંતક્રિયાનો સાક્ષાત્ પ્રતિબંધક તો યોગ જ છે. કંપનાદિ ક્રિયાઓ તો તે યોગ (આરંભ)ને વ્યાપ્ય Page #172 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા ઃ ભગવતીજીનો અધિકાર : ૧૫૯ लक्षणारंभादिजनकत्वेन कारणे कार्योपचारात्, शास्त्रसंमतं च योगानामारम्भत्वम् । तदुक्तं भगवती वृत्तौ — - 'ननु 'मिथ्यात्वाविरतिकषाययोगाः कर्मबन्धहेतवः' इति प्रसिद्धिः, इह तु आरंभिक्यादयोऽभिहिता इति कथं न विरोधः ?' उच्यते-आरंभपरिग्रहशब्दाभ्यां योगपरिग्रहः, योगानां तद्रूपत्वात्, शेषपदेषु च शेषबन्धहेतुपरिग्रहः प्रतीत વ્રુતિ ।’ एतच्चायुक्तं, आरंभादिशब्दत्रयेण योगाभिधानस्य दुर्घटत्वात्, एजनादिक्रियाऽतिरिक्तकायादिसध्रीचीनजीवव्यापाररूपयोगसद्भावे प्रमाणाभावाद्, योगानां योगनिरोधरूपान्तक्रियायां प्रति હોઈ અંતક્રિયાની પ્રતિબંધક બને છે.’ વળી આમાં, ‘આરંભ’ શબ્દનો અર્થ ‘સાક્ષાત્ જીવઘાત’ ન કરવો કિન્તુ જીવઘાત વગેરે રૂપ આરંભાદિનો જનક એવો ‘યોગ’ રૂપ અર્થ કારણમાં કાર્યનો ઉપચાર કરીને કરવો કેમ કે (૧) જીવઘાત થવાથી કાંઈ એજનાદિ ક્રિયા થતી નથી. તેમજ (૨) સાક્ષાત્ જીવઘાત નહિ, કિન્તુ યોગો જ અંતક્રિયાના પ્રતિબંધક છે એવું અમે દેખાડી જ ગયા છીએ. વળી ‘આરંભ’ શબ્દથી યોગ અર્થ પણ લઈ શકાય છે એ વાત શાસ્ત્રસંમત પણ છે જ. ભગવતી સૂત્ર (૧-૨-૨૧)ની વૃત્તિમાં કહ્યું છે કે - શંકા : મિથ્યાત્વ, અવિરતિ કષાય અને યોગો કર્મબંધના હેતુ તરીકે પ્રસિદ્ધ છે જ્યારે અહીં તો આરંભિકી વગેરે ક્રિયાને તે હેતુ તરીકે કહી છે. તો આમાં વિરોધ નથી ? સમાધાન : અહીં ‘આરંભપરિગ્રહ' શબ્દથી યોગનું જ ગ્રહણ કર્યું છે. કારણ કે યોગ તદ્રુપ છે. શેષપદોમાં બંધના શેષહેતુઓનું ગ્રહણ છે એ તો પ્રતીત જ છે.” માટે ભગવતીજીના ઉક્ત સૂત્રથી એવો અર્થ ફલિત કરી શકાય છે કે જે જ્યાં સુધી એજનાદિ હોય છે ત્યાં સુધી યોગાત્મક આરંભાદિ (યોગ) હોય છે,’ પણ એવો અર્થ ફલિત કરી શકાતો નથી કે ‘એજનાદિયુક્ત એવા સયોગી કેવળીને આરંભ-જીવઘાત (દ્રવ્યહિંસા) અવશ્ય સંભવે છે.’ (કંપનાદિનો યોગ સાથે નિયમ બતાવ્યાની પૂર્વપક્ષકલ્પના અયોગ્ય) ઉત્તરપક્ષ : આરંભાદિને યોગરૂપ માની, ‘ઉક્તસૂત્રથી કેવળીઓને દ્રવ્યહિંસા સિદ્ધ થતી નથી’ એવું કહેવું એ અયોગ્ય છે, કેમ કે આરંભાદિ ત્રણ શબ્દો યોગને જણાવે એ વાત સીધેસીધી ઘટી શકે એવી નથી. તે પણ એટલા માટે કે ‘આરંભાદિનો અર્થ યોગ તરીકે લઈને સૂત્રમાં એજનાદિક્રિયાનો યોગ સાથે નિયમ બતાવ્યો છે' એ વાત અત્યંત અસંગત છે, કેમ કે એજનાદિ ક્રિયાથી જે ભિન્ન હોય અને તેમ છતાં જે કાયાદિની સહાયથી પ્રવર્તેલા જીવવ્યાપારરૂપ હોય તેવો યોગ હોવામાં કોઈ પ્રમાણ નથી. અર્થાત્ એજનાદિ ક્રિયાથી ભિન્ન હોય એવી યોગ જેવી કોઈ ચીજ જ નથી કે જેની સાથે એજનાદિક્રિયાનો નિયમ દેખાડવા સૂત્ર કહેવું પડે. અને પોતાનો તો પોતાની સાથે નિયમ સર્વત્ર સિદ્ધ જ હોય છે. એટલે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૧ बन्धकत्वाभावाच्च, नहि घटो घटनाशं प्रति प्रतिबन्धक इति । तस्माद् ‘एजनादिरहितो नारंभादिषु वर्त्तते, तथा च न प्राणादीनां दुःखापनादिषु, तथा च योगनिरोधाभिधानशुक्लध्यानेन सकलकर्मध्वंसरूपाऽन्तक्रिया भवतीति भगवतीवृत्तावेवाग्रे व्यतिरेकप्रदर्शनादेजनादीनामारम्भादिद्वाराऽन्तक्रियाविरोधित्वव्याख्यानमेव न्याय्यमिति । यत्तु-एवमपि यद्यारम्भादिशब्दरुक्तप्रकारेणेहाऽव्याख्यातत्वात् साक्षाज्जीवघातोऽभिमतः, तर्हि 'जीवे णं भंते! सया समिअं एयइ' इत्यादिसामान्यसूत्रे सयोगिजीवः केवलिव्यतिरिक्त एव ग्राह्यः, अन्यथा 'सत्तहिं ठाणेहिं केवलिं जाणेज्जा' इत्यादि विशेषसूत्रविरोधेन સૂત્રથી તેને તો દેખાડવાનો હોતો નથી. તેથી એજનાદિ ક્રિયાનો સ્વસ્વરૂપ યોગની સાથે નિયમ દેખાડ્યો છે તે વાત સંગત નથી. વળી જેમ ઘડો ઘડાના નાશ પ્રત્યે પ્રતિબંધક નથી તેમ યોગ પણ યોગનિરોધરૂપ અંતક્રિયા પ્રત્યે પ્રતિબંધક નથી જ. તો પછી, જેમાં અંતક્રિયાના પ્રતિબંધક તરીકે આરંભાદિને જણાવ્યા હોય તે વાક્યમાં આરંભાદિનો અર્થ યોગ શી રીતે કરી શકાય ? તેથી ઉક્તસૂત્રની પૂર્વપક્ષીએ કરેલી આવી વ્યાખ્યા યોગ્ય નથી. પણ ભગવતીસૂત્રની વૃત્તિમાં જ જે આગળ વ્યતિરેક દેખાડ્યો છે તેનાથી “એજનાદિક્રિયા આરંભાદિ દ્વારા અંતક્રિયા વિરોધી છે એવી વ્યાખ્યા કરવી જ યોગ્ય છે. તે વ્યતિરેક આ રીતે દેખાડ્યો છે - “એજનાદિ રહિત જીવ આરંભાદિમાં વર્તતો નથી, અને તેથી જીવોને દુઃખાદિ પમાડવાની ક્રિયા કરતો નથી. તેથી એની યોગનિરોધ નામના શુક્લધ્યાનથી સંપૂર્ણ કર્મક્ષયરૂપ અંતક્રિયા થાય છે. વળી પૂર્વપક્ષીએ નીચે મુજબ જે કહ્યું છે તે પણ ઉપહાસપાત્ર જ છે. (અન્ય પૂર્વપક્ષકલ્પના અને તેની ઉપહાસ્યતા) પૂર્વપક્ષઃ આવું હોવા છતાં પણ (પૂર્વપક્ષીએ આરંભાદિનો અર્થ જે યોગ કર્યો તેનું ભગવતીજીના અન્ય સૂત્રની વૃત્તિથી સમર્થન થતું હોવા છતાં પણ) અધિકૃત સૂત્રની વ્યાખ્યામાં આરંભાદિ શબ્દની એ રીતે વ્યાખ્યા કરી ન હોવાથી યોગરૂપ અર્થ ન લેતાં સાક્ષાત્ જીવઘાતરૂપ અર્થ લેવો જ જો અભિમત હોય તો “ગીવે મંતે ! સયા સમગં યે....'ઇત્યાદિ સામાન્ય સૂત્રમાં “જીવ' તરીકે “સયોગી જીવો' નહિ પણ કેવલી સિવાયના સયોગી જીવો' લેવા પડશે, કેમ કે નહીંતર સયોગી જીવને પણ એજનાદિ ક્રિયા હાજર હોઈ જીવઘાતરૂપ આરંભ માનવો એ આવશ્યક બની જવાથી કેવલી પ્રાણાતિપાત કરનારા ન હોય વગેરે રૂપ કેવલીના લિંગો દર્શાવનાર જે “સત્તદિ કાર્દિતિ નાગેન્ના.' ઇત્યાદિ વિશેષસૂત્ર છે તેનો વિરોધ થવાની આપત્તિ આવશે. પણ સામાન્યથી, વિશેષસૂત્રથી સામાન્યસૂત્ર બાધિત થતું હોય છે, સામાન્યસૂત્રથી વિશેષસૂત્ર નહિ. અને તેથી જો એ વિશેષસૂત્રનો વિરોધ ન થાય એવો કોઈ નવો - - - - - - - - - - ૨. નવઃ પાવન ! સવા સમિત નતે .. ૨. સતપ: થાનૈઃ વલ નાનયાત્ | - - - - - - - - - Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આરંભાદિનો અધિકાર सूत्राभिप्रायकल्पने मतिकल्पना महाऽनर्थहेतुः - इत्याद्युक्तं तदुपहासपात्रं, वृत्तिकृदभिप्रायोल्लङ्घनेन स्वस्यैव मतिकल्पनाया महाऽनर्थहेतुत्वात्, ‘सत्तहिं ठाणेहिं' इत्यादिसूत्रस्य भिन्नविषयत्वेन प्रकृतसामान्यसूत्रावधिकविशेषसूत्र(त्व)स्य केनापि ग्रन्थकारेणानुपदर्शितत्वाच्चेति ।।६१।। स्यादियमाशङ्का-सकलसयोगिगतेजनादिक्रियासामान्यस्य न साक्षादारंभादिनियतत्वं, भगवतीवृत्तावेव सूक्ष्मपृथिव्यादीनां साक्षादात्मारंभकत्वनिषेधाद् । एवं च भवत्यपि केवलिनः सदा साक्षादारंभानभ्युपगमेन यदा तदभावस्तदा द्वाराभावादेजनादिक्रिययाऽप्रतिबन्धात्केवलज्ञानोत्पत्त्यनन्तरमेव केवलिनोऽन्तक्रियाप्रसङ्गः । यदि चान्तक्रियायां कदाचित् क्रियामात्रस्य कदा અભિપ્રાય કલ્પવામાં આવે તો સ્વમતિકલ્પના દોડાવવારૂપ મહા અનર્થનો હેતુ આવી પડશે. ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીએ આવું જ કહ્યું છે તે ઉપહાસપાત્ર છે, કેમ કે (૧) વૃત્તિકારે જીવ તરીકે બધા સયોગી જીવ લેવાનો જે અભિપ્રાય દેખાડ્યો છે તેને ઉલ્લંઘીને “કેવલી સિવાયના સયોગી જીવ લેવા” એવી વ્યાખ્યા કરવી એ પોતાની જ મતિકલ્પનારૂપ હોઈ મહાઅનર્થનો હેતુ છે. વળી (૨) “વર્લ્ડ હાર્દિ.” ઇત્યાદિસૂત્ર એ ભિન્નવિષયવાળું છે, તેથી પ્રસ્તુત નીવે ..' ઇત્યાદિ સૂત્ર એ સામાન્યસૂત્ર છે. અને તે “સત્તરંવાર્દિ” ઈત્યાદિ સૂત્ર એ તે સામાન્યસૂત્ર સંબંધી વિશેષસૂત્ર રૂપ છે' એવું તો કોઈ ગ્રન્થકારે દેખાડ્યું જ નથી. (એટલે એ બે સૂત્રો સામાન્ય-વિશેષસૂત્ર રૂપ નથી.) તો “સામાન્યસૂત્રથી વિશેષસૂત્ર બાધિત થતું નથી' ઇત્યાદિ વાત જ અહીં ક્યાં પ્રસ્તુત રહી? માટે પ્રસ્તુત સૂત્રના “આરંભાદિ શબ્દથી યોગ નહિ, પણ “જીવઘાતાદિરૂપ' આરંભ જ લેવાનો છે અને તેથી સયોગી કેવલીને પણ દ્રવ્યહિંસા હોવી સિદ્ધ થાય છે. ૬૧ (એજનાદિ આરંભાદિને સાક્ષાત્ નિયત નથી શંકા) કદાચ શંકા પડે કે – ભગવતીજીના (૧૧૬) સૂત્રની વૃત્તિમાં જ “જો કે અસંયત એવા સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરેને આત્મારંભકત્વ વગેરે સાક્ષાત્ હોતું નથી, તો પણ અવિરતિની અપેક્ષાએ તે જાણવું.....' ઇત્યાદિ કહીને સાક્ષાત્ આરંભકત્વનો નિષેધ કર્યો છે. તેનાથી જણાય છે કે “સકલ સયોગીઓમાં રહેલ એજનાદિ સામાન્ય ક્રિયા સાક્ષાત્ આરંભાદિને નિયત નથી. (અર્થાતુ તે ક્રિયા હોય તો સાક્ષાત્ આરંભાદિ હોય જ એવો નિયમ નથી.) માટે સયોગી કેવલીઓમાં પણ, “એજનાદિ ક્રિયા હોવા માત્રથી હંમેશા સાક્ષાત્ આરંભ હોય જ એવું માનવું આવશ્યક રહેતું નથી. તેથી એજનાદિ હોવા છતાં જ્યારે સાક્ષાત્ આરંભનો અભાવ હોય ત્યારે આરંભાત્મક દ્વારનો જ અભાવ હોવાથી એજનાદિક્રિયા અંતક્રિયાનો પ્રતિબંધ કરશે નહિ, કેમ કે એજનાદિ ક્રિયાને આરંભ દ્વારા અંતક્રિયાની પ્રતિબંધક માની છે) અને તો પછી કેવલજ્ઞાનની ઉત્પત્તિ થયા પછી તરત જ એ વખતે કેવલીને અંતક્રિયા થઈ જવાની આપત્તિ આવશે. એ આપત્તિ ન આવે એ માટે એવું જો માનશો કે “અંતક્રિયા પ્રત્યે ક્યારેક સાક્ષાત્ આરંભ અને ક્યારેક Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૨ – चिच्च साक्षादारंभस्याऽनियतविरोधित्वं स्वीक्रियते तदा नियतारंभादिद्वारकत्वेन तद्विरोधित्व - व्याख्यानविरोध इत्यत्राह ૧૬૨ आरंभाइजुअत्तं तस्सत्तीए फुडेहि ण उ तेहिं । तस्सत्तीविगमे पुण जोगणिरोहो अपडिबद्धो ।।६२।। आरंभादियुतत्वं तच्छक्त्या स्फुटैर्न तु तैः । तच्छक्तिविगमे पुनर्योगनिरोधोऽप्रतिबद्धः ।। ६२ ।। आरम्भादियुतत्वं = आरंभादिनियतत्वं क्रियाणामिति प्राक्तनमिहानुषज्यते तच्छक्त्या आरंभादिशक्त्या तुरेवकारार्थो भिन्नक्रमश्च न तु तैः स्फुटैः स्फुटैरेव तैरारंभादिभिर्नेत्यर्थः । अयं भावः स्थूलकालावच्छेदेन तावदेतत्सूत्रोक्तए(क्तै)जनादिक्रियाणां साक्षादारंभनियमो बादरयोगस्य नासंभवी, इत्थंभूतनियमस्यापि सूत्रेऽभिधानाद्, अत एव यस्मिन् समये कायिकी क्रिया तस्मिन् पारि (સાક્ષાત્ આરંભવિકલ એવી) ક્રિયામાત્ર પ્રતિબંધક બને છે. તેથી ઉક્તકાળે આરંભ ન હોવા છતાં ક્રિયામાત્ર જ અંતક્રિયાનો પ્રતિબંધ કરી દેતી હોઈ એ આપત્તિ આવતી નથી' એવું જો માનશો તો તેમાં અનિયતવિરોધિતા માનવી પડવાથી (એટલે કે અંતક્રિયાનો કોઈ એક ચોક્કસ વિરોધી=પ્રતિબંધક નથી. પણ ક્યારેક સાક્ષાત્ આરંભ વિરોધી છે અને ક્યારેક આરંભવિકલ ક્રિયા વિરોધી છે એમ અનનુગતવિરોધિતા માનવી પડવાથી) વૃત્તિકારે જે નિયતવિરોધિતાનું વ્યાખ્યાન કર્યું છે કે ‘કંપનાદિ ક્રિયા સ્વનિયત આરંભાદિ દ્વારા અંતક્રિયાની વિરોધી છે' તેનો વિરોધ થશે- આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે (આરંભાદિજનનશક્તિની અપેક્ષાએ સાક્ષાત્ નિયત - સમાધાન) ગાથાર્થ : એજનાદિ ક્રિયાઓને આરંભાદિને નિયત જે કહી છે તે તેમાં રહેલી આરંભાદિજનનશક્તિની અપેક્ષાએ કહેલી જાણવી, સ્ફુટ એવા આરંભાદિની અપેક્ષાએ કહેલી નહિ. આરંભાદિને પેદા કરવાની આ શક્તિ જ્યારે ચાલી જાય છે, ત્યારે યોગનિરોધ અપ્રતિબદ્ધ બની જાય છે, અર્થાત્ પછી તેનો પ્રતિબંધ થતો નથી. ભાવાર્થ આ છે આ સૂત્રમાં એજનાદિક્રિયાઓનો જે સાક્ષાદ્ આરંભનિયમ કહ્યો છે તે અંતર્મુહૂર્વાદિરૂપ સ્થૂલકાલની અપેક્ષાએ બાદર યોગવાળા જીવોને માટે અસંભવિત નથી. અર્થાત્ ‘બાદર યોગવાળા જીવની અંતર્મુહૂર્વાદિ સ્થૂલકાળભાવી એજનાદિ ક્રિયાઓ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સાક્ષાત્ જીવવિરાધના વગેરે રૂપ આરંભાદિ હોય છે' એવો નિયમ તો અસંભવિત નથી જ - “પણ સૂત્રમાં તો - Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આરંભાદિનો અધિકાર तापनिकी प्राणातिपातिकी च प्रज्ञापनोक्तेदृशनियमेनैव वृत्तिकृतोपपादिता । तथा हि-'समयग्रहणेन चेह सामान्यः कालो गृह्यते, न पुनः परमनिरुद्धो यथोक्तस्वरूपो नैश्चयिकः समयः, परितापनस्य प्राणातिपातस्य वा बाणादिक्षेपजन्यतया कायिक्याः प्रथमसमय एवाऽसंभवादिति' । अयं च नियम आरंभजातीयस्य दोषत्वस्फुटीकरणार्थं व्यवहारेणोच्यते, न तु केवलिनोऽप्यारंभो दोष (इति स्फुटीकरणार्थं) इति नानुपपत्तिः । तथापि निश्चयतो योगानां केवलानामेव यत्प्रतिबन्धकत्वं परेणोद्भाव्यते तत्र वयं વેવામ: - न स्फुटारंभयुक्तानां न वा केवलानां योगानामन्तक्रियाप्रतिबन्धकत्वं निश्चिनुमः, किन्त्वारंभशक्तियुक्तानामन्तक्रियाविरोधित्वं, प्राणिघातानुकूलपुद्गलप्रेरणाकारिस्थूलक्रियारूपारंभजननशक्तिसहितैर्योगैः स्थूलक्रियारूपारंभजननद्वाराऽन्तक्रियाप्रतिघाताद्, अत एव चरमयोगे आरंभजननशक्त्यनन्वयात्तेन नान्तक्रियाप्रतिबन्धः, इति तदनन्तरमेवान्तक्रियासंभवस्तदिदमाह - तच्छक्ति નાવ' ઇત્યાદિ શબ્દપ્રયોગ છે. જેનાથી “સમય” રૂપ સૂક્ષ્યકાળ પણ પકડી શકાય છે. તેથી આવો સ્થૂલકાલાદિઘટિત નિયમ સૂત્રમાં તો કહ્યો નથી” – એવી શંકા ન કરવી, કેમ કે સૂત્રમાં “ગાવ' આદિ શબ્દોથી આવા નિયમનું પણ અભિધાન કર્યું હોવું દેખાય છે. માટે જ તો પ્રજ્ઞાપનામાં “જે સમયમાં કાયિકી ક્રિયા હોય તે સમયમાં પારિતાપનિકી અને પ્રાણાતિપાતિકી ક્રિયા હોય છે' ઇત્યાદિ જે કહ્યું છે તેની આવા સ્થૂલકાલાદિઘટિત નિયમથી જ વૃત્તિકારે સંગતિ કરી છે. - “સમય શબ્દથી અહીં સામાન્ય કાળ લેવો, અત્યંત સૂક્ષ્મ યથોક્તસ્વરૂપવાળો નૈૠયિક સમય નહિ. કેમ કે પરિતાપન અને પ્રાણાતિપાત તીર વગેરે ફેંકવાથી થતા હોવાથી તે અંગેની કાયિકક્રિયા શરૂ કરી એના પહેલાં જ સમયે તે બે થઈ જાય એવું સંભવતું નથી.” (આરંભજનનશક્તિયુક્ત યોગો અંતક્રિયાના પ્રતિબંધક). વળી સ્થૂલકાલાદિઘટિત આ નિયમ પણ “આરંભને સમાન જાતીય જે કોઈ હોય તે સામાન્યથી દિોષરૂપ હોય એવું વ્યક્ત કરવા માટે વ્યવહારથી કહેવાય છે, નહિ કે “કેવલીઓને પણ આરંભ દોષરૂપ હોય છે એવું જણાવવા માટે. તેથી કેવલીઓમાં તેવો દોષ આવી પડવાની અસંગતિ ઊભી થતી નથી. તેમ છતાં, પૂર્વપક્ષી નિશ્ચયથી માત્ર યોગોને જ જે પ્રતિબંધક તરીકે સ્થાપે છે તે અંગે અમે કહીએ છીએ. સ્પષ્ટ આરંભયુક્ત યોગોમાં કે તેવા આરંભશૂન્ય માત્ર યોગોમાં અન્તક્રિયાની પ્રતિબંધકતાનો અમે નિશ્ચય કરતા નથી, કિન્તુ આરંભની શક્તિયુક્ત યોગોમાં તેનો નિશ્ચય કરીએ છીએ, કેમકે જેમનાથી પ્રાણીનો ઘાત થાય તેવા પુદ્ગલને પ્રેરી શકે એવી પૂલક્રિયારૂપ આરંભ ઉત્પન્ન કરવા દ્વારા અંતક્રિયા અટકે છે. તેથી જ, ચરમયોગમાં આવી ક્રિયારૂપ આરંભની જનનશક્તિ ભળેલી ન હોવાથી તેનાથી અંતક્રિયાનો પ્રતિબંધ થતો નથી અને તેથી તે પછી તરત જ અંતક્રિયા થાય છે. આ જ વાતને Page #177 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૨, ૬૩ विगमे आरंभादिजननशक्तिविलये पुनर्योगनिरोधोऽप्रतिबद्धोऽस्खलितसामग्रीकः, चरमयोगक्षणस्यैव योगनिरोधजनकत्वाद् । इदं च सूक्ष्मर्जुसूत्रनयमतमित्यविरुद्धमिति मन्तव्यम् ।।६२।। नन्वेवमनेन सूत्रेण केवलिन आरंभजननशक्त्यन्वितयोगवत्त्वं भवद्भिरभ्युपगतं तच्चास्माकमपि संमतमेव, आरंभस्वरूपयोग्यतायाः केवलियोगेष्वस्माभिरप्यभ्युपगमात् । न चातः केवलिन्यारंभसंभवोऽपि, मोहनीयाभावेन तन्निरूपितफलोपहितयोग्यतायास्तत्रास्वीकाराद् - इति पराशङ्कायामाह ૧૬૪ <0 - पोग्गलपणोल्लणाए जो आरंभो इमीइ किरियाए । णियमा मुणीण भणिओ सस्सिअनाएण सोऽदुट्ठो ।।६३।। पुद्गलप्रणोदनायां य आरंभोऽनया क्रियया । नियमान्मुनीनां भणितः शास्यिकज्ञातेन सोऽदुष्टः । । ६३।। ‘તવિત....' ઇત્યાદિ ઉત્તરાર્ધથી કહી છે. આરંભાદિજનનશક્તિનો નાશ થયે છતે યોગનિરોધ અસ્ખલિત સામગ્રીવાળો બને છે, કેમ કે ચરમયોગક્ષણ જ યોગનિરોધજનક છે જે એ વખતે હાજર થઈ ગઈ હોય છે. શંકા ઃ ચ૨મયોગક્ષણ એટલે ૧૩માં ગુણઠાણાના ચરમ સમયનો યોગ. તમે એને યોગનિરોધજનક કહો છો જ્યારે શાસ્ત્રકારો તો ૧૩માં ગુણઠાણાના ચરમ અંતમુહૂર્નભાવી સૂક્ષ્મકાયયોગ વગેરે કે જે યોગો બાદ૨કાયયોગ વગેરેને રુંધે છે તે બધા સમયભાવી યોગોને યોગનિરોધજનક કહે છે. એટલે એમાં શું વિરોધ નથી ? સમાધાનઃ ના, આ અમે જે ચરમયોગક્ષણને યોગનિરોધની જનક કહીએ છીએ તે સૂક્ષ્મઋજુસૂત્રનયમતે કહીએ છીએ. માટે કોઈ વિરોધ નથી એ જાણવું. II૬૨॥ શંકા : આ સૂત્રથી તમે ‘કૈવલીઓ આરંભજનનશક્તિયુક્ત યોગવાળા હોય છે’ એવું સ્વીકાર્યું (સાક્ષાર્ આરંભજનક યોગવાળા હોય છે એવું નહિ) અને એ તો અમને પણ સંમત જ છે, કેમ કે આરંભજનન શક્તિ એટલે આરંભની સ્વરૂપયોગ્યતા, જેને કેવલીના યોગોમાં અમે પણ માનેલી જ છે. પણ એટલા માત્રથી કેવલીઓમાં સાક્ષાત્ જીવઘાતરૂપ આરંભની સંભાવના પણ સિદ્ધ થઈ જતી નથી કે જેથી દ્રવ્યહિંસાની સિદ્ધિ થાય, કેમકે તે યોગોમાં સ્વરૂપયોગ્યતા હોવા છતાં, મોહનીય કર્મરૂપ સહકારી કારણનો અભાવ થયો હોવાના કારણે ફળોપહિતયોગ્યતા હોવી અમે માનતા નથી. આવી શંકાના સમાધાન માટે ગ્રન્થકાર કહે છે - Page #178 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આરંભાદિનો અધિકાર ૧૬૫ पोग्गलपणोल्लणा त्ति । अनयाऽऽरंभशक्त्या हेतुभूतया, क्रियया एजनादिलक्षणया, पुद्गलप्रणोदनायां=जीवघनलोकान्तः स्थापरापरपुद्गलप्रेरणायां तथाविधसहकारिसंपर्कसमुद्भूतायां सत्यां, य आरंभो भवति, स नियमान्मुनीनां शास्यिकज्ञातेनाऽदुष्टो भणितः । अयं भावः - स्थूलक्रियया पुद्गलप्रेरणायामारंभस्तावत्साधूनामप्यवर्जनीयो भवति । अत एवाहारकसमुद्घातनिःसृष्टपुद्गलैरपि शरीरसंबद्धैस्तदसंबद्धैर्वा प्राणादिघाते त्रिक्रियत्वादिकमुक्तम् । तथा च समुद्घातपदे प्रज्ञापनासूत्रं (३४२)- ‘र्तं णं भंते! पोग्गला णिच्छूढा समाणा जाई तत्थ पाणाई भूआई जीवाई सत्ताइं अभिहणंति जाव उवद्दवंति, तेहिंतो णं भंते जीवे कइकिरिए ? गोयमा ! सिय तिकिरिए सिय चउकिरिए सिय पंचकिरिए । ते णं भंते! जीवा ताओ जीवाओ कइकिरिआ ? गोयमा ! एवं चेव, से णं भंते! जीवे ते य जीवा अण्णेसिं जीवाणं परंपराघाएणं कइकिरिया ? गोयमा ! तिकिरियावि चउकिरियावि पंचकिरियावित्ति ।' (એ શક્તિના કારણે એજનાદિથી થયેલ આરંભ સાધુઓને નિર્દોષ) ગાથાર્થ : આ આરંભજનનશક્તિના કારણે એજનાદિ ક્રિયાથી, જીવઘન એવા લોકમાં રહેલા એક-બીજા પુદ્ગલોની, અમુક ચોક્કસ પ્રકારના સહકારીના સંપર્કથી ઉદ્ભવેલ પ્રેરણા થયે છતે જે આરંભ થાય છે તે મુનિઓને માટે શાસ્પિકદૃષ્ટાન્ત મુજબ અવશ્ય અદુષ્ટ કહ્યો છે. અહીં આ તાત્પર્ય છે – સ્થૂલક્રિયાથી થયેલ પુદ્ગલપ્રેરણામાં થતો આરંભ સાધુઓને પણ અવર્જનીય હોય છે. તેથી જ આહા૨ક સમુદ્ઘાતમાં છોડેલા શરીરસંબદ્ધ કે અસંબદ્ધ પુદ્ગલોથી પણ પ્રાણાદિઘાત થયે છતે ત્રિક્રિયત્પાદિ કહ્યા છે. સમુદ્લાતપદમાં પન્નવણાનું સૂત્ર આવું જણાવે છે - હે ભદત્ત ! છોડાયેલા તે પુદ્ગલો ત્યાં જે સ્પર્શાયેલા પ્રાણી ભૂત-જીવ-સત્ત્વોને હણે છે.... યાવત્ ઉપદ્રવ કરે છે. હે ભગવન્ ! સમુદ્દાતમાં રહેલ તે જીવ તે પુદ્ગલોના કારણે તે પ્રાણી વગેરેના વિષયમાં કેટલી ક્રિયાવાળો બને છે ? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળો બને, ક્યાં તો ચાર ક્રિયાવાળો બને યા તો પાંચ ક્રિયાવાળો બને છે. તેમ હે ભગવન્ ! હણાઈ રહેલા તે પ્રાણી વગેરે જીવો સમુદ્દાતમાં રહેલા તે જીવની બાબતમાં કેટલી ક્રિયાવાળા બને છે ? ગૌતમ ! ઉપર પ્રમાણે જ ત્રણ, ચાર કે પાંચ ક્રિયાવાળા બને છે. હે ભગવન્ ! સમુદ્દાતગત તે જીવથી હણાઈ રહેલા તે પ્રાણી વગેરેથી બીજા જે જીવો હણાતા હોય તેઓ વગેરેની અપેક્ષાએ તે સમુદ્દાતગત જીવ અને ઉક્ત પ્રાણી વગેરે કેટલી ક્રિયાવાળા હોય છે ? ગૌતમ ! ત્રણ ક્રિયાવાળા હોય, ચાર ક્રિયાવાળા હોય કે પાંચ ક્રિયાવાળા પણ હોય.” આમ આરંભ અવર્જનીય હોવા १. ते भदन्त ! पुद्गला निक्षिप्ताः सन्तः यांस्तत्र प्राणान् भूतान् जीवान् सत्त्वान् अभिघ्नन्ति, यावदुपद्रवन्ति स भदन्त ! जीवः कतिયિ: ? ગૌતમ ! સ્વાત્ નિયિ: સ્વાત્ વતુષ્ક્રિય: ચાત્ પશ્ચયિ: । તે ૨ મન્ત નીવા તે તિક્રિયાઃ ? ગૌતમ ! વમેવ । स च भदन्त ! जीवः ते च जीवा अन्येषां जीवानां परंपराघातेन कतिक्रिया: ? गौतम ! स्यात् त्रिक्रिया अपि चतुष्क्रिया अपि पञ्चक्रिया वेति ॥ Page #179 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૩ ૧૬૬ < परं प्रमत्ततादशायामारम्भप्रत्यया क्रिया निमित्तं, अप्रमत्ततादशायां तु धार्मिकक्रिया योगान्तर्भूततया शास्थिकदृष्टान्तेन हितत्वाद् योगातिरिक्तदोषविधया न दोषभाक् । तदुक्तं बृहत्कल्पभाष्ये आहारणीहारविहीसु जोगो सव्वो अदोसाय जहा जयस्स । हिआय सस्संमि व सस्सियस्स भंडस्स एयं परिकम्मणं तु ।।३९३१।। यथा यतस्य=प्रयत्नपरस्य साधोः, आहारनीहारादिविधिविषयः सर्वोऽपि योगो भवन्मतेनाप्यदोषाय भवति तथा भाण्डस्योपकरणस्य परिकर्मणमपि छेदनादिकमेवमेव यतनया क्रियमाणं निर्दोषं द्रष्टव्यम् । दृष्टान्तमाह - हियाय सस्संमि व सस्सिअस्स त्ति । शस्येन चरतीति शास्यिकः कृषीवलः, तस्य यथा तद्वि(शस्यवि)षयं परिकर्मणं निद्दिणनादिकं हिताय भवति तथेदमपि भाण्डपरिकर्मणम् । तथा चोक्तं यद्वच्छस्यहितार्थं शस्याकीर्णेऽपि विचरतः क्षेत्रे । या भवति शस्यपीडा यत्नवतः साऽल्पदोषाय ।। तद्वज्जीवहितार्थं जीवाकीर्णेऽपि विचरतो लोके । या भवति जीवपीडा यत्नवतः साऽल्पदोषाय ।।' इति । तथा च स्थूलक्रियैवारंभरूपा संपन्ना, मोहनीयं च न तस्यां हेतुः, दृष्टेष्टविरोधाद् - इत्येवंभूता છતાં વિશેષતા એ હોય છે કે પ્રમત્તતાદશામાં આરંભપ્રત્યયિકક્રિયા તેમાં નિમિત્ત બને છે. (અર્થાત્ તે વિશેષકર્મબંધના કારણભૂત સ્વતંત્ર દોષરૂપ બને છે.) જ્યારે અપ્રમત્તતાદશામાં તે ક્રિયા ધાર્મિકક્રિયા અંગેના યોગમાં અંતર્ભૂત હોવાના કારણે શાસ્પિકદૃષ્ટાન્ત મુજબ હિતાવહ હોઈ યોગભિન્ન સ્વતંત્રદોષ તરીકે દોષ કરનાર બનતી નથી. એટલે કે યોગનિમિત્તે કર્મબંધાદિ રૂપ જે દોષ થવાનો હોય તેના કરતાં વિશેષ કોઈ દોષ કરનારી બનતી નથી. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે “જેમ જયણા વગેરેના પ્રયત્નમાં તત્પર સાધુનો આહારનીહારાદિની વિધિ અંગેનો બધો યોગ તમારા મતે પણ દોષ માટે બનતો નથી તેમ ઉપકરણનું જયણાપૂર્વક કરાતું છેદનાદિ રૂપ પરિકર્મ પણ નિર્દોષ જાણવું જોઈએ. તેમાં દૃષ્ટાન્ત-શસ્ય=ધાન્ય, તેનાથી જીવે તે શાસ્પિક=ખેડૂત. તે શસ્ય અંગે નિંદામણાદિ (=આજુબાજુ વધેલું ઘાસ ઉખેડવું વગેરે) જે પરિકર્મ કરે છે તે ધાન્યના હિત (વૃદ્ધિ આદિરૂપ) માટે થાય છે તેમ ઉપકરણનું આ પરિકર્મ પણ જાણવું. કહ્યું છે કે ‘ધાન્યથી લચી પડેલા ખેતરમાં ધાન્યના હિત માટે પ્રયત્નપૂર્વક ફરતા ખેડૂતથી ધાન્યને જે થોડી ઘણી પીડા થાય છે તે જેમ ખેડૂતને અલ્પદોષ માટે થાય છે તેમ જીવોના હિતને માટે, જીવોથી ભરેલા લોકમાં જયણાદિના પ્રયત્નપૂર્વક વિચરતા સાધુથી જીવોને જે પીડા થાય છે તે અલ્પદોષ માટે થાય છે.’ (સ્થૂલક્રિયા રૂપ આરંભ કેવલીમાં અબાધિત) આમ સ્થૂલક્રિયા જ આરંભરૂપે સિદ્ધ થાય છે અને વળી મોહનીય કર્મ તેમાં કારણભૂત નથી, કેમ १. आहारनीहारविधिषु योगः सर्वोऽदोषाय यथा यतस्य । हिताय शस्ये वा शास्यिकस्य भाण्डस्यैतत्परिकर्मणं तु ॥ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૭ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આરંભાદિનો અધિકાર रंभस्य भगवति सत्त्वे न बाधकमित्यारंभशक्तिरेवारंभाक्षेपिका, अन्यथा तु चरमयोग इव प्राक्तनयोगेष्वप्यारंभशक्तिकल्पने प्रमाणाभावः, निश्चयेन कार्यं कुर्वत एव कारणत्वाभ्युपगमाद् । न च शक्तिविशेषं विना योगत्वेनैव केवलियोगस्यारंभस्वरूपयोग्यत्वाभ्युपगमो यौक्तिकः, चरमयोगस्यापि तत्त्वापत्तेः । न चेष्टापत्तिः, आरंभस्वरूपयोग्ययोगत्वेनान्तक्रियाविरोधित्वाद्, इत्यारंभशक्तिसत्त्वे केवलिनः स्थूलक्रियारूपारंभो नानुपपन्न इति ।।६३।। एतदेवाह सो केवलिणो वि हवे चलोवगरणत्तणं जमेयस्स । सहगारिवसा णिययं पायं थूलाइ किरियाए ।।६४।। स केवलिनोऽपि भवेद् चलोपकरणत्वं यदेतस्य । सहकारिवशानियतं प्रायः स्थूलया क्रियया ।।६४।। કે જો એ કારણ હોય તો દૃષ્ટનો અને ઇષ્ટનો વિરોધ થાય છે. માટે સ્થૂલક્રિયારૂપ આરંભ કેવલી ભગવાનમાં હોવામાં કોઈ બાધક ન હોવાથી આરંભશક્તિને જ આરંભની આક્ષેપિકા (ખેંચી લાવનારી) માનવી જોઈએ. નહીંતર તો ચરમ યોગમાં જેમ આરંભની શક્તિ માનવામાં કોઈ પ્રમાણ નથી (અને તેથી તે મનાતી નથી) તેમ પૂર્વકાલીન યોગોમાં પણ આરંભશક્તિ હોવાની કલ્પના કરવામાં કોઈ પ્રમાણ રહેશે નહિ. તાત્પર્ય એ લાગે છે કે આરંભજનન શક્તિ ચક્ષુ વગેરેનો વિષય બનતી નથી. તેથી તેનું આરંભરૂપ કાર્યથી જ અનુમાન કરવાનું રહે છે. માટે જ (કોઈના ય) ચરમયોગથી ક્યારે ય આરંભ થતો ન હોવાથી એમાં જેમ આરંભશક્તિનું અનુમાન કરી શકાતું નથી તેમ (કોઈપણ કેવલીના) અચરમ યોગથી પણ ક્યારેય પણ જો આરંભ થતો ન હોય તો તે યોગમાં પણ આરંભશક્તિનું અનુમાન કરી શકાશે નહિ. તેમજ નિશ્ચયનય તો કાર્ય કરતી ચીજને જ કારણ તરીકે સ્વીકારતો હોઈ આરંભાત્મક કાર્ય કરતો હોય તે યોગમાં જ આરંભજનન શક્તિ માને છે. તેથી જો કેવલીનો યોગ આરંભાત્મક કાર્ય કરતો ન હોય તો તેમાં તે શક્તિ માનવાની ન હોવાથી આરંભની સ્વરૂપયોગ્યતા પણ મનાશે નહિ. તેવી શક્તિ વિના પણ માત્ર યોગત્વ ધર્મના કારણે જ તેવી સ્વરૂપ યોગ્યતા તેમાં માનવી એ તો યુક્તિસંગત નથી જ, કેમ કે તો પછી તો ચરમયોગમાં પણ તેવી સ્વરૂપયોગ્યતા માનવાની આપત્તિ આવે. “એ આપત્તિ ઇષ્ટ જ છે' એવું પણ કહી શકાતું નથી, કેમકે કોઈપણ યોગ આરંભના સ્વરૂપયોગ્ય યોગ તરીકે અંતક્રિયાનો વિરોધી હોઈ તે પણ તેવો બની જવાથી અંતક્રિયા જ ન થાય. માટે કેવલીના યોગમાં આરંભ શક્તિ હોય તો ભૂલક્રિયારૂપ આરંભ પણ હોવો જ જોઈએ. માટે તેની હાજરી માનવી એ અસંગત નથી. I૬all આ જ વાતને ગ્રન્થકાર જણાવે છે - Page #181 -------------------------------------------------------------------------- ________________ धर्मपरीक्षा भाग - २ / गाथा - ६४ सो त्ति । स=पुद्गलप्रेरणाद्वारक आरंभः, केवलिनोऽपि भवेद्, यद् = यस्मादेतस्य = केवलिनश्चलोपकरणत्वं सहकारिवशाद् = गमनक्रियापरिणामादिसहकारिवशात्, प्रायः स्थूलया क्रियया नियतं वर्त्तते । अयं भावः - चलोपकरणत्वं तावद्भगवतोऽप्यस्त्येव, तथा च भगवतीसूत्रं - ૧૬૮ 'कैवली णं भंते! अस्सि समयंसि जेसु आगासपएसेसु हत्थं वा पायं वा बाहुं वा उरुं वा ओगाहित्ता णं चिट्ठ पणं केवल से अकालंसि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव ओगाहित्ता णं चिट्ठित्तए ? गोयमा ! णो इट्ठे समट्ठे । से केणट्टेणं भंते! एवं वुच्चइ जाव केवली णं अस्सिं समयंसि जेसु आगासपएसेसु जाव चिट्ठइ णो णं भूकेवली सेयकालंसि वि तेसु चेव आगासपएसेसु हत्थं वा जाव चिट्ठत्तए ? गोयमा ! केवलिस्स णं वीरियसजोगसद्दव्वयाए चलाई उवगरणाई भवंति चलोवगरणट्टयाए अ णं केवली अस्सिं समयंसि जेसु आगासपएसेसु हत्थं वा जाव चिट्ठइ णो णं पभू केवली सेयकालंसि वि तेसु चेव चिट्ठित्तए, से तेणट्टेणं जाव वुच्चइ केवली अस्सि समयंसि जाव चिट्ठित्तए ।।' ગાથાર્થ : તે પુદ્ગલપ્રેરણા દ્વારા થતો આરંભ કેવલીઓને પણ સંભવે છે, કેમ કે આ કેવલીની ચલોપકરણતા ગમનક્રિયાના પરિણામ વગેરે રૂપ સહકારીવશાત્ પ્રાયઃ સ્થૂલક્રિયાને નિયત હોય છે. અર્થાત્ એની સાથે પ્રાયઃ સ્થૂલક્રિયા પણ અવશ્ય થાય જ છે. કહેવાનો ભાવ આ છે – “ચલોપકરણતા તો કેવલી ભગવાનમાં પણ હોય જ છે. ભગવતીસૂત્ર (५-४-२००)मां ऽधुं छे ‘हे भगवन् ! देवली मा समयमां के खाश प्रदेशोभां हाथ, पग, जाडु उ ઉરુ ને અવગાહીને રહ્યા હોય તે જ આકાશપ્રદેશોમાં હાથ વગેરને અવગાહીને ભવિષ્યકાળમાં રહેવા માટે સમર્થ હોય છે ? ગૌતમ ! આવું બનવું શક્ય નથી. હે ભગવન્ ! ભવિષ્યમાં પણ તે જ આકાશપ્રદેશોમાં રહેવા માટે તેઓ સમર્થ નથી એવું શા માટે કહો છો ? ગૌતમ ! કેવલીનું જીવદ્રવ્ય વીર્યાન્તરાયકર્મના ક્ષયથી થયેલ વીર્યશક્તિની પ્રધાનતાવાળા માનસાદિવ્યાપારરૂપ યોગયુક્ત હોવાના કારણે અંગોરૂપ ઉપકરણો ચલ=અસ્થિર હોય છે. આવી ચલોપકરણતાના (અંગો ચલ હોવા રૂપ બાબતના) કારણે ‘ભવિષ્યમાં પણ તે જ આકાશપ્રદેશોમાં રહેવા સમર્થ નથી' ઇત્યાદિ કહેવાય છે. વીર્ય હોવા છતાં યોગ વિના જીવદ્રવ્યનું ચલન હોતું નથી. માટે અહીં સદ્રવ્યનું સયોગ એવું વિશેષણ જોડ્યું છે. વળી જીવદ્રવ્ય હંમેશા સત્તાયુક્ત હોય છે તેનું અવધારણ કરવા ‘સત્’ એવું વિશેષણ લગાડ્યું છે. અથવા ‘સત્’ના १. केवली भदन्त ! अस्मिन् समये येष्वाकाशप्रदेशेषु हस्तं वा पादं वा बाहुं वा उरुं वाऽवगाह्य तिष्ठति, प्रभुः केवली एष्यत्काले तेष्वेवाकाशप्रदेशेषु हस्तं वा यावदवगाह्य स्थातुम् ? गौ० नायमर्थः समर्थः । स केनार्थेन भदन्त ! एवमुच्यते 'यावत्केवली अस्मिन् समये येष्वाकाशप्रदेशेषु यावत्तिष्ठति न प्रभुः केवली एष्यत्कालेऽपि तेष्वेवाकाशप्रदेशेषु हस्तं वा यावत्स्थातुम् ? गौतम ! केवलिनो वीर्यसयोगसद्द्रव्यतया चलानि उपकरणानि भवन्ति, चलोपकरणार्थतया च केवली अस्मिन् समये येष्वाकाशप्रदेशेषु हस्तं वा यावत्तिष्ठति, न प्रभुः केवली एष्यत्कालेऽपि तेष्वेव स्थातुं, स तेनार्थेन यावदुच्यतेऽस्मिन् समये यावत्स्थातुम् । Page #182 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આરંભાદિનો અધિકાર ૧૬૯ एतद्वृत्तिर्यथा-अस्सिं समयंसि त्ति । अस्मिन् वर्तमानसमये, उग्गाहित्ता णं ति, अवगाह्य आक्रम्य, सेयकालंसि वि त्ति, एष्यत्कालेऽपि, वीरियसजोगसद्दव्वयाए त्ति, वीर्य वीर्यान्तरायक्षयप्रभवा शक्तिः, तत्प्रधानं सयोगं मानसादिव्यापारयुक्तं यत् सद्विद्यमानं द्रव्यं जीवद्रव्यं तत्तथा, वीर्यसद्भावेऽपि जीवद्रव्यस्य योगान् विना चलनं न स्यादिति सयोगशब्देन सद्रव्यं विशेषितम् । सदिति विशेषणं च तस्य सदा सत्ताऽवधारणार्थम् । अथवा स्व आत्मा, तद्रूपं द्रव्यं स्वद्रव्यं, ततः कर्मधारयः, अथवा वीर्यप्रधानः सयोगो योगवान् वीर्यसयोगः, स चासौ सद्रव्यश्च मनःप्रभृतिवर्गणायुक्तो वीर्यसयोगसद्रव्यस्तस्य भावस्तत्ता, तया हेतुभूतया, चलाइं त्ति, अस्थिराणि, उवगरणाइं=अङ्गानि, चलोवगरणट्ठयाए अत्ति, चलोपकरणलक्षणो योऽर्थस्तद्भावश्चलोपकरणता तया, 'च'शब्दः पुनरर्थ इति ।।' एतच्च चलोपकरणत्वं निरन्तरसूक्ष्मगात्रसञ्चारबीजं चलनसामान्यसामग्र्यां निविशमानं गमनादिक्रियापरिणाममात्रसहकृतं सद् गमनादिस्थूलक्रियामपि जनयत्येव । सा च स्थूलक्रियाऽवर्जनीयारंभसङ्गता सती केवलिनो न वीर्यान्तरायक्षयक्षतिकरी, यतस्तत्सामान्यकारणं चलोपकरणत्वमपि नामकर्मपरिणतिविशेषापादितयोगाशक्तिनियतमेव । यदाह सूत्रकृताङ्गवृत्तिकृत् - 'सयोगी जीवो न शक्नोति क्षणमप्येकं निश्चलं स्थातुं, अग्निना ताप्यमानोदकवत्कार्मणशरीरानुगतः सदा परिवर्तयन्नेवास्ते' इत्यादि । इति तत्कार्यस्थूलक्रियायामप्यशक्यपरिहारारंभात्यागे योगाशक्तिरेव निमित्त पहले 'स्व' श६ समेतो स्वमात्मा, तद्रूप-द्रव्योवद्रव्य... पछी 'वीर्यसयोग' श०६ साथे मेनो કર્મધારય સમાસ કરવો. અથવા જે વીર્યના પ્રાધાન્યયુક્ત યોગવાનું હોય તે વીર્યસયોગ. તેનો સદ્રવ્ય સાથે કર્મધારય કરવો. તેથી વીર્યસયોગસદ્રવ્ય એટલે મન વગેરે વર્ગણાયુક્ત. યોગવાનું. તેનો ભાવ તે वीर्यसयोगसद्रव्यता. तन। २) यलो५४२४ात डोयछे मेवोमर्थ देवो. 'य' २०६ पुन: अर्थमा छे." (यलो५४२९ नमभपरिणतिने नियत) ગાત્રના નિરંતર ચાલ્યા કરતાં સૂક્ષ્મ સંચારના બીજભૂત આ ચલોપકરણતા ચલનની સામાન્ય સામગ્રીમાં નિવિષ્ટ છે અને તેથી ગમનાદિક્રિયાના પરિણામમાત્રરૂપ સહકારીથી સહકૃત થયેલી તે ગમનાદિરૂપ પૂલક્રિયાને પણ ઉત્પન્ન કરે જ છે. અવર્જનીય આરંભથી યુક્ત બનવા છતાં તે સ્થૂલક્રિયા વિયન્તરાયના થયેલા ક્ષયને નિરર્થક બનાવવા વગેરે રૂપ ક્ષતિ કરનારી બનતી નથી, કેમ કે તેના સામાન્ય કારણભૂત ચલોપકરણત્વ પણ નામકર્મની પરિણતિ વિશેષથી યોગની થયેલ અશક્તિને જ નિયત છે, (વીર્યની ઓછાશને નહિ.) સૂત્રકૃતાંગના વૃત્તિકારે કહ્યું છે કે “સયોગીજીવ એક ક્ષણ પણ નિશ્ચલ રહેવા સમર્થ હોતા નથી. અગ્નિથી ઉકાળાતા પાણીની જેમ કામણ શરીરથી અનુગત તે હંમેશા પોતાની અવગાહનામાં ઉથલપાથલ અનુભવ્યા કરતો જ હોય છે” વગેરે... તે ચલોપકરણતાના કાર્યભૂત Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૪, ૬૫ मिति । केचित्तु सूक्ष्मक्रियाणामिव स्थूलक्रियाणामपि चलोपकरणतावशादनियतदेशत्वावश्यकत्वात् तत्प्रयुक्तारंभसंभवः केवलिनोऽपि दुर्निवार इत्याहुः ।।६४।। ननु-यद्येवं स्थूलक्रियैव द्रव्यारंभस्तदा केवलिनस्तस्य कादाचित्कत्वं न स्याद्, इष्यते चायमन्यसाधूनामपि कादाचित्क एव, 'आहच्च हिंसा समिअस्स जा उ सा दव्वओ होइ ण भावओ उ' त्ति वचनाद्-इत्याशङ्कां 'एतद्वचनं फलीभूतसाक्षात्संबद्धारंभविषयत्वान्नानुपपत्रं, स च केवलिनोऽपि कादाचित्क एव' इत्यभिप्रायेण निराचिकीर्षुराह - सक्खं तु कायफासे जो आरंभी कयाइ सो हुज्जा । अहिगिच्च तं णिमित्तं मग्गिज्जइ कम्मबंधठिई ॥६५।। साक्षात्तु कायस्पर्श य आरंभः कदाचित्स भवेत् । अधिकृत्य तं निमित्तं मृग्यते कर्मबन्धस्थितिः ।।६५ ।। પૂલક્રિયાની હાજરીમાં અશક્ય પરિહારરૂપ આરંભનો જે પરિત્યાગ થઈ શકતો નથી તેમાં પણ આવી યોગની અશક્તિ જ નિમિત્ત બને છે. (વીર્યની કચાશ નહિ.) વળી કેટલાક વિવેચકો તો એમ કહે છે કે સૂક્ષ્મક્રિયાવાળા જીવોની જેમ સ્કૂલ-ક્રિયાવાળા જીવોનો પણ ચલોપકરણતાના કારણે દેશ અનિયત માનવો આવશ્યક હોઈ તે દેશનો ફેરફાર થવામાં થતા આરંભની સંભાવના કેવલીઓમાં પણ દુર્નિવાર છે. I૬૪ શંકાઃ આ રીતે સ્થૂલક્રિયા જ જો (ભાવઆરંભના કારણભૂત હોઈ) દ્રવ્યઆરંભ રૂપ હોય તો કેવલીમાં તે દ્રવ્યઆરંભનું કદાચિત્કત્વ રહેશે નહિ. પણ દ્રવ્યઆરંભ તો અન્ય સાધુઓમાં પણ ઇર્યાસમિતિયુક્ત સાધુથી ક્યારેક જે હિંસા થાય તે દ્રવ્યથી હોય છે ભાવથી નહિ ઈત્યાદિ વચન મુજબ કાદાચિત્ક માન્યો છે તો કેવલીઓમાં તો નિર્વિવાદ તેવો જ હોવો જોઈએ ને ! સમાધાન: આ તમે કહેલું શાસ્ત્રવચન ફળીભૂત સાક્ષાત્ સંબંદ્ધ આરંભ વિષયક છે. અર્થાત્ ઇર્યાસમિતિયુક્ત સાધુથી સાક્ષાત્ સંબદ્ધ જીવોનો જે આરંભ થાય છે તે જ તેના પરથી કદાચિત્ક તરીકે ફલિત થાય છે, અને તે તો કેવલીને પણ કાદાચિ જ હોય છે. પણ એ સિવાયના અન્ય આરંભ કેવલીને પણ સાવદિક હોવામાં કોઈ અસંગતિ નથી. આવા અભિપ્રાયથી ઉપરની શંકાનું નિરાકરણ કરવાની ઇચ્છાવાળા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ સાક્ષાત્ કાયસ્પર્શ થવામાં જે આરંભ થાય છે તે ક્યારેક જ થાય છે. લોકવ્યવહારમાં - १. आहत्य हिंसा समितस्य या तु सा द्रव्यतो भवति न भावतस्तु । (कल्पभाष्य ३९३३) - - - - - - - - - Page #184 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર क्खं तु । साक्षात् कायस्पर्शे य आरम्भः स कदाचिदेव भवेत् तं च = साक्षात्कायस्पर्शाज्जायमानं द्रव्यारंभं, व्यवहारिजनप्रतीयमानमिति गम्यं, निमित्तमधिकृत्य कर्मबन्धस्थितिर्मृग्य शास्त्रकारैरिति गम्यम् । यद्यप्यप्रमत्तानामवश्यम्भावी जीवघातो न प्राणातिपातत्वेन दोष:, तथाऽपि निमित्तभूतस्यास्यैकाधिकरणोपादानसद्भावासद्भावकृतं फलवैचित्र्यं विचार्यत इत्यर्थः । । ६५ ।। कथमित्याह - तत्थ णिमित्ते सरिसे जेणोवादाणकारणाविक्खो । बंधाबंधविसेसो भणिओ आयारवित्तीए । ६६।। तत्र निमित्ते सदृशे येनोपादानकारणापेक्षः । बन्धाबन्धविशेषो भणित आचारवृत्तौ ।। ६६ ।। ૧૭૧ तत्यत्ति । तत्र=साक्षात्कायस्पर्शाज्जायमानारंभे, निमित्ते सदृशे, आकेवलिनमेकरूपे सति येन कारणेनोपादानकारणस्यापेक्षा नियतसद्भावासद्भावाश्रयणरूपा यत्र स तथा बन्धाबन्धविशेषः= कर्मबन्धतारतम्यतदभावप्रकारो भणित इति आचारवृत्तौ । तत्र प्रथममेतदधिकारसंबद्धमाचाराङ्गलोकसाराध्ययनचतुर्थोद्देशकस्थं सूत्रं (१५८) लिख्यते - પ્રતીત થતા તે સાક્ષાત્ કાયસ્પર્શથી થયેલા દ્રવ્યઆરંભને નિમિત્ત તરીકે ગણીને શાસ્ત્રકારો કર્મબંધસ્થિતિનો વિચાર કરે છે. જો કે અવશ્યભાવી જીવઘાત અપ્રમત્તોને પ્રાણાતિપાત તરીકે દોષ રૂપ નથી, અર્થાત્ એ પ્રાણાતિપાત તરીકે વર્તીને સ્થિતિબંધાદિ કરાવતો નથી અને તેથી તેને નિમિત્ત તરીકે આગળ કરીને સ્થિતિબંધ વગેરે રૂપ ફળનું વૈચિત્ર્યવિચારવાનું હોતું નથી તેમ છતાં નિમિત્તભૂત આ આરંભના એકાધિકરણમાં ઉપાદાનની હાજરી અને ગેરહાજરીના કારણે થયેલ ફલવૈચિત્ર્ય વિચારાય છે. ॥૫॥ તે શી રીતે વિચારાય છે ? એ હવે ગ્રન્થકાર જણાવે છે - ગાથાર્થ : સાક્ષાત્ કાયસ્પર્શથી થતા તે આરંભરૂપ નિમિત્ત કેવલી સુધીના જીવોને સમાન હોવા છતાં, ‘નિયત સદ્ભાવ-અસદ્ભાવનો આશ્રય ક૨વા રૂપ ઉપાદાનકારણની અપેક્ષાએ બન્ધ-અબન્ધની વિશેષતા થાય છે, અર્થાત્ તેને આશ્રીને, કર્મબંધ થતો હોય તો તેમાં તારતમ્યરૂપ અને નહીંતર અબંધરૂપ વિશેષતા ઊભી થાય છે’ એવું આચારાંગની વૃત્તિમાં કહ્યું છે તેથી તે નિમિત્તના અધિકારમાં કર્મબંધસ્થિતિ વિચારાય છે. (અવશ્યભાવી વિરાધનાથી કર્મબંધ-અબંધનો આચારાંગવૃત્તિનો અધિકાર) સૌ પ્રથમ આ અધિકાર અંગેનું આચારાંગના લોકસાર અધ્યયનના ચોથા ઉદ્દેશકનું (૧૫૮) સૂત્ર Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ धर्मपरीक्षा माग-२ | था-६६ 'से अभिक्कममाणे पडिक्कममाणे संकुचमाणे पसारमाणे विणिवट्टमाणे संपलिज्जमाणे एगया गुणसमिअस्स रीयंतो कायसंफासं समणुचिन्ना एगइआ पाणा उद्दाइंति, इहलोगवेदणवेज्जावडियं जं आउट्टिकयं कम्मं तप्परिन्नाय विवेगमेति, एवं से अप्पमादेणं विवेगं किट्टइ वेयवीत्ति ।।' । अथतेद्वृत्तिः-से इत्यादि । स-भिक्षुः, सदा गुर्वादेशविधायी एतद्व्यापारवान् भवति, तद्यथा-अभिक्रामन्= गच्छन्, प्रतिक्रामन् निवर्तमानः, सङ्कुचन्-हस्तपादादिसङ्कोचनतः, प्रसारयन् हस्तादीनवयवान्, विनिवर्तमानः समस्ताशुभव्यापारात्, सम्यक् परिः समन्ताद् हस्तपादादीनवयवांस्तन्निक्षेपस्थानानि वा रजोहरणादिना मृजन् संपरिमृजन्, गुरुकुलवासे वसेदिति सर्वत्र संबन्धनीयम् । तत्र निविष्टस्य विधिः-भूम्यामेकमूरुं व्यवस्थाप्य द्वितीयमुत्क्षिप्य तिष्ठेत्, निश्चलस्थानासहिष्णुतया भूमी प्रत्युपेक्ष्य प्रमृज्य(मार्य) च कुक्कुटीविजृम्भितदृष्टान्तेन सङ्कोचयेत्प्रसारयेद्वा, स्वपन्नपि मयूरवत् स्वपिति, स किलान्यसत्त्वभयादेकपार्श्वशायी सचेतनश्च स्वपिति, निरीक्ष्य च परिवर्तनादिकाः क्रिया विधत्ते इत्येवमादि संपरिमृजन् सर्वाः क्रियाः करोति । एवं चाप्रमत्ततया पूर्वोक्ताः क्रियाः कुर्वतोऽपि कदाचिदवश्यंभावितया यत्स्यात्तदाह-एगया इत्यादि । एकदा-कदाचिद्, गुणसमितस्य-गुणयुक्तस्याप्रमत्ततया यतेः, रीयमाणस्य-सम्यगनुष्ठानवतोऽभिक्रामतः प्रतिक्रामतः सङ्कुचतः प्रसारयतो विनिवर्तमानस्य संपरिमृजतः कस्याञ्चिदवस्थायां, कायः शरीरं, तत्संस्पर्शमनुचीर्णाः कायसङ्गमागताः संपातिमादयः प्राणिन एके परितापमाप्नुवन्ति, एके ग्लानतामुपयान्ति, एकेऽवयवविध्वंसमापद्यन्ते । અને તેની વૃત્તિ કહીએ છીએ – હંમેશા ગુરુના આદેશનું પાલન કરનાર તે ભિક્ષુ આવી પ્રવૃત્તિવાળો બને. જેમ કે જતો હોય, પાછો આવતો હોય, હસ્તપાદાદિને સંકોચતો હોય, પહોળા કરતો હોય, સમસ્ત અશુભવ્યાપારથી પાછો ફરતો હોય, હાથ-પગ વગેરે અવયવોને કે તેને મૂકવાના સ્થાનોને રજોહરણાદિથી ચારે બાજુએ પ્રમાર્જતો હોય. આવું કરતો તે ગુરુકુલવાસમાં રહે. તેમાં બેસેલા સાધુનો વિધિ-જમીન પર એક ઉરુને સ્થાપીને બીજીને ઊંચી રાખે. એ રીતે નિશ્ચલ રહેવા સમર્થ ન હોય તો ભૂમિને જોઈને, પ્રમાર્જીને કૂકડીની ચેષ્ટાના દૃષ્ટાન્ન મુજબ તેનું સંકોચન કે પ્રસારણ કરે. સૂએ તો પણ મોરની જેમ. તે બીજા જીવોના ભયથી એક પડખે સૂએ છે તેમજ જાગ્રત જેવો જ સૂએ છે. વળી તે જોઈને પડખું ફેરવવાની વગેરે ક્રિયા કરે છે... તેમ તે સાધુ પણ સારી રીતે પ્રમાર્જનાદિપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે. આમ અપ્રમત્તતાપૂર્વક ઉક્ત ક્રિયા કરતા સાધુથી ક્યારેક અવશ્યભાવી તરીકે જે થાય છે તે કહે છે – અપ્રમત્તતાના કારણે ગુણવાળા તેમજ ગમન, આગમન, સંકોચન, પ્રસારણ, અશુભ વ્યાપારોથી વિનિવર્તન તેમજ સંપરિમાર્જન વગેરે સમ્યફ અનુષ્ઠાનવાળા સાધુના શરીરને કોઈક અવસ્થામાં સ્પર્શેલા સંપાતિમ વગેરે જીવોમાંથી કોઈક પરિતાપ પામે છે, કોઈક ગ્લાનિ પામે છે, કોઈકના અવયવો તૂટી १. सोऽभिक्रामन् प्रतिक्रामन् सङ्कुचन प्रसारयन् विनिवर्तमानः संपरिमृजन् एकदा गुणसमितस्य रीयमाणस्य कायस्पर्श समनुचीर्णा एके प्राणिनोऽपद्रान्ति, इहलोकवेदनवेद्यापतितं यदाकुट्टिकृतं कर्म तत्परिज्ञाय विवेकमेति, एवमप्रमादेन विवेकं कीर्तयति वेदविद् । Page #186 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૩ अपश्चिमावस्थां तु सूत्रेणैव दर्शयति-एके प्राणाः प्राणिनः, अपद्रान्ति प्राणैर्विमुच्यन्ते । अत्र च कर्मबन्धं प्रति विचित्रता । तथाहि-शैलेश्यवस्थायां मशकादीनां कायसंस्पर्शेन प्राणत्यागेऽपि बन्धोपादानकारणयोगाभावान्नास्ति बन्धः, उपशान्तक्षीणमोहसयोगिकेवलिनां स्थितिनिमित्तकषायाभावात् सामयिकः, अप्रमत्तयतेर्जघन्यतोऽन्तर्मुहूर्त, उत्कृष्टतश्चान्तःकोटाकोटिस्थितिरिति । प्रमत्तस्य त्वनाकुट्टिकयाऽनुपेत्य प्रवृत्तस्य क्वचित्प्राण्याद्यवयवसंस्पर्शात् प्राण्युपतापनादौ जघन्यत उत्कृष्टतश्च कर्मबन्धः प्राक्तन एव विशेषिततरः । स च तेनैव भवेन क्षिप्यत इति सूत्रेणैव दर्शयितुमाह-इहलोग इत्यादि । इहास्मिन् लोके जन्मनि, वेदनमनुभवनमिहलोकवेदनं तेन वेद्यमनुभवनीयमिहलोकवेदनवेद्यं, तत्रापतितमिहलोकवेदनवेद्यापतितं, इदमुक्तं भवति-प्रमत्तयतिनापि यदकामतः कृतं कर्म कायसङ्घट्टनादिना तदैहिकभवानुबन्धि, तेनैव भवेन क्षिप्यमाणत्वाद्, आकुट्टीकृतकर्मणि तु यद्विधेयं तदाह - जं आउट्टी इत्यादि । यत्तु पुनः कर्माकुट्ट्या कृतमागमोक्तकारणमन्तरेणोपेत्य प्राण्युपमर्दनेन विहितं तत्परिज्ञाय ज्ञपरिज्ञया, विवेकमेति विविच्यतेऽनेनेति विवेकः प्रायश्चित्तं दशविधं, तस्यान्यतरं भेदमुपैति, तद्विवेकं वाऽभावाख्यमुपैति, तत्करोति येन कर्मणोऽभावो भवतीति ।। જાય છે... યાવત્ કેટલાક જીવો મરી જાય છે. આમાં જે કર્મબંધ થાય છે તેમાં વિચિત્રતા હોય છે. તે આ રીત – શૈલેશી અવસ્થામાં કાયસ્પર્શથી મશક વગેરે મરવા છતાં કેવળીને બંધના ઉપાદાન કારણભૂત યોગનો અભાવ હોવાના કારણે કર્મબંધ હોતો નથી. ઉપશાન્તમોહી લીણમોહી તેમજ સયોગી કેવલી જીવોને સ્થિતિના નિમિત્ત કારણભૂત કષાયનો અભાવ હોવાના કારણે સામયિક કર્મબંધ થાય છે. અપ્રમત્તયતિને જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલો સ્થિતિબંધ થાય છે. અનાકુટ્ટિથી (=જાણકારી વગર) પ્રવૃત્ત થયેલા પ્રમત્તના હાથ વગેરે અવયવોના સ્પર્શથી જીવ મર્યો છતે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઉપરનો જ કર્મબંધ કંઈક વધુ સ્થિતિ વગેરે રૂપ વિશેષતાવાળો થાય છે. “તે કર્મબંધ તે જ ભવમાં ક્ષીણ થઈ જાય છે તે વાત સૂત્રથી જ જણાવવા આગળ કહે છે - આ લોક=આ જન્મમાં થતા અનુભવ દ્વારા વેદવા યોગ્ય કર્મમાં સમાવિષ્ટ થઈ ગયેલું હોય તે ઈહલોકવેદનવેદ્યાપતિત. પ્રમત્તયતિથી પણ ઇચ્છા વગર જ કાયસંઘટ્ટનાદિથી જે કર્મ બંધાયું હોય તે આ ભવમાં જ ટકનારું હોય છે, કેમ કે આ જ ભવમાં ખપી જવાનું હોય છે. આકુટ્ટીથી બંધાયેલ કર્મ અંગે શું કરવું તે હવે કહે છે - વળી જે કર્મ આદિથી=આગમોક્ત કારણ વગર જ જાણીને જીવહિંસા કરવા દ્વારા બાંધ્યું હોય તે જ્ઞપરિજ્ઞાથી જાણીને વિવેકનો વિષય બને છે. એમાં વિવેક એટલે જેનાથી કર્મનો વિવેક–પૃથગુભાવ= છુટકારો થાય તે દશપ્રકારનું પ્રાયશ્ચિત્ત. આકથિી થયેલ કર્મ આ દશમાંથી એક પ્રાયશ્ચિત્તનો વિષય બને છે. અથવા તે કર્મ અભાવ નામનો વિવેક પામે છે.. અર્થાત્ સાધુએ એવું કરવું કે જેથી તે કર્મનો અભાવ થાય. Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૬ - अत्र गुर्वादेशविधायिनमभिक्रमणादिव्यापारवन्तमप्रमत्तसंयतमवश्यम्भाविजीवविराधनाभागिनमनूद्य कर्मबन्धाबन्धविशेषविधानं वृत्तौ पूरितं, अनाकुट्टिकयाऽऽकुट्टिकया च जीवविराधनाकारिणं प्रमत्तसंयतमनूद्येहलोकवेदनवेद्यापतितस्य विवेकयोग्यस्य च कर्मबन्धस्य विधानं साक्षादेव सूत्रेऽभिहितं, तत्र-केवली ‘उद्देसो पासगस्स णत्थि 'त्ति वचनाद् गुर्वादेशविधायित्वाभावात् संभावितभाविजीवघातभयाविनाभाविनियताभिक्रमणादिक्रियाऽभावाच्च नानूद्य इति तद्बहिर्भावेनैवावश्यम्भाविजीवविराधनानिमित्तकबन्धाबन्धविचारः - इति परोऽभिमन्यते तन्महामृषावादविलसितं साक्षादेव केवलिनमनूद्य वृत्तौ तत्समर्थनस्य ब्रह्मणापि पराकर्त्तुमशक्यत्वात् । तत्रानूद्यताऽवच्छेदकधर्मे विरोधो અહીં ગુરુના આદેશ મુજબ વર્તનાર અભિક્રમણાદિ વ્યાપારયુક્ત અપ્રમત્તસંયતને અવશ્યભાવી જીવવિરાધનાના સ્વામી તરીકે કહીને કર્મના બંધ-અબંધ અંગેની વિશેષતાનું વિધાન વૃત્તિમાં ઉમેરેલું છે. અનાકુટ્ટિ અને આકુષ્ટિથી જીવવિરાધના કરનાર પ્રમત્તસંયતનો નિર્દેશ કરીને ઇહલોકવેદનવેદ્યાપતિત કર્મબંધ અને વિવેકયોગ્ય કર્મબંધનું વિધાન તો સાક્ષાત્ સૂત્રમાં જ કહ્યું છે. આચારાંગના આ અધિકાર અંગે પૂર્વપક્ષી આવું કહે છે : (એ અધિકારમાં કેવળી અનૂધ નથી - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ આ બધામાં કેવલીને તો બાકાત રાખીને અન્ય જીવો અંગે જ અવશ્યભાવી જીવવિરાધના નિમિત્તક બન્ધ – અબન્ધનો વિચાર છે. કેમ કે (૧) ‘ઉદ્દેશો પાતળH સ્થિ’ એ વચન મુજબ કેવલીમાં ગુરુના આદેશને અનુસરવાપણાંનો અભાવ હોય છે. જ્યારે આ અધિકારમાં તો ગુરુના આદેશને અનુસરનારની વાત છે, વળી (૨) ‘રખેને મારાથી જીવઘાત થઈ જાય' એવો ભાવી જીવઘાતની સંભાવનાનો ભય હોય તો એ જીવઘાતથી બચવા માટે જયણાપૂર્વક અભિક્રમણ વગેરે ક૨વામાં આવે છે. કેવળીઓને તો ક્ષપકશ્રેણીમાં ભયમોહનીય કર્મ જ ક્ષીણ થઈ ગયું હોવાથી ભય જ હોતો નથી, તો જયણાયુક્ત અભિક્રમણ વગેરે પણ ક્યાંથી હોય ? (એમ આ અભિક્રમણાદિ ક્રિયાઓ છદ્મસ્થતાની લિંગભૂત છે. તેથી પણ એ કેવળીઓને હોતી નથી.) આ (૧) અને (૨) કારણોથી જણાય છે કે આ અધિકારમાં કેવલીનો નિર્દેશ કરવાનો નથી. એના સિવાયના જીવો અંગે વિચારણા કરવાની છે. (વૃત્તિમાં કેવલીના કરેલ નિર્દેશનો અપલાપ અશક્ય - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : આવું બધું કહેવું એ મોટા જૂઠનો જ વિલાસ છે. કેમ કે વૃત્તિમાં કેવલીનો સાક્ષાત્ શબ્દથી નિર્દેશ કરીને જે સમર્થન કર્યું છે તેને બ્રહ્મા પણ ઉથલાવી શકવા માટે સમર્થ નથી. વળી, પૂર્વપક્ષીએ કેવલીને જે અનૂઘ માન્યા નથી (જેને ઉદ્દેશીને વિધાન કરવાનું હોય તે અનૂઘ કહેવાય.) ૨. દેશઃ પશ્યસ્થ નાસ્તિ ! Page #188 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૫ द्भावनेन च वृत्तिकृत एव सूत्राभिप्रायानभिज्ञतां वक्तुमुपक्रान्तो देवानांप्रियस्तमेव मन्यमानस्तमेव चावमन्यस(त) इति महाकष्टं तद् । न चैतद्विरोधोद्भावनं विचार्यमाणं चमत्कारकारि, गुर्वादेशविधायित्वस्य भगवति फलतोऽभिधानाविरोधाद्, अत एव 'किं ते भंते! जत्ता? सोमिला! जं मे तवणियमसंजमसज्झायज्झाणावस्सयमाईसु जयणा, से तं जत्ता' इत्यत्र सूत्रे 'एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानीं विशेषतः संभवति, तथापि तत्फलसद्भावात्तदस्तीत्यवगन्तव्यमित्युक्तम् । अभिक्रमणादि તેમાં કારણ દર્શાવવા માટે એણે અનૂઘતાઅવચ્છેદક ધર્મમાં વિરોધનું ઉલ્કાવન કર્યું છે. પોતાનામાં રહેલા જે વિશેષ ધર્મના કારણે તે તે વસ્તુ કે વ્યક્તિ અનૂઘ બને તે ધર્મ અનૂઘતાઅવચ્છેદક કહેવાય.) છદ્મસ્થ અપ્રમત્ત સંયત વગેરે પોતાનામાં રહેલા ગુવદિશવિધાયિત્વ (ગુરુના આદેશને અનુસરવાપણું) (તેમજ ઉક્તક્રિયાકારિત્વ) રૂપ ધર્મને આગળ કરીને પ્રસ્તુતમાં અનૂધ બન્યા છે. એટલે આ ધર્મ અનૂદ્યતાઅવચ્છેદક છે. હવે કેવલીને પણ જો આ સૂત્રમાં અનૂધ માનવાના હોય તો તેઓમાં પણ આ અનૂઘતાવચ્છેદક ધર્મની હાજરી માનવી પડે. (કેમકે તો જ એ ધર્મને આગળ કરીને તેઓ અનૂદ્ય બની શકે.) અને તો પછી એમાં વિરોધ સ્પષ્ટ જ છે, કેમ કે કેવલીઓએ ગુરુના આદેશ મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાની હોતી નથી. (તેમજ તેઓમાં ઉક્તક્રિયાકારિત્વ હોતું નથી.) પૂર્વપક્ષીએ આ રીતે વિરોધનું ઉભાવન કર્યું છે. એ ઉભાવન કરીને, “આ સૂત્રમાં કેવલી અનૂઘ નથી એવું કહેવા દ્વારા, “તેઓને અનૂઘ કહેનારા વૃત્તિકાર સૂત્રના અભિપ્રાયના અજાણ છે' એવું કહેવા તૈયાર થયેલો મૂર્ખ પૂર્વપક્ષી “એકબાજુ વૃત્તિકારને જ માન્ય કરે છે અને બીજી બાજુ વૃત્તિકારની અવજ્ઞા કરે છે એ વાત મહાકષ્ટરૂપ છે. (અપ્રમત્તાદિને ઉદ્દેશીને કર્મના બંધ-અબંધની જે વાત છે એનો સૂત્રમાં તો કોઈ શબ્દોથી ઉલ્લેખ નથી, વૃત્તિકારે જ એ વાત ઉમેરેલી છે. તેમ છતાં પૂર્વપક્ષીને પણ એ વાત માન્ય છે, એટલે વૃત્તિકાર પણ એને માન્ય છે) બીજી બાજુ વૃત્તિકારને સૂત્રના અભિપ્રાયના અજાણ કહેવા એમાં એમની અવજ્ઞા પણ સ્પષ્ટ છે. વળી આવું વિરોધનું ઉદ્દભાવન પણ વિચાર કરીએ તો કોઈ ચમત્કાર દેખાડતું નથી... કેમ કે (૧) કેવલીમાં સ્વરૂપે ગુવદિશવિધાયિત્વ ન હોવા છતાં ફળતઃ તો તે હોય જ છે. માટે ફળતઃ તેનું અભિધાન વિરોધી નથી. આશય એ છે કે જે અવસ્થામાં જે અનુષ્ઠાન વગેરે ચીજની સ્વરૂપે હાજરી ન હોવા છતાં તે અનુષ્ઠાન વગેરે ચીજનું ફળ જો હાજર હોય તો તે અવસ્થામાં પણ તે ચીજની હાજરી હોવી સૂત્રમાં ક્યાંક ક્યાંક દેખાડી છે. આવી હાજરીને ફળતઃ હાજરી કહેવાય છે. એવી હાજરીનું કથન હોવું એ પણ વિરોધી નથી. તેથી જ જે સૂત્ર આવું જણાવે છે કે “હે ભગવન્! તમારી સંયમમાત્રા શું છે? સોમિલ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક વગેરેમાં મારી જે જયણા હોય છે તે જ મારી સંયમ યાત્રા છે. તેની વ્યાખ્યામાં પણ કહ્યું છે કે “જો કે ભગવાનને આ તપ વગેરેમાંથી કોઈ ચીજ १. किं ते भगवन् ! यात्रा? सोमिल ! यन्मे तपोनियमसंयमस्वाध्यायध्यानावश्यकादिषु यतना, अथ तद्यात्रा। Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૬ यतनाव्यापाराश्च यादृशाश्छद्मस्थसंयतानामयतनाभयाऽविनाभाविनस्तादृशा एवायतनाभयाभावेऽपि भगवतः संभवन्त्येव साधुसमानधर्मतयैव तस्याकल्पिकपरिहारादियतनावदभिक्रमणादियतनाया अप्युपपत्तेः, इति न किञ्चिदेतत् । यत्तु-अवश्यंभावित्वं प्रायोऽसंभविसंभविकार्यत्वं, यदेव हि प्रायोऽसंभवि सत्कदाचित्संभवति तदेवावश्यंभावीति व्यवहियते, अन्यथा सर्वमपि कार्यमवश्यंभावित्वेन वक्तव्यं स्यात्, पञ्चसमवायवादिभिर्जनैः सर्वस्यापि कार्यस्य नियतिजन्यतामधिकृत्यावश्यम्भावित्वेनेष्टत्वात्, कालादिषु पञ्चसु कारणेषु नियतेरपि परिगणनाद्, अत एव 'जमालि વિશેષ રીતે સંભવતી નથી, (તેથી તે અંગેની જયણા પણ સંભવતી નથી) તેમ છતાં તે બધાથી જીવને જે ફળ પ્રાપ્ત થતું હોય છે તે ફળ ભગવાનને પણ મળેલું હોવાથી તે તપ વગેરે પણ હોય છે એમ માનવું.' વળી (૨) અભિક્રમણાદિ અંગેની અજયણાના ભયને અવિનાભાવી એવી પણ જેવી જયણાપ્રવૃત્તિ છદ્મસ્થસંયતોને હોય છે તેવી જ જયણાપ્રવૃત્તિનો, અજયણાનો ભય ન હોવા છતાં કેવલી ભગવાનને સંભવ હોય જ છે, કેમ કે જેમ કેવલી ભગવાનને અકલ્પિકના પરિહારાદિ અંગેની જયણા સાધુસમાનધર્મતાના કારણે છિદ્મસ્થ સાધુને જેવો સંયમધર્મ છે તેવો સંયમધર્મ હોવાના કારણે) હોય છે તેમ અભિક્રમણાદિ અંગેની જયણા હોવી પણ સંભવે છે. માટે “ઉક્તક્રિયાઓ ન હોવાના કારણે કેવલીઓને આ વિચારણામાંથી બાકાત રાખ્યા છે એવું પણ કહેવું એ તુચ્છ છે. માટે જ “કેવલીઓને તેમાંથી બાકાત રાખ્યા છે તેવું કહીને તેઓને અવશ્યભાવી જીવવિરાધના વગેરે રૂપ દ્રવ્યહિંસા હોતી નથી.” એવું ઉક્ત સૂત્ર પરથી સિદ્ધ કરી શકાતું નથી. (અવશ્યભાવિત્વ અંગે પૂર્વપક્ષવિચારણા) પૂર્વપક્ષ અવશ્યભાવિત્વ એટલે પ્રાયઃ અસંભવિસંભવિકાર્યત્વ. અર્થાત્ પ્રાયઃ= બહુલતાએ, જે પ્રાયઃ અસંભવિત હોય અને તેમ છતાં કદાચિત (ક્યારેક) તે સંભવી જતું હોય તો તેવા કાર્યનો જ અવયંભાવી તરીકે વ્યવહાર થાય છે. આશય એ છે કે જે કાર્ય પ્રાયઃ સંભવિસંભવિ હોય અથવા સર્વથા અસંભવિત હોય તેનો અવશ્યભાવી તરીકે વ્યવહાર થતો નથી. આમાં પ્રાયઃ સંભવિસંભવિ એટલે એવું કાર્ય કે જે બહુલતાએ થતું જ હોય અને થાય. જેમકે ભોજન, પુરુષતીર્થકર વગેરે. જે અચ્છેરા વગેરે રૂપે પણ ક્યારે ય સંભવતું ન હોય તે સર્વથા અસંભવિત કાર્ય છે. જેમકે નપુંસક તીર્થકર વગેરે. આ બન્નેથી જુદા પ્રકારના જે પ્રાયઃ અસંભવિસંભવિ કાર્ય હોય છે તેનો જ અવયંભાવી તરીકે ઉલ્લેખ થાય છે. જો આવો નિયમ માનવામાં ન આવે તો દરેક કાર્યને અવયંભાવી જ કહેવા પડે. કેમકે “કાલ, સ્વભાવ, નિયતિ (ભવિતવ્યતા), પૂર્વકૃત (કર્મ) અને પુરુષાર્થ એ પાંચના સમૂહથી કાર્ય થાય છે એવું માનનારા જૈનોને દરેક કાર્ય, તેમાં રહેલી નિયતિજન્યતાની અપેક્ષાએ અવયંભાવી છે એવું માનવું એ ઈષ્ટ છે. તે પણ એટલા માટે કે જે કાર્યના જેટલા કારણો હોય તે દરેક કારણથી તે કાર્ય જન્ય હોય છે, નિયતિ Page #190 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૭ निमित्तकनिह्नवमार्गोत्पत्तिरवश्यम्भाविनी' इति प्रवचने प्रतीतिः । तीर्थकरदीक्षितशिष्यात् निह्नवमार्गोत्पत्तेः प्रायोऽसंभविसंभवाद्, एवमप्रमत्तसंयतस्य कायादिव्यापाराज्जायमानाऽनाभोगवशेन कादाचित्कीत्यवश्यंभाविनी वक्तुं युज्यते, न तु केवलिनः, तस्य तत्कादाचित्कतानियामकानाभोगाभावाद्, इति नावश्यम्भाविविराधनावन्तं केवलिनमनूद्य किमपि विचारणीयमस्ति - इति परेणो ष्यते, तदसत्, अनाभोगादेरिव विषयासन्निधानादेरपि कादाचित्कत्वेनावश्यंभावित्वोपपत्तेः केवलिनोऽप्यप्रमत्तयतेरिवावश्यम्भाविजीवविराधनोपपत्तेः, अन्यथा तमधिकृत्य वृत्तिकृता यत्सामयिक પણ, કાલાદિ પાંચ કારણોમાં ગણતરી તો પામેલી જ છે. માટે દરેક કાર્ય નિયતિજન્ય પણ છે જ. વળી, નિયતિનો તો અર્થ જ એ છે કે “જે જેવું થવાનું હોય છે તેવું અવશ્ય થાય જ.” એટલે દરેક કાર્યને અવયંભાવી માનવાની આપત્તિ આવી પડે છે એ વાત સ્પષ્ટ છે. એ આપત્તિના વારણ માટે ઉક્ત નિયમ માનવો આવશ્યક છે એટલે જ “જમાલિથી નિહ્નવમાર્ગની જે ઉત્પત્તિ થઈ તે અવશ્યભાવી હતી એવું પ્રવચનમાં પ્રસિદ્ધ છે, કારણ કે શ્રી તીર્થંકર પરમાત્માએ જેને દીક્ષા આપેલી હોય તે શિષ્યમાંથી નિતંવમાર્ગની ઉત્પત્તિ થવી એ પ્રાયઃ અસંભવિસંભવવાળી હોય છે. આ જ રીતે, અપ્રમત્ત છદ્મસ્થ સાધુ કે જે જયણાપૂર્વક પ્રવર્તે છે તેના કાયાદિ વ્યાપારથી ઘણું ખરું તો વિરાધના થવી સંભવિત જ નથી (કેમકે એ જણાપૂર્વક પ્રવર્તે છે.) તેમ છતાં તેનાથી અનાભોગવશાત્ કદાચિત્ જે વિરાધના થઈ જાય છે તે પ્રાયઃ અસંભવિસંભવવાળી હોઈ અવશ્યભાવિની કહી શકાય છે. પણ આ રીતે કેવલીથી પણ જો વિરાધના થઈ જતી હોય તો તેને અવશ્યભાવિની કહી શકાતી નથી, કેમકે આવા કાર્યોમાં રહેલ કાદાચિત્કતાનો (ક્યારેક જ થઈ જવાપણાંનો) નિયામક જે અનાભોગ હોય છે તે જ કેવલીઓને હોતો નથી. તેથી કેવલીથી જો વિરાધના થતી હોય તો એમાં કદાચિત્કતા ન હોવાથી અવયંભાવિત્વ પણ હોતું નથી. એટલે કે, કેવલીઓ અવયંભાવી વિરાધનાવાળા હોતા નથી. માટે તેઓને અનૂઘ બનાવીને (તેઓનો નિર્દેશ કરીને) અવયંભાવી વિરાધનાની બાબતમાં કાંઈ વિચારવાનું હોતું નથી. (અનાભોગાદિની જેમ વિષયાસંનિધાનાદિથી પણ કદાચિત્કતા સંભવિત) ઉત્તરપક્ષ: આવો પૂર્વપક્ષ ખોટો છે, કારણ કે કાદાચિત્વનો એકલો અનાભોગ એ જ નિયામક છે એવું નથી, પણ વિષયનું અસંનિધાન વગેરે પણ એના નિયામક છે. જે જીવની વિરાધના થઈ રહી હોય તે જીવ કેવલીના જ્ઞાનવિષય તરીકે સંનિહિત હોવા છતાં પ્રયત્નના વિષય તરીકે અસંનિહિત હોવા પણ સંભવે છે. એટલે કે કેવલીના ઉચિત પ્રયત્નનો એ યોગ્ય અવસરે વિષય બનતો નથી અને તેથી એની રક્ષા શક્ય બનતી નથી. આવા બધા પ્રકારના વિષયના અસંનિધાન વગેરે કારણે કાદાચિકત્વ સંભવિત હોઈ અવશ્યભાવિત્વ પણ સંભવે જ છે. તેથી અપ્રમત્તયતિની જેમ કેવલીને પણ અવશ્યભાવી Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૬ कर्मबन्थाबन्धव्याख्यानं कृतं तस्यात्यन्तमनुपपत्तेः । किञ्च-अवश्यंभाविनी जीवविराधना प्रायोऽसंभविसंभवाऽप्रमत्तस्यैव न तु प्रमत्तस्य, तदीयकायव्यापाराज्जायमानस्य जीवघातस्य प्रायःसंभविसंभवत्वात्, प्रमत्तयोगानां तथास्वभावत्वाद्, अत एव प्रमत्तसंयतस्य प्रमत्तयोगानगीकृत्यारंभिकी क्रियापि, तेषां योगानां जीवघातार्हत्वाद्, अन्यथा प्रमत्ताप्रमत्तयोरविशेषः संपद्येत - इति परस्याभ्युपगमेऽवस्थितसूत्रस्यैवानुपपत्तिः, अनाकुट्टिकयाऽनुपेत्य प्रवृत्तमवश्यम्भाविजीवविराधनावन्तं प्रमत्तसंयतमधिकृत्यैवेहलोकवेदनवेद्यापतितकर्मबन्धस्य साक्षात्सूत्रेऽभिधानात्, तस्य च जीवविराधनाया अवश्यम्भावित्वस्य प्रायःसंभविसंभवत्वेन परेण निषेधात् । तस्मात्रायं पन्थाः, किन्त्व જીવવિરાધનાનો સંભવ હોવો સંગત છે. જો આવું ન માનીએ તો કેવલી અંગે વૃત્તિકારે જે વ્યાખ્યા કરી છે કે “યોગી કેવલીને સામયિક કર્મબંધ થાય છે અને અયોગી કેવલીને અબંધ હોય છે તે અત્યંત અસંગત બની જાય, કારણ કે કેવલીના કાયસ્પર્શ વગેરેથી જો વિરાધના જ ન થતી હોય તો વિરાધનાથી થતા કર્મના બંધ-અબંધની વિચારણામાં તેનો ઉલ્લેખ કરવાની જરૂર શી ? વળી પૂર્વપક્ષીની જે નીચેની માન્યતા છે તેને સ્વીકારવામાં અધિકૃત સૂત્ર જ અસંગત થઈ જાય છે. પૂર્વપક્ષમાન્યતા : પ્રાયઃ અસંભવિસંભવવાળી જે વિરાધના હોય તે અવયંભાવી કહેવાઈ છે. અને તે તો અપ્રમત્તને જ હોય છે, પ્રમત્તને નહિ. કેમ કે તેની (પ્રમત્તની) કાયપ્રવૃત્તિથી થતો જીવઘાત પ્રાય સંભવિસંભવવાળો હોય છે. અર્થાત્ પ્રમત્તના યોગો જીવઘાત કરવાના સ્વભાવાળા હોઈ તેનાથી થનાર જીવઘાત બહુલતાએ ‘ન થનાર નથી હોતો, પણ “થનાર હોય છે, તેથી જ તો એ પ્રમત્તયોગોની અપેક્ષાએ પ્રમત્તસંયતને આરંભિકી ક્રિયા પણ હોવી માની છે, કેમકે તેઓના યોગો જીવઘાત કરવાને યોગ્ય હોય છે. અપ્રમત્તના યોગોને પણ આવા સ્વભાવવાળા માની શકાતા નથી. તે એટલા માટે કે પ્રમત્ત અને અપ્રમત્ત સંયતમાં કષાયાદિકૃત ભેદ તો હોતો નથી. તેથી જુદા જુદા સ્વભાવરૂપ યોગકૃતભેદ પણ જો તેઓમાં માનવાનો ન હોય તો એ બેમાં કોઈ ભેદ જ ન રહેવાની આપત્તિ આવે. (પૂર્વપક્ષવિચારણાને સ્વીકારવામાં સૂત્રની અસંગતિનો દોષ) ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીની આવી માન્યતા સ્વીકારવામાં અધિકૃતસૂત્ર જ એટલા માટે અસંગત થઈ જાય છે કે અનાદિથી (આદિ વગર) અનુપત્ય (અજાણપણે) પ્રવૃત્ત થયેલા અને અવયંભાવી જીવવિરાધનાવાળા એવા પ્રમત્તસંયતને ઉદ્દેશીને જ ઈહલોકવેદનવેદ્યાપતિત કર્મબંધની વાત સૂત્રમાં સાક્ષાત્ કરી છે. જ્યારે પૂર્વપક્ષી તો પોતાની માન્યતા મુજબ, “પ્રમત્તસંયતથી થતી વિરાધના પ્રાયઃ સંભવિસંભવવાળી હોઈ અવશ્યભાવી જ હોતી નથી.” એ રીતે પ્રમત્તસંયતમાં અવશ્યભાવી જીવવિરાધનાનો જ નિષેધ કરે છે. માટે અવશ્યભાવિત્રવ્યવહારની આવી માન્યતા યોગ્ય નથી. તો કેવી માન્યતા યોગ્ય છે? એને જણાવવા વૃત્તિકાર (ગ્રન્થકાર) આગળ કહે છે - અનભિમત હોવા સાથે Page #192 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૯ नभिमतत्वे सत्यवर्जनीयसामग्रीकत्वमवश्यम्भावित्वव्यवहारविषयः, अत एव 'जिज्ञासिताऽजिज्ञासितयोर्वस्तुनोः पुरःस्थितयोरेकस्य दर्शनार्थमुन्मीलितेन चक्षुषाऽपरस्यापि दर्शनमवश्यं भवति' इति व्यवहियते । अत एव च जमालेभगवता दीक्षणे निह्नवमार्गोत्पादस्यावश्यम्भावित्वमपि नानुपपत्रं, तदानीं तस्यानभिमतस्याप्यवर्जनीयसामग्रीकत्वाद, एवंविधा चावश्यंभाविनी विराधना संयतानां सर्वेषामपि संभवति, इति तामधिकृत्य वृत्तिकृदुक्ता व्यवस्था केवलिन्यपि युक्तिमत्येवेति । वस्तुतः सर्वस्यापि कार्यस्य पुरुषकारभवितव्यतोभयजन्यत्वेऽपि 'इदं कार्यं पुरुषकारजनितं' 'इदं च भवितव्यताजनितं' इति विभक्तो व्यवहार एकैकस्योत्कटत्वलक्षणां बहुत्वलक्षणां वा मुख्यतामा જે અવર્જનીયસામગ્રીવાળું હોય તે અવશ્યભાવી કહેવાય અર્થાત્ જે વસ્તુ ઈષ્ટ નથી, તેમ છતાં તેની કારણ સામગ્રી અવર્જનીય હોઈ તે પણ અવશ્ય થઈ જતી હોય તો એ અવયંભાવી કહેવાય. તેથી જ જિજ્ઞાસિત અને અજિજ્ઞાસિત એમ સામે રહેલી બે વસ્તુમાંથી જિજ્ઞાસિત વસ્તુ જોવા માટે આંખ ખોલવામાં આવે તો અજિજ્ઞાસિત વસ્તુનું પણ અવશ્ય દર્શન થઈ જાય છે એવો વ્યવહાર કરાય છે. (અજિજ્ઞાસિત વસ્તુનું દર્શન ઈષ્ટ નથી. તેમ છતાં, એ વસ્તુ યોગ્ય સ્થાનમાં હોવી, આંખ ખોલવી વગેરે એના દર્શનની જે કારણ સામગ્રી છે તે પણ જિજ્ઞાસિત ચીજના દર્શન માટે આંખ ખોલવામાં આવે છે ત્યારે સંપન્ન થઈ જાય છે. એટલે એ અજિજ્ઞાસિત ચીજનું પણ દર્શન થઈ જાય છે. આવા દર્શનનો “ભાઈ, એ પણ સાથે અવશ્ય દેખાઈ જ જાય' ઇત્યાદિરૂપે અવશ્યભાવી તરીકે વ્યવહાર થાય છે) અવશ્યભાવીનો વ્યવહાર આવો હોવાથી જ ભગવાને જમાલિને દીક્ષા આપી એમાં નિતવમાર્ગની ઉત્પત્તિ અવયંભાવી બની ગઈ એ વાત પણ અસંગત બનતી નથી. કેમકે એ વખતે અનભિમત એવી પણ તે નિતવમાર્ગની ઉત્પત્તિની સામગ્રી અવર્જનીય હતી. આમ અવર્જનીય સામગ્રીના કારણે થતી આવી અવશ્યભાવિની વિરાધના બધા સંયતોને સંભવે છે. જીવની વિરાધના થવામાં તે જીવનું તેવું કર્મ, અન્ય જીવની કાયાનો તેવો સ્પર્શ વગેરે કારણસામગ્રી રૂપ છે. એમાં કાયાનો સ્પર્શ રૂપ જે એક ઘટક છે તે ચાહે પ્રમત્તસંયતની કાયાનો હોય, અપ્રમત્તની કાયાનો હોય, સયોગી કેવળીની કાયાનો હોય કે અયોગી કેવલીની કાયાનો હોય, તે કારણસામગ્રીને સંપન્ન થવામાં એનો કોઈ ફેર પડતો નથી. તેથી અપ્રમત્તની કાયા દ્વારા જેમ તે અવર્જનીય કારણસામગ્રીના કારણે અવશ્યભાવિની જીવ વિરાધના થઈ જવી સંભવે છે. તેમ શેષ પણ સઘળા સંયતોની કાયા દ્વારા તે સંભવિત છે જ. એટલે અવશ્યભાવી જીવવિરાધનાના આ અધિકારમાં વૃત્તિકારે જે વ્યવસ્થા દેખાડી છે તે કેવલીઓમાં પણ યુક્તિયુક્ત જ છે. (અવશ્યભાવિત્વ અંગે વાસ્તવિકતા) અવયંભાવિત્વ અંગેની વાસ્તવિકતાનો વિચાર કરીએ તો જણાય છે કે દરેક કાર્ય પુરુષાર્થ અને ભવિતવ્યતા ઉભયજન્ય હોવા છતાં ‘આ કાર્ય પુરુષાર્થથી થયું છે’ કે ‘આ કાર્ય ભવિતવ્યતાથી (અવશ્ય Page #193 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૬ दायैव शास्त्रकारैरुपपादितः । तदिह साधूनामनाकुट्ट्या जायमाने जीवघाते भवितव्यताया एव मुख्यतया व्याप्रियमाणत्वात् तत्रावश्यम्भावित्वव्यवहारः, न त्वनाभोगजन्यत्वमेव तत्र तन्त्रं, आभोगपूर्वकस्य कारणिकस्यापि तस्य विवेकयोग्यबन्धहेतोः पृथक्करणेनेहलोकवेदनवेद्यापतितकर्मबन्धहेतुतया परिशेषितस्यावश्यम्भावित्वेनैव परिगणनात्, ततो जीवरक्षापरिणामवतामाकुट्ट्या जीवघातप्रवृत्तिरहितानां सर्वेषामेव संयतानां या काचिद्विराधना भवति साऽवश्यम्भाविनी, इति कायस्पर्शमनुचीर्णैः प्राणिभिरुपजायमानां तामाश्रित्याऽऽकेवलिनं वृत्तिकृदुक्तव्यवस्थायां न कोऽपि सन्देह इति सूक्ष्ममीक्षणीयम् ।। ६६ ।। ૧૮૦ – ભાવી હોવાથી) થયું છે' એવો જુદો જુદો જે વ્યવહાર થાય છે તેની, તે બેમાંથી એક એકની ઉત્કટતારૂપ કે બહુલતારૂપ મુખ્યતાને આગળ કરીને જ શાસ્ત્રકારોએ સંગતિ કરી છે. એટલે કે જે કાર્ય માટેનો યોગ્ય પ્રયત્ન જોરદાર હોય (કે વારંવાર કરાયો હોય) અને કાર્ય થાય તો એ કાર્ય પુરુષાર્થ જન્ય કહેવાય છે. જેવા કાર્ય માટેનો યોગ્ય પુરુષાર્થ જોરદાર (અને વારંવારનો) હોવા છતાં, કે વિપરીત કાર્યનો પુરુષાર્થ મુખ્યતયા ન હોવા છતાં વિપરીત કાર્ય થઈ જાય તો એ વિપરીત જે કાર્ય થાય છે તેને માટે ‘ભવિતવ્યતા જ એવી જોરદાર હતી ત્યાં કોઈ ગમે એટલો પ્રયત્ન કરે શું થાય ?' ઇત્યાદિ રૂપે ભવિતવ્યતાજન્યતાનો (અવશ્યભાવિત્વનો) વ્યવહાર થાય છે. પ્રસ્તુતમાં પણ, સાધુઓથી અનાકુટ્ટિથી જે જીવવિરાધના થઈ જાય છે તેમાં ભવિતવ્યતા જ મુખ્ય ભાગ ભજવે છે, કારણ કે જીવને મારવાના પુરુષાર્થનો મુખ્યતયા અભાવ હોય છે (ઉપરથી બચાવવાનો પુરુષાર્થ હોઈ શકે.) તેથી એ જીવવરાધનાનો અવયંભાવી તરીકે વ્યવહાર થાય છે. પૂર્વપક્ષીએ ‘અનાભોગજન્યત્વ જ એ વ્યવહારમાં નિયામક છે' એવું જે કહ્યું છે તેવું તો છે જ નહિ, કેમ કે આભોગપૂર્વકનો પણ કારણિક જીવઘાત અવશ્યભાવી તરીકે જ ગણાયો છે. તે આ રીતે - જેને દૂર કરવા વિવેક (પ્રાયશ્ચિત્ત) આવશ્યક બને તેવા કર્મબંધના હેતુભૂત આટ્ટિકૃત જીવઘાત વગેરેથી જુદો ગણીને આ જીવઘાતને ઇહલોકવેદનવેદ્યાપતિતકર્મબંધના હેતુ તરીકે પરિશેષિત કર્યો છે. (અર્થાત્ પરિશેષન્યાયથી તે જીવઘાતને તાદેશકર્મબંધના હેતુ તરીકે સિદ્ધ કર્યો છે.) અને ઇહલોકવેદનવેદ્યાપતિત કર્મબંધના હેતુભૂત એવા તેની તો વૃત્તિકારે ‘પૂર્વોક્ત ક્રિયા કરતા સાધુથી અવશ્યભાવી તરીકે જે થાય છે તે હવે કહે છે' ઇત્યાદિ તરીકે ‘અવથંભાવી’ના ઉલ્લેખવાળી પૂર્વભૂમિકા (અવતરણિકા) રચીને પછી તેને જણાવના૨ સૂત્રની વ્યાખ્યા રૂપે વાત કરી છે. તેથી એની પણ અવશ્યભાવી તરીકે ગણતરી છે એ સિદ્ધ થાય છે. માટે જીવરક્ષાપરિણામવાળા અને જીવઘાતની આકુટ્ટિ પૂર્વકની પ્રવૃત્તિ વિનાના એવા પ્રમત્તાદિ બધા સાધુઓથી જે કોઈ વિરાધના થાય તે અવશ્યભાવિની હોય છે એ નક્કી થાય છે. (પછી ભલેને એમાં આભોગ હોય કે ન પણ હોય.) તેથી કાયસ્પર્શને પામીને થતી જીવવિરાધનાને આશ્રીને આભોગયુક્ત એવા પણ કૈવલી સુધીના જીવોના કર્મબંધાદિની વૃત્તિકારે જે વ્યવસ્થા દેખાડી છે તેમાં કોઈ સંદેહ રહેતો નથી એ સૂક્ષ્મતાથી વિચારવું. ॥૬॥ Page #194 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર ૧૮૧ एवं सत्यपि परस्येयं शङ्कोन्मीलति यदुत-'अत्र कर्मबन्धं प्रति विचित्रता, तथाहि-शैलेश्यवस्थायां कायसंस्पर्शेन मशकादीनां प्राणत्यागेऽपि पञ्चविधोपादानकारणाभावान्नास्ति बन्थः' इत्यत्र कर्तुः सम्यग्विचारे मशकादीनां प्राणत्यागस्य कर्ता किमयोगिकेवली उतान्यः कश्चिद्? नाद्यः, अयोगित्वकर्तृत्वयोविरोधेनायोगिकेवलिनः कर्तृत्वाभावात्, न हि कायादिव्यापारमन्तरेण कर्ता भवितुमर्हति, 'क्रियाहेतुः स्वतन्त्रः कर्ता' इति वचनात् । यदि चायोगिकेवलिनः शरीरस्य संपर्कादपि जायमानो जीवघातस्तनिमित्तकत्वेन तत्कर्तृको भण्यते, तर्हि अपसिद्धान्तः स्यात्, पुरुषप्रयत्नमन्तरेणापि प्राणत्यागलक्षणस्य कार्यस्य जायमानत्वेन पञ्चसमवायवादित्वहानेः, निमित्तत्वमात्रेण च कर्तृत्वव्यपदेशोऽपि न भवति, साध्वादिनिमित्तकोपसर्गस्य दानादेश्च साध्वादिकर्तृक (કેવલીમાં વિરાધનાકર્તુત્વ અસંભવિત હોઈ નિર્દેશ અયોગ્યઃ પૂર્વપક્ષ) આમ વૃત્તિકારે દેખાડેલી વ્યવસ્થામાં કોઈ સંદેહ રહેતો ન હોવા છતાં પૂર્વપક્ષીને શંકા પડ્યા કરે છે કે – આચારાંગવૃત્તિના આ અધિકારમાં કર્મબંધ પ્રત્યે વિચિત્રતા દેખાડેલી છે. જેમ કે શૈલેશી અવસ્થામાં કાયસ્પર્શથી મશકાદિ મરતા હોવા છતાં કર્મબંધના મિથ્યાત્વાદિરૂપ પંચવિધ ઉપાદાનકારણનો અભાવ હોવાથી કર્મબંધ થતો નથી, ઈત્યાદિ.” આમાં બરાબર વિચાર કરીએ તો પ્રશ્ન ઉઠે છે કે “મશકાદિ મરે છે. તેઓની હિંસાનો કર્તા કોણ? અયોગી કેવલી કે બીજો કોઈ?” અયોગી કેવલીને તેનો કર્તા માની શકાતો નથી, કારણ કે અયોગિત્વ અને કર્તુત્વને વિરોધ હોઈ અયોગી કેવલીમાં કર્તૃત્વ હોતું નથી તે વિરોધ એટલા માટે છે કે “ક્રિયાનો જે સ્વતંત્ર હેતુ હોય તે કર્તાએ વચન પરથી જણાય છે કે “કાયાદિના વ્યાપાર (યોગ) સિવાય જીવ ક્રિયાનો હેતુ બની શકતો ન હોવાથી એનામાં કર્તુત્વ આવી શકતું નથી.” વળી એવું જો કહેશો કે “જીવના કાયવ્યાપાર વગેરેથી થયેલો જીવઘાત જેમ તજજીવનિમિત્તક કહેવાય છે તેમ જીવના શરીરના સંપર્કથી થયેલો જીવઘાત પણ તજીવનિમિત્તક કહેવાય છે. એટલે અયોગી કેવલીના શરીરના સંપર્કથી થયેલો જીવઘાત પણ અયોગીકેવલીનિમિત્તક હોઈ અયોગીકેવલીકર્તક જ છે.” (આવું જ કહેશો, તો અપસિદ્ધાન્ત થશે. તે આ રીતે-જેને કર્તા માન્યા છે તે અયોગી કેવલી તો કોઈ વ્યાપાર કરતાં નથી. શરીર સાથે અથડાવવાનો જેનો વ્યાપાર છે તે મશકાદિને તો કર્તા માન્યા ન હોઈ તેનો તે વ્યાપાર અહીં પુરુષાર્થ તરીકે ગણી શકાતો નથી. એટલે કે આ જીવઘાતરૂપ કાર્યમાં કોઈનો પુરુષાર્થ નિમિત્ત બનતો નથી. તેથી પુરુષપ્રયત્ન વિના જ પ્રાણત્યાગરૂપ કાર્ય થયેલું માનવું પડવાથી, કોઈ પણ કાર્ય નિયતિ, પુરુષાર્થ વગેરે પાંચ કારણ જન્ય હોય છે.” એવો પંચ સમવાયવાદિત્વનો જે સિદ્ધાન્ત છે તે હણાઈ જાય છે. વળી શરીરસંપર્ક વગેરેના કારણે જીવમાં કાર્યનું નિમિત્તત્વ હોવા માત્રથી તે જીવનો કર્તા તરીકે તો ઉલ્લેખ પણ થતો નથી, કેમ કે સ્વતંત્ર હેતુત્વ હોય તો તે ઉલ્લેખ થાય છે.) બાકી એ રીતે ઉલ્લેખ થઈ જતો હોય તો તો સાધુને જે ઉપસર્ગ થાય છે અને આહારાદિનું જે દાન થાય Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૭ त्वेन व्यपदेशप्रसक्तेः । द्वितीयविकल्पेऽन्यः कश्चित् कर्ता' इत्यत्रानन्यगत्याऽनाभोगवतः कूपपातवदनिष्टोऽपि मशकादीनां निजप्राणत्यागोऽनाभोगवशेन म्रियमाणमशकादिकर्तृक एव, 'यदि मशकादीनां निजकायादिव्यापारो नाभविष्यत् तर्हि शरीरसंपर्काभावेन निजप्राणत्यागोऽपि नाभविष्यद्' इति व्याप्तिबलेन मशकादियोगजन्यत्वात् । तथा चायोगिकेवलिनि मशकादिकर्तृका जीवविराधना बन्धाभाववती सम्भवत्यपि सयोगिकेवलिनि तु सा कथं स्यात् ? तत्र हिंसा भवन्ती तद्योगान्वयव्यतिरेकानुविधायित्वेन तत्कर्तृकापि स्यात्, न च केवलिनो जीवविराधनाकर्तृत्वमिष्यते, इति कर्तृकार्यभावसम्बन्धेन जीवविराधनाविचारे कथं केवलिनो निर्देशो युज्यते? इति । तत्र कारगसंबंधेणं तस्स णिमित्तस्सिमा उ मज्जाया । कत्ता पुणो पमत्तो णियमा पाणाइवायस्स ।।६७।। છે તેને પણ સાધુકર્તક કહેવા પડશે, કેમ કે સાધુ પણ તે ઉપસર્ગ દાન વગેરે કાર્યના નિમિત્ત કારણ તો છે જ. (તે પણ એટલા માટે કે સાધુ વિદ્યમાન હતા તો તે ઉપસર્ગ, દાન વગેરે થયા.) (મશકાદિકર્તકજીવઘાત સયોગીકેવળીને અસંભવિત - પૂર્વપક્ષ) તે હિંસાનો કર્તા બીજો કોઈ છે એવો બીજો વિકલ્પ સ્વીકારીએ તો છેવટે બીજો કોઈ માર્ગ ન દેખાતાં, બીજા જીવ તરીકે તે મરી રહેલા મશકાદિને જ કર્તા માનવા પડે છે. અર્થાતુ પોતાને ઈષ્ટ ન હોવા છતાં અનાભોગવશાત્ કોઈ વ્યક્તિ કૂવામાં પડી જાય અને મરી જાય તો જેમ તે પોતે જ પોતાના પ્રાણત્યાગનો કર્તા મનાય છે તેમ પ્રસ્તુતમાં મશકાદિના પ્રાણત્યાગને પણ સ્વકર્તક જ માનવો પડે છે, કેમ કે “મશકાદિએ જો અયોગી કેવલીની કાયાને સ્પર્શવાનો કાયાદિ વ્યાપાર કર્યો ન હોત તો શરીરસંપર્ક ન થવાથી તેઓનો પોતાનો પ્રાણત્યાગ પણ ન થાત” એવી વ્યાપ્તિના કારણે તે પ્રાણત્યાગ મશકાદિના યોગજન્ય જ હોય છે. તેથી મશકાદિકર્તૃક જીવવિરાધના કે જે અયોગીકેવલીને કોઈ કર્મબંધ કરાવતી નથી તે અયોગી કેવલીને સંભવે પણ છે, પણ સયોગીકેવલીને તો તે શી રીતે સંભવે ? કેમ કે તેના શરીરને સ્પર્શીને જો જીવવિરાધના થતી હોય તો તે કેવલીના પોતાના જ યોગના અન્વય-વ્યતિરેકને અનુસરનારી હોઈ તેને કેવલીકર્તક જ માનવી પડે. પણ કેવલીમાં તો જીવવિરાધનાનું કર્તુત્વ હોવું ઇષ્ટ નથી. તેથી સયોગીવલીના શરીરને સ્પર્શીને મશકાદિની જીવવિરાધના થાય છે એવું માની શકાતું નથી. આમ કર્ત-કાર્યભાવના સંબંધથી વિચાર કરતાં જણાય છે કે અયોગી કે સયોગી કોઈ પણ કેવલી જીવવિરાધનાના કર્તા હોવા સંભવતા નથી. અને તો પછી જીવવિરાધનાની વિચારણામાં કેવલીનો નિર્દેશ કરવો શી રીતે ઘટે? પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે – Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આચારાંગવૃત્તિઅધિકાર कारकसंबंधेन तस्य निमित्तस्येयं तु मर्यादा । कर्ता पुनः प्रमत्तो नियमात्प्राणातिपातस्य ।।६७।। कारगसंबंधेणं ति । कारकस्याधिकरणादिरूपस्यायोगिकेवल्यादेः पश्चानुपूर्व्या प्रमत्तसंयतान्तस्य, संबंधेन, तस्य साक्षात्कायस्पर्शप्रत्ययारंभस्य, निमित्तस्य इयमाचाराङ्गवृत्तिकृदुक्ता मर्यादा'अयोगिकेवल्यादिकारकसंबन्धमात्रेणैव साक्षादारंभस्य बाह्यस्य निमित्तस्य प्रस्तुता फलाफलविचारणा क्रियते, न तु कर्तृकार्यभावसंबन्धेन जीवविराधनाविचारः क्रियते' इति नोक्तानुपपत्तिरित्यर्थः । कर्ता पुनः प्राणातिपातस्य नियमात् प्रमत्त एव, शास्त्रीयव्यवहारेण प्रमादवत एव प्राणातिपातकत्वव्यवस्थितेः, ततो यदि कर्तृकार्यभावसंबन्धेनैवात्र जीवविराधनाविचारः प्रस्तुतस्तदा पराभ्युपगमरीत्या केवलिन इवाप्रमत्तसंयतस्यापि निर्देशोऽप्रामाणिक इति सर्वमेव वृत्तिकृदुक्तं विशीयेत । यदि चोपचारेणाप्रमत्तयतेरपि कथञ्चित्कर्तृत्वमिष्यते तदोपरिष्टादप्युपचारेणैतत्कल्पनं ગાથાર્થ પાછલા ક્રમે અયોગીકેવલીથી માંડીને પ્રમત્તસંયત સુધીના જીવો કે જેઓ હિંસાદિના અધિકરણ વગેરે રૂપ કારક બને છે તેઓના સંબંધથી (સંબંધને આગળ કરીને) સાક્ષાત્ કાયસ્પર્શનિમિત્તે થયેલ તે આરંભના નિમિત્તની આચારાંગના વૃત્તિકારે કહેલી આ મર્યાદા છે. પ્રાણાતિપાતનો કર્તા તો નિયમા પ્રમત્ત જ હોય છે, અપ્રમત્ત વગેરે નહિ. (નિર્દેશ કર્તુત્વને નહિ, કારકત્વને આગળ કરીને છે - ઉત્તરપક્ષ) તે મર્યાદા આવી છે – અહીં અયોગીકેવલી વગેરે રૂપ કારકના સંબંધ માત્રની અપેક્ષાએ, સાક્ષાઆરંભના બાહ્યનિમિત્તને મળતા ફળ-અફળની પ્રસ્તુત વિચારણા કરાય છે, નહિ કે કર્તૃકાર્યસંબંધથી જીવવિરાધનાની વિચારણા... અર્થાત્ કાયસ્પર્શથી જીવવિરાધના રૂપ કાર્યના જે જે કોઈ કર્તા સંભવતા હોય તેઓને કર્મબંધ થાય કે ન થાય? થાય તો કેટલો થાય? ઈત્યાદિ વિચારણા અહીં પ્રસ્તુત નથી, કિન્તુ તે જીવવિરાધનાના અધિકરણાદિરૂપ કારક જે અયોગી કેવલી વગેરે સંભવતા હોય તેઓને થતા કર્મના અબંધ, કેટલો બંધ વગેરેની વિચારણા પ્રસ્તુત છે. તેથી કેવલીઓ જીવવિરાધનાના કર્તા હોવા સંભવતા ન હોઈ તેઓનો નિર્દેશ કરવો અસંગત છે.” એવી આપત્તિ રહેતી નથી. બાકી શાસ્ત્રીય વ્યવહાર મુજબ પ્રમાદયુક્ત જીવ જ હિંસક કહેવાતો હોઈ હિંસાનો કર્તા તો અવશ્ય પ્રમત્ત જ હોય છે. તેથી પૂર્વપક્ષીની માન્યતા મુજબ કર્તુ-કાર્યભાવસંબંધને આગળ કરીને જ જો આ વિચારણા હોય તો કેવલીની જેમ અપ્રમત્તસંયત પણ હિંસાનો કર્તા ન બનતો હોઈ તેનો પણ નિર્દેશ અપ્રામાણિક બની જવાથી વૃત્તિકારે કરેલી બધી પ્રરૂપણા જ ઊડી જાય. શંકાઃ અપ્રમત્તયતિ વગેરે પણ હિંસાના કર્તા હોતા નથી તેમ છતાં તેઓમાં કાયવ્યાપારાદિરૂપ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૭ ग्रन्थकाराभिप्रायानुरोधादेव निराबाधम्, इति यदुच्यते परेण-'सयोगिकेवली कदाचिज्जीवविराधकः संभवति, भवस्थकेवलित्वाद्, अयोगिकेवलिवद्' इत्यत्र कदाचिज्जीवविराधकत्वं साध्यमयोगिकेवलिनि दृष्टान्ते नास्ति, तस्याऽकर्तृत्वात् । किञ्च-अयोगिकेवलिदृष्टान्तदातुरयोगित्वकर्तृत्वयोर्विरोधापरिज्ञानमपि स्फुटमेव - इत्यादि, तत्सर्वं ग्रन्थाभिप्रायापरिज्ञानविजृम्भितमिति मन्तव्यं, न ह्येवमधिकृताचाराङ्गवृत्तिग्रन्थः कथमप्युपपादितो भवतीति ।।६७॥ યોગ હાજર હોવાથી અને તે હિંસા તેઓના યોગના અન્વયવ્યતિરેકને અનુસરતી હોવાથી તેઓને ઉપચારથી હિંસાના કર્તા કહી વૃત્તિકારે તેઓનો નિર્દેશ કર્યો છે. આવું જો માનીએ તો એ પ્રરૂપણા ઊડી જવાની આપત્તિ આવતી નથી. (અથવા ઉપચરિતકર્તૃત્વને આગળ કરીને છે - ઉત્તરપક્ષ) સમાધાનઃ તો પછી આ રીતે તો સયોગીકેવલીમાં પણ યોગોની હાજરીના કારણે ઉપચારથી કથંચિત્ કર્તુત્વ હોવાની કલ્પના ગ્રન્થકારના તેવા અભિપ્રાય મુજબ નિરાબાધ જ હોઈ તેઓનો નિર્દેશ પણ અસંગત રહેશે નહિ. માટે અહીં કારકસંબંધને આગળ કરીને કર્મબંધ-અબંધની વિચારણાનો અભિપ્રાય છે તે, અથવા જો કર્તૃકાર્યભાવસંબંધને આગળ કરીને વિચારણા હોય તો અપ્રમત્તાદિનો ઉપચરિતકર્તુત્વાદિની અપેક્ષાએ નિર્દેશ છે તેવો અભિપ્રાય છે તે, સ્વીકારવું જોઈએ. તેથી જ વૃત્તિકારનો આવો અભિપ્રાય હોવાથી જ) પૂર્વપક્ષીએ નીચેની જે શંકા કરી છે તેના પરથી જણાય છે કે પૂર્વપક્ષી આ અભિપ્રાયથી અજાણ છે એનો જ એ ખેલ છે. તે શંકા - અયોગીકેવલીના શરીરસંસ્પર્શથી થતી જીવવિરાધનાને આગળ કરીને ઉત્તરપક્ષી જો આવો અનુમાનપ્રયોગ કરે કે “સયોગીકેવલી ક્યારેક જીવવિરાધક બનવો સંભવે છે, કેમ કે ભવસ્થકેવલી છે, જેમ કે અયોગીકેવલી તો તેમાં, અયોગીકેવલી કર્તા ન હોઈ “ક્યારેક જીવવિરાધકપણા' રૂપ સાધ્ય અયોગીકેવલીરૂપ દષ્ટાન્તમાં નથી. અર્થાત્ આપેલ દષ્ટાન્ત સાધ્યવિકલ હોઈ અનુમાનપ્રયોગ ખોટો ઠરે. વળી આ રીતે અયોગીકેવલીનું દૃષ્ટાન્ત આપનાર અયોગિત્વ અને કર્તુત્વ વિરોધી છે એ બાબતનો અજાણ છે એ વાત પણ સ્પષ્ટ જણાય છે. પૂર્વપક્ષીની આવી શંકા ગ્રન્થના હમણાં જ કહી ગયા તેવા અભિપ્રાયનું પૂર્વપક્ષીનું જે અપરિજ્ઞાન છે તેનો જ ખેલ એટલા માટે છે કે ઉપર દેખાડી ગયા તેવો અભિપ્રાય હોવાથી અમારે આવા અનુમાન પ્રયોગની જરૂર જ નથી. અમે તો એવો અનુમાનપ્રયોગ ફલિત કરીએ છીએ કે, “સયોગી કેવલી ક્યારેક જીવવિરાધના અધિકરણાદિરૂપ કારક બનવા સંભવે છે, કેમ કે ભવસ્થકેવલી છે, જેમ કે અયોગી કેવલી.” બાકી પારમાર્થિક (અનુપચરિત) કર્તુત્વ-કાર્યત્વને આગળ કરીને પ્રસ્તુત વિચારણા હોવાની માન્યતાનું તમારું જે અભિમાન છે તે તો તદ્દન ખોટું જ છે, કેમકે એ પ્રમાણે તો અધિકૃત આચારાંગવૃત્તિપ્રન્થ કોઈ રીતે સંગત બનતો નથી. માટે પ્રસ્તુત ગ્રન્થ કારકસંબંધની અપેક્ષાએ કે ઉપચરિત કર્તુત્વાદિસંબંધની અપેક્ષાએ Page #198 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર - नन्वयं ग्रन्थः प्रासङ्गिक एव । तथाहि - अयोगिकेवलिनि मशकादिघातस्तावन्मशकादिकर्तृक एव, तथा च कर्मबन्धोऽप्यध्यवसायानुगतो मशकादीनामेव भवति, एककर्तृकयोरेव कर्मबन्धोपादानकारणयोः परस्परं कार्यकारणभावसंबन्धाद्, न पुनर्भिन्नकर्तृकयोरपि, सांसारिकजीवकर्तृकैः ૧૮૫ હોઈ સયોગીકેવલીનો વૃત્તિકારે કરેલ નિર્દેશ અયોગ્ય નથી. અને તેથી જ, તેઓની ઉપશાન્તમોહી વગેરેની સાથે સમુચ્ચયથી (ભેગી) જે વાત કરી છે તેના પરથી જણાય છે કે સયોગીકેવલી અને ક્ષીણમોહી એ બન્ને પ્રકારના જીવો જીવવિરાધનાના કા૨ક વગેરે બનવાની બાબતમાં ઉપશાન્તમોહીને તુલ્ય જ હોય છે. માટે ઉપશાન્તમોહીની જેમ તેઓને પણ દ્રવ્યહિંસા હોવી આ ગ્રન્થાધિકારથી સિદ્ધ થાય છે. માદા (આચારાંગનો આ ગ્રન્થાધિકાર પ્રાસંગિક છે ઃ પૂર્વપક્ષ) : પૂર્વપક્ષ : આચારાંગ સૂત્ર અને તેની વૃત્તિના આ અધિકાર પરથી કેવલીમાં દ્રવ્યહિંસાની સિદ્ધિ તમે આ રીતે કરો છો કે “આ અધિકારમાં પ્રમત્તસંયત વગેરેના સાક્ષાત્ કાયસ્પર્શથી જીવોને પરિતાપ વગેરેરૂપ જે વિરાધના થાય છે તેને પહેલાં જણાવીને પછી આ બાબતમાં થતાં કર્મબંધમાં જે વિચિત્રતા છે તે જણાવી છે. અને એ વિચિત્રતાના અધિકારમાં ઉપશાન્તમોહી, ક્ષીણમોહી અને સયોગીકેવલી એ ત્રણેયને સમાન સામયિક બંધ કહ્યો છે. એટલે કે ઉપશાન્તમોહીને દ્રવ્યહિંસાથી જેમ સામયિકબંધ થાય છે તેમ ક્ષીણમોહી અને સયોગીકેવલીને પણ દ્રવ્યહિંસાથી સામયિક બંધ થાય છે એવું આમાં સ્પષ્ટ જણાય છે તેથી ક્ષીણમોહી અને સયોગીકેવલીને દ્રવ્યહિંસા હોય છે એ પણ સિદ્ધ થઈ જ જાય છે.” પણ, તમે આ રીતે આ અધિકાર પરથી દ્રવ્યહિંસાની જે સિદ્ધિ કરો છો એ યોગ્ય નથી. કેમ કે આ અધિકારમાં કર્મબંધની જે વાત છે, તે એ અધિકારના પ્રારંભમાં સાક્ષાત્ કાયસ્પર્શથી થતી વિરાધનાની જે વાત કરી છે એના જ અંગેની વિશેષ પ્રરૂપણા રૂપ નથી, કિન્તુ ‘કર્મબંધ અને ઉપાદાન કારણ વચ્ચેના અનાદિસિદ્ધ કાર્યકારણભાવની વ્યવસ્થાની સિદ્ધિ માટે વૃત્તિકારે કરેલી પ્રાસંગિક પ્રરૂપણા રૂપ છે એટલે ‘સાક્ષાત્ કાયસ્પર્શથી થયેલ જીવઘાતથી જે કર્મબંધ થાય છે તેની વિચિત્રતાની જ અહીં વાત છે' એવું કહી શકાતું ન હોવાથી એવું પણ કહી શકાતું નથી કે આ ‘અધિકારમાં કેવલીનો પણ જે નિર્દેશ છે તેનાથી જ જણાય છે કે કેવલીના કાયસ્પર્શથી પણ જીવઘાત (દ્રવ્યહિસા) થાય છે’... (એ અધિકાર કર્મબંધ અંગેના કાર્યકારણભાવની વ્યવસ્થાની સિદ્ધિ માટે - પૂર્વપક્ષ) આચારાંગ વૃત્તિનો આ ગ્રન્થ પ્રાસંગિક જ છે તે વાતની સિદ્ધિ આ રીતે જાણવી ઃ અયોગી કેવલીના શરીર પર થતો મશકાદિનો ઘાત મશકાદિકર્તૃક જ હોય છે. તેથીસ્તો કર્મબંધ પણ મશકાદિને જ પોતપોતાના અધ્યવસાયને અનુરૂપ થાય છે પણ અયોગીકેવલીને થતો નથી. કેમ કે એકકક એવા જ કર્મબંધ અને યોગાદિરૂપ ઉપાદાનકારણ વચ્ચે કાર્યકારણભાવ છે. અર્થાત્ જે જીવ યોગાદિને કરે છે (પ્રવર્તાવે છે) તે Page #199 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૮ पञ्चविधोपादानकारणैः सिद्धानामपि कर्मबन्धप्रसक्तेः । तस्मादन्वयव्यतिरेकाभ्यामनादिसिद्धकार्यकारणभावव्यवस्थासिद्ध्यर्थं 'अत्र च कर्मबन्धं प्रति विचित्रता' इत्यादि प्रसङ्गतोऽभिहितम्, तत्र 'अयोगिन्युपादानकारणाभावात्कर्मबन्धाभावः' इति व्यतिरेकनियमः प्रदर्शितः, स चान्वयनियमस्य दाहेतुः, अन्यथा कर्मबन्धविचित्रताविचारेऽबन्धकस्यायोगिकेवलिनो भणनमनर्थकमेव संपद्येत, प्रयोजनाभावाद् । योगवत्सु च 'उपादानकारणसत्त्वे कर्मबन्धलक्षणकार्यसत्त्वं' इत्यन्वयनियमं प्रदर्शयन्नेव ‘योगवतामपि कर्मबन्धवैचित्र्यमुपादानकारणवैचित्र्यायत्तमेव' इति नियमसिद्ध्यर्थं प्रथमं कारणावैचित्र्ये कार्य (र्या ) ऽवैचित्र्यं 'उपशान्तक्षीणमोहसयोगिकेवलिनां स्थितिनिमित्तकषायोदयाभावात् सामयिकः कर्मबन्धः' इति समुच्चयभणनेन बभाण वृत्तिकारः, तेषां च त्रयाणामपि मिथ्यात्वाविरतिकषाययोगप्रमादलक्षणानां पञ्चविधोपादानकारणानां मध्ये केवलयोगस्यैव सत्त्वेन कर्मबन्धोऽपि तत्प्रत्यय एव, स च सामयिकसातवेदनीयकर्मबन्धलक्षणः समान एव भवति, ૧૮૬ – જ જીવ જે કર્મબંધ કરે છે તે કર્મબંધ અને યોગાદિ વચ્ચે જ કાર્યકારણ ભાવ છે. પણ ભિન્ન કર્તૃક તે બે વચ્ચે કાર્યકારણ ભાવ નથી. અર્થાત્ એક જીવના યોગાદિથી બીજાને કર્મબંધ થવા રૂપ કાર્ય થતું નથી, કેમકે એવું હોય તો તો સાંસારિક જીવે સેવેલા મિથ્યાત્વાદિ રૂપ પાંચ ઉપાદાનકારણોથી સિદ્ધોને પણ કર્મબંધ થવાની આપત્તિ આવે. તેથી એકકર્તૃક કર્મબંધ અને ઉપાદાનકારણ વચ્ચે જે અનાદિસિદ્ધ કાર્યકારણભાવ છે તેની વ્યવસ્થાની અન્વયવ્યતિરેકથી સિદ્ધિ કરવા માટે વૃત્તિકારે ‘અત્ર ૨ ર્મવન્વં પ્રતિ વિચિત્રતા' ઇત્યાદિ વાતો પ્રસંગ પામીને કહી છે. તે પ્રરૂપણામાં અન્વયવ્યતિરેક આ રીતે દેખાડ્યા છે. ‘અયોગી કેવલીમાં (તેના શરીરને સ્પર્શીને જીવઘાત થતો હોવા છતાં) યોગાદિ રૂપ ઉપાદાન કારણનો અભાવ હોવાથી કર્મબંધનો પણ અભાવ હોય છે' એવું જે જણાવ્યું છે તે વ્યતિરેકનિયમ દેખાડ્યો. તે પણ અન્વયનિયમની દૃઢતા માટે જ દેખાડેલો જાણવો, કેમકે નહીંતર તો કર્મબંધની વિચિત્રતાની વિચારણામાં જેને કર્મબંધ જ થતો નથી એવા અયોગીકેવલીની વાત નિષ્પ્રયોજન હોઈ નિરર્થક જ બની જાય. યોગયુક્ત જીવોમાં ‘ઉપાદાનકારણ હાજર હોઈ કર્મબંધ રૂપ કાર્ય પણ હાજર હોય છે' એવો અન્વય નિયમ દેખાડતાં જ વૃત્તિકારે ભેગી ભેગી ‘કર્મબંધરૂપ કાર્યની વિચિત્રતા ઉપાદાનકારણની વિચિત્રતાને આધીન છે' એવા નિયમની સિદ્ધિ કરવી છે. એ સિદ્ધિ માટે પહેલાં તે નિયમનો જે વ્યતિરેક છે કે ‘કારણમાં વિચિત્રતા ન હોય તો કાર્યમાં પણ વિચિત્રતા ન આવે' તે વ્યતિરેક દેખાડવા માટે ‘ઉપશાન્તમોહી, ક્ષીણમોહી અને સયોગીકેવલી જીવોને સ્થિતિબંધના કારણભૂત કષાયનો ઉદય ન હોવાથી સામયિક કર્મબંધ હોય છે' એવું વૃત્તિકારે સમુચ્ચયથી કહ્યું છે. આ ત્રણે પ્રકારના જીવોને મિથ્યાત્વ, અવિરતિ, કષાય, યોગ અને પ્રમાદરૂપ પાંચ ઉપાદાનકારણોમાંથી માત્ર યોગ જ હાજર હોઈ કર્મબંધ પણ તનિમિત્તક જ થાય છે. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૭ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર विचित्रताहेतुमोहनीयोदयाभावात्, न पुन रुपशान्तस्येव क्षीणमोहस्यापि जीवघातादिकं भवति' इति बुद्ध्या समुच्चयेन भणनं, सर्वांशसाम्यमधिकृत्य समुच्चयेन भणितेरसंभवाद्, अन्यथोपशान्तस्येव क्षीणमोहस्यापि जीवघातादिहेतुमोहनीयसत्ताऽपि वक्तव्या स्यात्, तथा केवलिवदुपशान्तस्यापि सर्वज्ञत्वं वक्तव्यं प्रसज्येत, नहि 'नारकतिर्यग्नरामराः कर्मबन्धकाः' इत्यादि समुच्चयभणनेन सर्वेषामपि साम्यं कस्यापि संमतम् । तस्माद्यथा सामान्यतः कर्मबन्धमधिकृत्य नारकादीनां समुच्चयेन भणनं तथा सामयिकसातवेदनीयकर्मबन्धमधिकृत्योपशान्तादीनां समुच्चयेन भणनं, इत्यत्र प्रासङ्गिके प्रथमाङ्गवृत्तिग्रन्थे नास्माकमनभीप्सितसिद्धिरित्याशङ्कायामाह - जो पुण इह कत्तारं नियमा मसगाइजीवमहिकिच्च । भणइ इमं पासंगियमइप्पसंगो फुडो तस्स ।।६८।। અને તે શાતાવેદનીયકર્મના સામયિક બંધરૂપે તે દરેકને એક સરખો જ થાય છે, કેમકે તેમાં વિષમતા લાવનાર મોહનીય કર્મના ઉદયનો તે દરેકમાં અભાવ હોય છે. (ઉપશાન્તાદિના સમુચ્ચયની વાતવૈચિત્ર્યનો વ્યતિરેક દેખાડવા - પૂર્વપક્ષ) આમ કારણ-કાર્યઅંગેના વૈચિત્ર્યના નિયમનો વ્યતિરેક દેખાડવા જ તે અંશમાં સમાન એવા આ ત્રણેની ભેગી વાત કરી છે, નહિ કે “ઉપશાન્તમોદીની જેમ ક્ષીણમોહી (અને સયોગીકેવલી) પણ મશકાદિની હિંસાના કારક બને છે અને તેથી તેઓને પણ જીવવાતાદિ હોય છે એવું દેખાડવાની બુદ્ધિથી, કેમ કે કર્મબંધના અંશમાં સામ્ય હોય છે તે તો દેખાડવું જ છે. હવે જો જીવઘાતાદિ અંશનું પણ સામ્ય દેખાડવું હોય તો ફલિત એ થાય કે સર્વ અંશોમાં સામ્ય દેખાડવું છે. અને એ માટે તો સમુચ્ચયપૂર્વક કથન કરવું જ અસંભવિત છે, કેમ કે સર્વાશમાં સામ્ય દેખાડવા માટે તો ઉપશાન્તમોહીની જેમ ક્ષીણમોહી જીવમાં પણ જીવઘાતાદિની હેતુભૂત મોહસત્તા કહેવી પડે, તેમ જ સયોગી કેવલીની જેમ ઉપશાન્તમોહીને પણ એ જ કથન દ્વારા (સર્વજ્ઞતા અંશમાં પણ તુલ્ય જણાવવા આવશ્યક હોઈ) સર્વજ્ઞ પણ કહેવા પડે. “નારક-તિયચ-મનુષ્ય અને દેવો કર્મબંધક હોય છે' ઇત્યાદિ સમુચ્ચય વચન પરથી “તે દરેકનું દરેક અંશમાં સામ્ય કહ્યું છે એવું કાંઈ કોઈને સંમત નથી. તેથી જેમ સામાન્યથી કર્મબંધને ઉદ્દેશીને નારકાદિની સમુચ્ચયથી જે વાત કરી છે તેના પરથી “તેઓમાં અન્ય અંશનું પણ સામ્ય હોય છે એવું સિદ્ધ કરી શકાતું નથી તેમ સતાવેદનીયના સામાયિક કર્મબંધને ઉદ્દેશીને જ ઉપશાન્તાદિની સમુચ્ચયથી વાત કરી હોવાથી તેના પરથી “તેઓમાં જીવઘાતાદિની હાજરી રૂપ અંશનું પણ સામ્ય હોય છે' એવું સિદ્ધ કરી શકાતું નથી. આમ પ્રથમાંગવૃત્તિનો ઉક્ત અધિકાર આ બાબતમાં પ્રાસંગિક હોવાથી એના પરથી અમારા અનિષ્ટની (કેવલીમાં દ્રવ્યહિંસાની) સિદ્ધિ થઈ જતી નથી. આવી પૂર્વપક્ષશંકાને મનમાં રાખીને ગ્રન્યકાર, કહે છે – Page #201 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૮ यः पुनरिह कर्तारं नियमान्मशकादिजीवमधिकृत्य । भणतीदं प्रासङ्गिकमतिप्रसङ्गः स्फुटस्तस्य ।।६८ ।। जो पुण त्ति । यः पुनरिह शैलेश्यवस्थायामवश्यंभाविन्यां जीवविराधनायां, कर्तारं नियमान्मशकादिजीवमधिकृत्येदमाचाराङ्गवृत्त्युक्तं प्रासङ्गिकं भणति तद्विराधनाकर्तृमशकादिजीवगतोपादानकर्मबन्धकार्यकारणभावप्रपञ्चप्रदर्शनमात्रप्रसङ्गप्राप्तं वदति, न तु स्वसम्बद्धजीवविराधनाफलाफलवैचित्र्यप्रदर्शनपरं, तस्य स्फुट एवातिप्रसङ्गः । एवं ह्यप्रमत्तसंयतस्यापि प्रमादनियतजीवविराधनाकर्तृत्वाभावेन जीवविराधनानिमित्तककर्मबन्यो म्रियमाणजीवगत एव पर्यवस्येद्, न त्वप्रमत्तसंयतनिष्ठ, इति कर्मबन्धानुमेयविराधनाया अप्रमत्तसंयतादिषु विचित्राया अभि ગાથાર્થઃ ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીનું આવું જે કથન છે કે “શૈલેશી અવસ્થામાં થતી અવશ્યભાવિની જીવવિરાધના અંગેની વાત કર્તાની અપેક્ષાએ તો નિયમા મશકારિજીવ માટે જ હોવી સંભવે છે. અર્થાત્ તે વિરાધનાથી થતા કર્મબંધની વાત કરવી હોય તો એ મશકાદિને થતા કર્મબંધની જ હોવી સંગત બને, અયોગીને થતા કર્મબંધાભાવની નહિ. કેમ કે એ તો એના કર્તા ન હોવાથી વિરાધનાફળની વિચારણાનો વિષય જ બનતા નથી. તેથી, આચારાંગની વૃત્તિમાં અયોગીની પણ વાત કરી છે તેનાથી જણાય છે કે એ વિચારણા તે તે વિરાધનાથી કેટલો કેટલો કર્મબંધ થાય એ જણાવવા માટે નથી કિન્તુ આ પ્રસંગને પામીને કંઈક અન્ય પ્રરૂપણા કરવાની આ કોઈ પ્રાસંગિક વાત છે. અર્થાત્ તે વિરાધનાના કર્તા મશકાદવમાં રહેલ યોગાદિરૂપ ઉપાદાનકારણ અને કર્મબંધરૂપ કાર્ય વચ્ચેના કાર્યકારણભાવનો પ્રપંચમાત્ર દેખાડવા માટે તે પ્રાસંગિક વિચારણા કરી છે, નહિ કે સ્વસંબદ્ધ જીવવિરાધનાથી પણ અયોગી વગેરે ભિન્ન ભિન્ન જીવોમાં ફળ-ફળાભાવ વગેરેનું વૈચિત્ર્ય કેવું ઊભું થાય છે એ દેખાડવા માટે.” તે કથન પર સ્પષ્ટ અતિપ્રસંગની આપત્તિ આવી પડે છે. (તે અધિકારને પ્રાસંગિક માનવામાં અતિપ્રસંગ : ઉત્તરપક્ષ) તે અતિપ્રસંગ આ રીતે – “અયોગીકેવલીમાં યોગનિયત (યોગ-વ્યાપાર હોય તો જ કર્તૃત્વ હોય) એવું જીવવિરાધનાનું કર્તુત્વ ન હોવાથી જીવવિરાધનાનિમિત્તક કર્મબંધ કરી રહેલા જીવને જ થાય છે એવું માનવામાં ફલિત એ થશે કે અપ્રમત્તસંયતમાં પણ પ્રમાદનિયત એવું જીવવિરાધનાનું કર્તુત્વ ન હોવાથી જીવવિરાધનાનિમિત્તક કર્મબંધ મરી રહેલા જીવને જ થશે, અપ્રમત્તસંયતને નહિ. (કારણ કે પ્રમાદયુક્ત જીવને જ શાસ્ત્રમાં હિંસક=હિંસાના કર્તા કહ્યા હોવાથી જણાય છે કે તે કર્તુત્વ પ્રમાદનિયત છે) અને તો પછી કર્મબંધરૂપ લિંગથી જેનું અનુમાન થાય છે તે વિરાધના અપ્રમત્તસંયતાદિમાં વિચિત્ર (જુદી જુદી) હોય છે એવું દેખાડવું એ સંપૂર્ણ વ્યધિકરણ જ બની જશે. અર્થાત્ કર્મબંધ જો મરી રહેલા જીવને થાય છે તો તે, તેના અધ્યવસાયાદિને જણાવી શકે, અપ્રમત્તસંયતાદિના અધ્યવસાયાદિને નહિ. Page #202 -------------------------------------------------------------------------- ________________ K ... કેવલીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિવચનાધિકાર ૧૮૯ धानमखिलं व्यधिकरणमेव स्यादिति । किञ्च-'अत्र कर्मबन्धं प्रति विचित्रता' इत्यत्र 'अत्र' इति निमित्तसप्तम्याश्रयणात् संयतसम्बद्धावश्यंभाविजीवविराधनानिमित्तमधिकृत्यैव कर्मबन्धविचित्रता वक्तुमुपक्रान्ता, सा च कर्मबन्धाभावकर्मबन्धावान्तरभेदान्यतररूपेति नायोगिनि तद्विचित्रताऽनुपपत्तिः । अत एव - 'सेलेसिं पडिवनस्स जे सत्ता फरिसं पप्प उद्दायंति मसगादी, तत्थ कम्मबंधो णत्थि, सजोगिस्स कम्मबंधो दो समया । जो अपमत्तो उद्दवेइ तस्स जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अट्ठमुहुत्ता । जो पुण पमत्तो न य आउट्टिआए तस्स जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अट्ठसंवच्छराइं । जो उण आउट्टिआए पाणे उवद्दवेइ तवो वा छेओ वा वेयावडं वा करेइ ।।' इत्याचाराङ्गचूर्णावप्यवश्यम्भाविजीवविराधनानिमित्तक एव कर्मबन्धाभावः कर्मबन्धविशेषश्चायोगिकेवल्यादीनां संयतानां पश्चानुपूर्व्या व्यक्तः प्रतीयते । कर्मबन्धाभावादी निमित्तत्वं च तत्र स्वसमानाधिकरणोपादानानुरोधेनाऽभिधीयमानं 'निमित्तम એટલે કે કર્મબંધ જો મરી રહેલા જીવના અધ્યવસાય - વિરાધકભાવાદિને આધારે થાય છે તો એ અપ્રમત્તાદિમાં રહેલા વિરાધકભાવને (વિરાધનાદિને) શી રીતે જણાવે ? વળી, “સત્ર ક્રર્મવલ્વે પ્રતિ વિવિત્રતા' ઇત્યાદિમાં ‘મત્ર' શબ્દમાં જે સપ્તમીવિભક્તિ છે તે નિમિત્તસપ્તમીના અર્થમાં છે. અર્થાત્ સંતસંબદ્ધ અવયંભાવી જીવવિરાધનારૂપ નિમિત્તને આશ્રીને જ કર્મબંધની વિચિત્રતા કહેવાનો પ્રયાસ છે. અને તે વિચિત્રતા કર્મબંધાભાવ અને કર્મબંધ રૂપ તેના બે અવાન્તરભેદમાંથી અન્યતર (એક) રૂપ હોય છે. તેથી અયોગી કેવલીમાં પણ કર્મબંધાભાવરૂપ તે વિચિત્રતા હોવી અસંગત નથી. તેથી જ આચારાંગની ચૂર્ણિમાં પણ, અવશ્યભાવી જીવવિરાધનાનિમિત્તક જ જે કર્મબંધાભાવ કે કર્મબંધવિશેષ અયોગી કેવલીથી માંડીને સંયત સુધીના જીવોને હોય છે તે પાછલા ક્રમે કહ્યો હોવો પ્રતીત થાય છે. તે ચૂર્ણિ આ પ્રમાણે – સ્પર્શ પામીને જે મશક વગેરે જીવો મરી જાય છે તે અંગે શૈલેશી અવસ્થાને પામેલા જીવને કર્મબંધ હોતો નથી, સયોગી કેવલીને બે સમયનો બંધ હોય છે. જે અપ્રમત્ત વિરાધના કરે છે તેને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આઠ મુહૂર્તનો કર્મબંધ થાય છે. જે પ્રમત્ત અનાકુષ્ટિથી વિરાધના કરે છે તેને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આઠ વર્ષનો સ્થિતિબંધ થાય છે. જે પ્રમત્ત આકુષ્ટિથી પ્રાણઘાત કરે છે તેને તપ કે છેદ પ્રાયશ્ચિત્ત આવે છે અથવા વૈયાવચ્ચ કરવાની હોય છે.” (નિમિત્ત કારણ અનૈકાન્તિક પણ હોય) શંકાઃ આમાં જીવવિરાધનાનિમિત્તક જ કર્મબંધાભાવ કે કર્મબંધવિશેષ....' ઇત્યાદિ કહ્યું છે એવું તમે જે કહ્યું તેમાં પ્રશ્ન ઊઠે છે કે જીવવિરાધના કર્મબંધના અભાવનું નિમિત્ત કારણ શી રીતે બની १. शैलेशी प्रतिपन्नस्य ये सत्त्वाः स्पर्श प्राप्यापद्रान्ति मशकादयः तत्र कर्मबन्धो नास्ति, सयोगिनः कर्मबन्धो द्वौ समयौ । योऽप्रमत्तो ऽपद्रापयति तस्य जघन्येनान्तर्मुहूर्तमुत्कर्षेणाष्टमुहूर्तानि । यः पुनः प्रमत्तो न चाकुट्या, तस्य जघन्येनान्तर्मुहूर्तमुत्कर्षेणाष्टसंवत्सराणि । यः पुनराकुट्या प्राणिनोऽपद्रापयति तपो वा छेदो वा वैयावृत्त्यं वा करोतीत्यादि । Page #203 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ ગાથા-૬૮ नैकान्तिकं' इति सम्प्रदायादविरुद्धम् । तथा च 'सजोगिस्स कम्मबंधो दो समया' इत्यत्र 'तत्र' इत्यस्यावश्यमनुषङ्गात् 'तत्र = कायस्पर्शं प्राप्य सत्त्वोपद्रवे, सयोगिकेवलिनो द्वौ समयौ कर्मबन्धः ' इति स्फुटार्थप्रतीतावुपशान्तक्षीणमोहयोरपि तत्समानजातीयत्वेन तत्र द्वावेव समयौ कर्मबन्धः स्फुटः, इति वृत्तावुपशान्तादीनां समुच्चयेन भणनं न जीवघातमधिकृत्य इति यदुच्यते तद्बहुश्रुतत्वयशः क्षतिकरमेव, समुच्चयप्रतियोगिनां पदार्थानां तुल्यवत्प्रकृतधर्मविशिष्टक्रियाऽन्वयित्वेनैव समुच्चयनिर्वाहाद् । एवं च यथा 'सिकतादौ घृतादिसंसर्गेऽपि स्नेहाभावान्न बन्धः, बदर ૧૯૦ – - શકે ? કેમ કે એક તો જીવવિરાધના કર્મબંધ કરાવવાના સ્વભાવવાળી છે. તેમજ મશકાદિની વિરાધના રહિત પણ અયોગીકેવલીઓને કર્મબંધનો અભાવ હોઈ કર્મબંધાભાવ પ્રત્યે તે અનૈકાન્તિક પણ છે. સમાધાન : પોતે જે અધિકરણમાં થઈ રહી છે તે કેવલી વગેરે રૂપ અધિકરણમાં રહેલ યોગાદિ ઉપાદાનકારણને અનુસરીને કર્મબંધાભાવ - સામાયિકકર્મબંધ વગેરે રૂપ વિચિત્રતાના નિમિત્તકારણ તરીકે તેને કહી છે. વળી ‘નિમિત્તકારણ અનૈકાન્તિક હોય છે' (જેમ કે દાન એ પુણ્યબંધનું નિમિત્તકારણ છે, તેમ છતાં કોઈને દાન કર્યા વિના પણ શુભભાવથી જ પુણ્યબંધ થઈ જાય છે. જેમ કે જીરણશેઠને) એવો સંપ્રદાય હોવાના કારણે તેને એ રીતે નિમિત્ત કહેવામાં કોઈ વિરોધ પણ નથી. માટે અહીં કર્મબંધાભાવ-સામયિક કર્મબંધ વગેરે પ્રરૂપણા વિરાધનારૂપ નિમિત્તને આશ્રીને હોઈ સોશિલ્સ મ્મબંધો તો સમયા' એવું જે કહ્યું છે ત્યાં પણ નિમિત્ત સપ્તમીને જણાવનાર તત્ર પદનો અવશ્ય અન્વય કરવો પડે છે. અને તેથી ‘તત્ર=કાયસ્પર્શને પામીને થયેલ જીવઘાતમાં (જીવઘાતનિમિત્તે) સયોગીકેવલીને બે સમયનો કર્મબંધ થાય છે' એવો સ્પષ્ટ અર્થ પ્રતીત થયે ‘સ્થિતિબંધના નિમિત્તભૂત કષાયોદયની બાબતમાં (તેના અભાવવાળા હોવા રૂપે) સયોગીકેવલીને સમાનજાતીય એવા ઉપશાન્તમોહી-ક્ષીણમોહી જીવોને પણ બે સમયનો જ કર્મબંધ હોય છે' એ પણ સ્પષ્ટ રીતે જણાય જ છે. (સમુચ્ચયના અનિર્વાહની આપત્તિ) ચૂર્ણિ પરથી પણ આ રીતે જીવઘાતરૂપ નિમિત્તની અપેક્ષાએ ત્રણેને કર્મબંધ સમાન હોય છે એવું સ્પષ્ટ જણાતું હોવા છતાં, ‘વૃત્તિમાં ઉપશાન્તમોહી વગેરેનું સમુચ્ચયથી જે કથન કર્યું છે તે તેઓમાં જીવઘાતની હાજરીરૂપ સામ્ય પણ જણાવવાની બુદ્ધિથી કર્યું નથી...' ઇત્યાદિ પૂર્વપક્ષી જે કહે છે તે તેની બહુશ્રુત તરીકેની જે ખ્યાતિ-યશ છે તેને ધક્કો લગાડનાર જ છે, કેમ કે સમુચ્ચયના પ્રતિયોગી (ઘટકભૂત) પદાર્થોમાં પ્રસ્તુત ધર્મવિશિષ્ટ ક્રિયાનો અન્વય સમાન રીતે કરવામાં આવે તો જ સમુચ્ચયનો નિર્વાહ થાય છે. અર્થાત્ જ્યાં દ્વન્દ્વસમાસ, ‘ચ’કાર, ‘આદિ’ વગેરે દ્વારા સમુચ્ચય જણાવવાનું તાત્પર્ય હોય ત્યાં જેઓનો સમુચ્ચય હોય તે બધામાંથી સાક્ષાદ્ ઉક્ત એક પદાર્થમાં જે પ્રસ્તુતધર્મવિશિષ્ટ ક્રિયાનો જે રીતે અન્વય થતો હોય તેની સમાન રીતે જ તે ક્રિયાનો ઉક્ત અન્યપદાર્થોમાં કે ‘આદિ’ વગેરેથી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૯૧ કેવલીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિવચનાધિકાર चूर्णसक्तुचूर्णादीनां तु चिरकालस्थितिहेतुस्नेहविशेषाभावादल्पकालीनो बन्धः, कणिक्कादीनां तु स्नेहोत्कर्षादुत्कृष्टबन्धः' इत्यत्र बदरचूर्णादीनां तुल्यवदेव स्नेहविशेषाभावविशिष्टप्रकृतघृतादिसंसर्गनिमित्तकाल्पकालीनबन्धभवनक्रियाऽन्वयेनैव समुच्चयः प्रतीयते, तथा प्रकृतेऽप्युपशान्तादीनां तुल्यवदेव स्थितिनिमित्तकषायाभावविशिष्टप्रकृतजीवघातनिमित्तकसामयिकबन्धभवनक्रियाऽन्वयेनैव समुच्चयोपपत्ते(त्ति): इति 'नारकतिर्यग्नरामराः...' इति दृष्टान्तेन प्रत्येकपदार्थधर्ममादाय समुच्चयखण्डनमपाण्डित्यविजृम्भितमेव, तस्य केनाप्यनभ्युपगतत्वात् । प्रकृतधर्मविशिष्ट સૂચિત અન્ય પદાર્થોમાં અન્વય થતો હોય તો સમુચ્ચય જળવાય છે. આનું તાત્પર્ય આ દષ્ટાન્ત પરથી જાણી શકાશે – રેતી વગેરેમાં ઘી ભેળવવા છતાં પોતાનામાં સ્નેહ ન હોવાથી રેતીનો પરસ્પર બન્ધ થતો નથી (પરસ્પર ચોંટતા નથી), બોરનું ચૂર્ણ, સખ્તચૂર્ણ વગેરેમાં લાંબો કાળ ટકી શકે એવા બંધના હેતુ ભૂત વિશેષ પ્રકારનો સ્નેહ ન હોવાથી અલ્પકાલીન બંધ થાય છે અને કણિક્કા વગેરેમાં સ્નેહ ઘણો હોવાથી લાંબો કાળ ટકી શકે એવો ઉત્કૃષ્ટ બંધ થાય છે. અહીં બદરચૂર્ણમાં, સ્નેહવિશેષના અભાવવિશિષ્ટ જે પ્રસ્તુત વૃતાદિ સંસર્ગ, મન્નિમિત્તક અલ્પકાલીન બંધ થવાની ક્રિયાનો જેવો અન્વય થાય છે તેને સમાન રીતે જ “આદિ શબ્દથી જેઓનો સમુચ્ચય કરવાનો છે તેવા સખ્તચૂર્ણ વગેરેમાં પણ તેવી અલ્પકાલીન બંધ થવાની ક્રિયાનો અન્વય થવા દ્વારા જ સમુચ્ચય ભાસે છે. જો સખ્તચૂર્ણ વગેરેમાં વૃતાદિસંસર્ગનિમિત્તક અલ્પકાલીન બંધ થવાની ક્રિયાનો તે રીતે અન્વય ન હોય, કિન્તુ તે સંસર્ગ વિના જ થયેલ તેવી ક્રિયાનો અન્વય હોય અથવા બંધાભાવરૂપ કે ઉત્કૃષ્ટબંધરૂપ ક્રિયાનો અન્વય હોય તો તો રેતી વગેરેની જેમ એનો પણ બદરચૂર્ણાદિ સાથે સમુચ્ચય થઈ શકતો નથી. આ રીતે પ્રસ્તુતમાં, ઉપશાન્તમોહ જીવમાં સ્થિતિબંધના નિમિત્તભૂત કષાયના અભાવવિશિષ્ટ જે પ્રસ્તુત જીવઘાત, તગ્નિમિત્તક સામયિકબંધ થવા રૂપ ક્રિયાનો જેવો અન્વય થાય છે તેને સમાન રીતે જ જો ક્ષીણમોહ અને સયોગી કેવલીમાં તાદશજીવઘાતનિમિત્તક સામયિકબંધ થવા રૂપ ક્રિયાનો અન્વય થતો હોય તો જ સમુચ્ચય થઈ શકે છે. તેથી સયોગી કેવલીમાં દ્રવ્યહિંસારૂપ જીવઘાત હોવો પણ તેનાથી જ જણાઈ જાય છે. માટે નારતિર્થનમ:.....' ઇત્યાદિ દૃષ્ટાન્ત લઈને, સમુચ્ચયના પ્રતિયોગીભૂત ઉપશાન્તમોહ વગેરે રૂપ એક પદાર્થના “મોહનીયસત્તા' વગેરે રૂપ ધર્મની સયોગી કેવલી વગેરેમાં આપત્તિ આપીને સમુચ્ચયનું જે ખંડન કર્યું છે તે તો અપાંડિત્યનો જ પ્રભાવ છે, કેમ કે તેવા દરેક પદાર્થોના દરેક ધર્મને લઈને સમુચ્ચય હોવાનું તો કોઈ માનતું જ નથી. પૂર્વપક્ષ નારક વગેરેના દષ્ટાન્તથી અમે “પ્રત્યેક ધર્મને આગળ કરીને સમુચ્ચય હોવો સંભવિત નથી.” ઇત્યાદિ રૂપે સમુચ્ચયનું ખંડન કરતા નથી કિન્તુ પ્રસ્તુતજીવઘાતનિમિત્તકત્વ વિશિષ્ટ સામયિક કર્મબંધરૂપ ક્રિયાનો તુલ્ય રીતે અન્વય કરવા રૂપ જે સમુચ્ચય તમે કહી રહ્યા છો તેનું જ ‘તેમાં સામયિક Page #205 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૮, ૬૯ क्रियान्वयतुल्यतारूपसमुच्चयखण्डने तु समुच्चयतात्पर्यकवाक्यस्यैवानुपपत्तिः, इति न किञ्चिવેતત્ ।।૮।। ૧૯૨ – तदेवमाचाराङ्गवृत्त्यभिप्रायेण यावदयोगिकेवलिनं संयतानामपि कायस्पर्शेनावश्यंभाविन्या जीवविराधनाया व्यक्तमेव प्रतीतावपि ये 'अयोगिकेवलिन्यवश्यंभावी मशकादिघातो मशकादिकर्तृको न त्वयोगिकेवलिकर्तृकः' इति शब्दमात्रेण मुग्धान् प्रतारयन्ति त एवं प्रष्टव्याः 'सोऽयमेवंविध एव सयोगिकेवलिनः कथं न भवति ?' इति । इत्थं पृष्टाश्च त एवमुत्तरं ददते-योगवतो हि केवलिनो जीवरक्षैव भवति, तत्कारणानां शुभयोगानां सत्त्वात्, अयोगिकेवलिनस्तु योगानामेवाभावेन स्वरूपयोग्यतयापि निजयोगजन्यजीवघातसामग्र्या अभाववज्जीवरक्षासामग्र्या अप्यभाव एव - इति तत्राह - जियरक्खा सुहजोगा जइ तुह इट्ठा सजोगिकेवलिणो । हंदि तया तयभावे अजोगिणो हुज्ज हीणत्तं ।।६९।। કર્મબંધરૂપ ક્રિયામાત્રનો (પછી ભલે ને તે ક્રિયામાં જીવઘાતનિમિત્તકત્વ ન પણ હોય) અન્વય કરવારૂપ સમુચ્ચય ભાસે છે.’ એવું કહીને ખંડન કરીએ છીએ. ઉત્તરપક્ષ : આવું કહેવું યોગ્ય નથી, કેમ કે તો પછી ઉપર બદરચૂર્ણાદિના દૃષ્ટાન્તમાં કહી ગયા તે મુજબ સમુચ્ચય જણાવવાના તાત્પર્યવાળું વાક્ય જ અસંગત રહે છે. માટે આ રીતે ‘આચારાંગવૃત્તિ ગ્રન્થ પરથી અમારું અનિષ્ટ સિદ્ધ થઈ જવાની આપત્તિ નથી' ઇત્યાદિ પૂર્વપક્ષીની દલીલો વાહિયાત છે. પ્રકટી (અયોગીવત્ સયોગીના શરીર પર જીવઘાત કેમ નહીં ? પૂ. ને પ્રશ્ન) આમ આચારાંગવૃત્તિના અભિપ્રાય મુજબ, ‘અયોગી કેવલી સુધીના સંયતોને પણ કાયસ્પર્શથી અવશ્ય થનારી જીવિરાધના સંભવે છે' એ સ્પષ્ટ રીતે જણાતું હોવા છતાં જેઓ ‘અયોગી કેવલીમાં અવશ્યભાવી એવો મશકાદિઘાત મશકાદિકર્તૃક જ હોય છે, અયોગીકેવલીકર્તૃક નહિ’ એવા શબ્દમાત્રથી મુગ્ધ જીવોને ઠગે છે તેઓને પૂછવું કે ‘આવો મશકાદિકçક જ મશકાદિ જીવઘાત સયોગીકેવલીને કેમ થતો નથી ?’ આ પ્રશ્નનો તેઓ એવો જવાબ આપે છે કે - ‘યોગયુક્ત કેવલીઓને જીવરક્ષા જ થાય છે, જીવઘાત નહિ, કેમ કે જીવરક્ષાના કારણભૂત શુભયોગો હાજર હોય છે. જ્યારે અયોગી કેવલીને તો યોગોનો જ અભાવ હોઈ સ્વરૂપયોગ્યતાની અપેક્ષાએ પણ, સ્વયોગજન્યજીવઘાતની સામગ્રીનો જેમ અભાવ હોય છે તેમ જીવરક્ષાની સામગ્રીનો પણ અભાવ જ હોય છે.' તેઓના આવા ઉત્તર અંગે ગ્રન્થકાર કહે છે Page #206 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર <0 ૧૯૩ जीवरक्षा शुभयोगाद्यदि तवेष्टा सयोगिकेवलिनः । हंदि तदा तदभावेऽयोगिनो भवेद्धीनत्वम् ।। ६९ ।। जिअरक्खति । जीवरक्षा = जीवघाताभावरूपा, यदि तव मते सयोगिकेवलिन इष्टा, केवलियोगानामेव जीवरक्षाहेतुत्वात्, हन्दीत्याक्षेपे, तदा तदभावे = योगाभावेन जीवरक्षाऽभावेऽयोगिकेवलिनो हीनत्वं = सयोगिकेवल्यपेक्षयाऽपकृष्टत्वं भवेद् । अयं भावः - जीवघाताभावरूपा जीवरक्षा किं त्वया गुणरूपाऽभ्युपगम्यते, दोषरूपा, उभयरूपा अनुभयरूपा वा ? आद्ये तद्गुणवैकल्येनायोगिकेवलिनो हीनत्वं दुर्निवारमेव । द्वितीये तु स्वाभ्युपगमस्य हानिर्लोकशास्त्रविरोधश्च । तृतीयश्च पक्षो विहितक्रियापरिणतयोगरूपां जीवरक्षामधिकृत्य विहितक्रियात्वेन गुणत्वं योगत्वेन च दोषत्वमभिप्रेत्य सम्भवदुक्तिकोऽपि स्वाभाविकजीवघाताभावरूपां जीवरक्षामधिकृत्यासंभवदुक्तिक एव, न हि स गुणो दोषश्चेत्युभयरूपतामास्कन्दतीति । चतुर्थे तु तदभावेऽप्योगिकेवलिन इव सयोगि ગાથાર્થ : કેવલીના યોગો જ (જ્ઞાનાદિ નહિ) જીવરક્ષાના જ હેતુભૂત હોઈ સયોગીકેવલીઓને જીવઘાતના અભાવરૂપ જીવરક્ષા હોય છે એવું જો તમારા મતે સંમત છે તો અયોગી કેવલી સયોગી કેવલી કરતાં હીન (ઉતરતા) બની જવાની આપત્તિ આવશે, કેમ કે તેઓને યોગોનો અભાવ હોવાથી જીવરક્ષા પણ હોતી નથી. (‘સયોગીના યોગ જીવરક્ષાના હેતુ છે, માટે' એવા ઉત્તરમાં આપત્તિ) કહેવાનો આશય આ છે – સયોગીકેવલીને જીવઘાતના અભાવ રૂપ જે જીવરક્ષા જ હોવી તમે કહો છો તેને તમે કેવી માનો છો ? ગુણરૂપ ? દોષરૂપ ? ઉભયરૂપ ? કે અનુભયરૂપ ? ગુણરૂપ માનવામાં, અયોગીકેવલીમાં તે ગુણનો અભાવ હોઈ સયોગીકેવલી કરતાં હીનતા હોવી દુર્નિવાર જ બની જશે. દોષરૂપ માનવામાં તમારી પોતાની માન્યતા હણાઈ જશે. કારણ કે ‘સયોગીકેવલીમાં (તમે જેને દોષરૂપ માનેલ હોય તેવો પણ) દોષ સંભવે નહિ’ એવી તમારી માન્યતાને પુષ્ટ કરવા તો ‘તમે દોષરૂપ માનેલી એવી દ્રવ્યહિંસા તેઓમાં હોતી નથી’ એવું સિદ્ધ કરવાનો તમારો પ્રયાસ છે. અને એ કરવા જતાં, તમે જેને દોષ રૂપ માની એ જીવરક્ષા માનવાની આપત્તિ આવી પડી. તેથી સયોગી કેવલીઓ નિર્દોષ હોય એવી માન્યતા તો હણાઈ જ ગઈ. વળી જીવરક્ષાને દોષરૂપ માનવી એ લોકવિરુદ્ધ અને શાસ્ત્રવિરુદ્ધ પણ છે. ઉભયરૂપ ત્રીજો પક્ષ પણ યોગ્ય ઠરતો નથી, કેમ કે જીવરક્ષાને વિહિતક્રિયા તરીકે પરિણમેલા યોગરૂપ લઈને એમાં વિહિતક્રિયા તરીકે ગુણત્વનો અભિપ્રાય રાખીને અને યોગ તરીકે લઈને દોષત્વનો અભિપ્રાય રાખીને ઉભયરૂપત્વ કહેવું એ સંભવિત હોવા છતાં સ્વાભાવિક જીવઘાતાભાવરૂપ જીવરક્ષા માટે તો તે કહેવું સંભવતું જ નથી, કેમ કે તે અભાવ ગુણ અને દોષ ઉભયરૂપતાને પામી શકતો નથી. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૯ केवलिनोऽपि न बाधक इति किं तत्रावश्यम्भाविजीवविराधनानिरासव्यसनितया ? अथ जीवघाताभावमात्ररूपा जीवरक्षा न गुणः, किन्तु योगजन्यजीवघाताभावरूपा, साच मशकादिकर्तृकमशकादिजीवघातकालेऽयोगिकेवलिनोऽपि विशिष्टाभावसत्त्वान्नानुपपन्नेति न तस्य तद्गुणवैकल्यम् । न वा सयोगिकेवलिनोऽपि योगात्कदाचिदपि जीवघातापत्तिः, तादृशजीवरक्षारूपातिशयस्य चारित्रमोहनीयक्षयसमुत्थस्य ज्ञानावरणीयक्षयसमुत्थकेवलज्ञानस्येव सर्वकेवलिसाधारणत्वात्, संयतानां यज्जीवविषयकाभोगस्तज्जीवरक्षाया नियतत्वाच्च । अत एव सामान्यसाधूनामप्यनाभोगजन्यायामेव विराधनायां परिणामशुद्ध्या फलतोऽवधकत्वमुपदर्शितम् । तथा चोक्तं हितोपदेशमालायां - તેને અનુભય રૂપ માનવાનો ચોથો વિકલ્પ સ્વીકારવામાં આવે તો અયોગીકેવલીની જેમ સયોગીકેવલીને પણ તેવી જીવરક્ષાનો અભાવ (જીવઘાતાભાવાભાવ=જીવઘાત) હોવામાં પણ કોઈ બાધક નથી. અર્થાત્ જીવરક્ષા જો સયોગી કેવલીને ગુણ કે દોષ ઉભયરૂપ નથી, તો તેના અભાવરૂપ જીવઘાત પણ દોષ કે ગુણ ઉભયરૂપ ન બનવાથી, સયોગીકેવલીને દ્રવ્યહિંસા માનવામાં ‘તેઓને તદ્રુપદોષયુક્ત’ માનવાની આપત્તિ રૂપ જે બાધક આવતો હતો, તે આવશે નહિ. અને તો પછી ‘અવથંભાવી જીવવિરાધના રૂપ દ્રવ્યહિંસા તેઓને હોતી જ નથી' એવું સિદ્ધ કરવાના વ્યસનથી સર્યું. અર્થાત્ હવે તમારે તમારી આગમવિરુદ્ધ બોલવાની એ કુટેવ છોડી દેવી જોઈએ. (ચારિત્રમોહક્ષયથી જીવરક્ષાનો અતિશય પેદા થાય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ જીવઘાતાભાવમાત્રરૂપ જીવરક્ષા એ ગુણ નથી, પણ યોગજન્યજીવઘાતના અભાવરૂપ જીવરક્ષા એ ગુણ છે. આવો ગુણ મશકાદિકર્તૃક મશકાદિજીવઘાતકાલે પણ અયોગી કેવલીમાં પણ અસંગત નથી, કેમ કે જીવઘાત હોવા છતાં તે સ્વયોગજન્ય ન હોવાથી વિશિષ્ટજીવઘાતનો અભાવ તેનામાં જળવાઈ રહે છે. તેથી તેનામાં સયોગીકેવલીની અપેક્ષાએ તે અભાવાત્મક જીવરક્ષા રૂપ જે ગુણ તેના અભાવરૂપ ન્યૂનતા હોવાની આપત્તિ આવતી નથી. એમ સયોગી કેવલીના પણ યોગથી ક્યારેય પણ જીવઘાત થવાની આપત્તિ આવતી નથી, કેમ કે (૧) જ્ઞાનાવરણીયના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાનરૂપ અતિશય જેમ દરેક કેવલીઓમાં સમાન હોય છે તેમ ચારિત્રમોહનીય કર્મના ક્ષયથી દરેક કેવલીઓમાં તેવી જીવરક્ષા થવારૂપ એક સરખો અતિશય ઉત્પન્ન થયો હોય છે. તેમજ (૨) ‘સાધુ માત્રને જે જીવનો આભોગ હોય તે જીવની રક્ષા તેઓ અવશ્ય કરે જ' (કારણ કે નહીંતર તો તે જીવની હિંસાની વિરતિ ન ટકવાથી સર્વવિરતિનો અભાવ થઈ જાય) એવો નિયમ હોવાથી સર્વજીવોના આભોગવાળા કેવલીને સર્વજીવોની રક્ષા જ હોવી સિદ્ધ થાય છે. માટે જ સામાન્યસાધુઓને પણ અનાભોગજન્ય વિરાધના અંગે જ, પરિણામશુદ્ધિ જળવાઈ રહેતી હોવાથી ફળતઃ અવધકત્વ કહ્યું છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર ૧૯૫ र्णणु कह उवउत्ताण वि छउमत्थमुणीण सुहुमजिअरक्खा । सच्चं तह वि ण वहगा उवओगवरा जओ भणिअं ।। एतद्व्याख्या यथा 'नन्विति पूर्वपक्षोपन्यासे, छद्मस्थानां विशिष्टातिशयज्ञानरहितानां, मुनीनां, साधूनामुपयुक्तानामपि सम्यगीर्यासमितानामपि, सूक्ष्माणां चर्मचक्षुषामदृश्यानां, जीवानां कथं रक्षासंभवः? आचार्य आह-सत्यमवितथमेतत्, तथापि विशिष्टज्ञानशून्या अपि यधुपयोगपराः पूर्वोक्तयुक्त्या चङ्क्रमणप्रवृत्तास्तदा संभवत्यपि प्राणिवधे न वधका=न वधकार्यपापभाजः । न चैतत्काल्पनिकं, यत 'उच्चालिअंमि पाए०' () इत्यादि भणितम् ।। यत एव भगवतोऽहिंसाऽतिशयः, अत एव 'अणासवो केवलीणं ठाणं' इति प्रश्नव्याकरणसूत्रे 'केवलिनां स्थानं, केवलिनामहिंसायां व्यवस्थितत्वाद्' इत्युक्तम् । तथा चतुःशरणप्रकीर्णकेऽपि 'सव्वजिआणमहिंसं अरिहंता' इत्यत्र 'सर्वे सूक्ष्मबादरत्रसस्थावरलक्षणा ये जीवास्तेषां न हिंसाऽहिंसा तामर्हन्तः' इति विवृतमिति चेत्? नन्वेवं योगजन्यजीवघाताभावरूपाया जीवरक्षाया भगवतोऽतिशयत्वं स्वीकुर्वाणस्य तव मते सयोगिकेवलिनो योगाज्जीवघातो मा भूद्, अयोगिकेवलिवन्मशकादियोगादेव જેમ કે હિતોપદેશમાલામાં કહ્યું છે કે –“નનું શબ્દ પૂર્વપક્ષનો ઉપન્યાસ કરવા માટે. શંક: વિશિષ્ટ અતિશયિતજ્ઞાનરહિત સાધુઓને તેઓ સમ્યગૂ ઇયસમિતિ વગેરેથી યુક્ત હોય તો પણ ચર્મચક્ષુથી ન દેખી શકાય એવા સૂક્ષ્મ જીવોની રક્ષા શી રીતે સંભવે? સમાધાનઃ તમારી શંકા સાચી છે. તે રક્ષા સંભવતી નથી. તેમ છતાં વિશિષ્ટજ્ઞાનશૂન્ય એવા પણ સાધુઓ જો ઉપયોગપૂર્વક ચંક્રમણાદિમાં પ્રવૃત્ત થયેલા હોય તો પ્રાણીવધ થવા છતાં વધક બનતા નથી. અર્થાત્ તે વધના ફળરૂપ પાપકર્મ બાંધતા નથી. આ વાત કાલ્પનિક નથી. કેમ કે “વાતિબંમિ પણ...” ઈત્યાદિમાં પણ આ વાત કરી છે.” વળી કેવલી ભગવાનને આ અહિંસા (જીવરક્ષા)નો અતિશય હોય છે. તેથી જ ‘માવો વતી તા.' ઇત્યાદિ પ્રશ્નવ્યાકરણસૂત્રમાં “અનાશ્રવ કેવલીઓનું સ્થાન છે, કેમ કે કેવલીઓ અહિંસામાં રહ્યા હોય છે.' ઇત્યાદિ કહ્યું છે. એમ ચતુઃ શરણપ્રકીર્ણ (ગા. ૧૭) “સબૂનિમાબમદિંરૂં રિહંતા' એ અંશનું “સર્વ-સૂક્ષ્મ-બાદર-ત્ર-સ્થાવર રૂપ બધા જીવો, તેઓની અહિંસાનેન હિંસા=હિંસાના અભાવને યોગ્ય' એવું વિવરણ કર્યું છે. ઉત્તરપક્ષઃ આમ કેવળીઓ અહિંસામાં રહ્યા છે' ઇત્યાદિ વચન પરથી દરેક કેવળીઓમાં યોગજન્ય જીવઘાતના અભાવરૂપ જીવરક્ષાનો અતિશય સ્વીકારનાર તમારા મતે સયોગીકેવલીને સ્વયોગ १. ननु कथं उपयुक्तानामपि छद्मस्थमुनीनां सूक्ष्मजीवरक्षा ? सत्यं तथाऽपि न वधका उपयोगपरा यतो भणितम् ॥ Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૯ तत्कायस्पर्शेन मशकादिघातस्तु जायमानः कथं वारणीयः? समानावच्छेदकतासंबंधेन तत्र केवलियोगानां प्रतिबन्धकत्वात् स वारणीयः-इति चेत् ? तत्किं प्रतिबन्धकत्वं शुभयोगत्वेन, उत केवलियोगत्वेन, आहोस्वित्क्षीणमोहयोगत्वेन ? नाद्यः, अप्रमत्तसंयतानामपि जीवघातानापत्तेः, तेषामप्यात्माद्यनारंभकत्वेन शुभयोगत्वात् । न द्वितीयः, केवलियोगत्वेन जीवघातप्रतिबन्धकत्वे क्षीणमोहयोगात् तदापत्तेरप्रतिबन्धात्, सा च तवानिष्टेति । नापि तृतीयः, क्षीणमोहयोगत्वेन तत्प्रतिबन्धकत्वे कल्पनीये आवश्यकत्वाल्लाघवाच्च मोहक्षयस्यैव तथात्वकल्पनौचित्यात् । तथा चायोगिकेवलिनोऽपि कायस्पर्शान्मशकादिव्यापत्त्यभ्युपगमो જન્યજીવઘાતનો અભાવ સિદ્ધ થતો હોવાથી તેવો જીવઘાત ભલે ન હો ! પણ મશક વગેરેના પોતાના જ યોગથી, અયોગીકેવલીના શરીરસ્પર્શથી પણ તે થતો હોય તો તેનું વારણ શી રીતે કરશો? (કેવલીના યોગો જીવઘાત પ્રત્યે પ્રતિબંધક - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ સમાનઅવચ્છેદકતાસંબંધથી તે જીવઘાત પ્રત્યે કેવલીના યોગોને પ્રતિબંધક માની અમે તેનું વારણ કરીએ છીએ. અર્થાત્ તે જીવઘાતનું અધિકરણ કેવલીનું શરીર છે. તેથી તે જીવઘાત શરીરરૂપદેશાવરચ્છેદન થયો કહેવાય. એટલે કે સયોગીકવલીનું શરીર તેનું અવચ્છેદક બન્યું. એમ સયોગીકેવલીનો યોગ પણ તે શરીરમાં છે. તેથી તેનું અવચ્છેદક પણ શરીર બન્યું. અને તેથી તે બન્ને અવચ્છેદકતા સંબંધથી શરીરમાં રહ્યા કહેવાય. હવે પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ એવો છે કે જયાં અવરચ્છેદકતા સંબંધથી યોગો રહ્યા હોય ત્યાં તેઓ અવચ્છેદકતા સંબંધથી ઉત્પન્ન થતા જીવઘાતનો પ્રતિબંધ કરે. તેથી મશકાદિના પોતાના યોગથી પણ જે જીવઘાત થવાનો હોય તે કેવલીના યોગોથી પ્રતિબંધ પામેલ હોઈ સયોગીકેવલીના શરીરસ્પર્શથી પણ થતો નથી. જ્યારે અયોગી કેવલીના શરીરમાં તો અવચ્છેદકતાસંબંધથી યોગો રહ્યા હોતા નથી. તેથી કોઈ પ્રતિબંધક ન રહેવાથી તે જીવઘાત થાય છે. (અયોગીના શરીરથી પણ જીવઘાતાભાવની આપત્તિ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ તમે યોગોમાં આ જે પ્રતિબંધકત્વ માનો છો, તે તે યોગોમાં રહેલા કયા ધર્મના કારણે માનો છો ? શુભયોગત્વ ધર્મના કારણે ? કેવલીયોગત્વ ધર્મના કારણે કે ક્ષણમોહયોગત્વ ધર્મના કારણે? પહેલો વિકલ્પ માની શકાય નહિ, કેમ કે “આત્માદિ અનારંભક' હોવાના કારણે અપ્રમત્તસંયતો પણ શુભયોગવાળા હોઈ તેઓમાં પણ જીવઘાત માની ન શકાવાની આપત્તિ આવે. બીજો પક્ષ પણ તમે માની શકતા નથી, કારણ કે ક્ષીણમોહીના યોગમાં તે કેવલીયોગત્વ ધર્મ ન હોઈ તેના યોગો પ્રતિબંધક ન બનવાથી ક્ષીણમોહીને જીવઘાત સંભવિત બની જશે જે તમને માન્ય નથી. ત્રીજો વિકલ્પ પણ અયોગ્ય છે, કેમ કે ક્ષીણમોહયોગત્વધર્મને આગળ કરીને તે પ્રતિબંધકત્વ માનવામાં ફલિત એ થાય કે જીવઘાતનો પ્રતિબંધ થવામાં મોહક્ષય પણ આવશ્યક છે અને તો પછી મોહક્ષયને જ પ્રતિબંધક Page #210 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર – ૧૯૭ दुर्घटः स्यादिति । न च सर्वजीवाहिंसालक्षणोऽतिशयोऽहिंसायाः केवलिस्थानत्वं वाऽयोगिकेवलिबहिर्भावेन क्वापि प्रतिपादितमस्ति येन त्वया तत्र व्यभिचारवारणाय क्षीणमोहयोगत्वेन जीवघातप्रतिबन्धकत्वं कल्प्यमानं युक्तिक्षमं स्याद् इति सर्वजीवाहिंसादिप्रतिपादनं सकलभावाश्रवाकरणनियमनिष्ठाभिधानाभिप्रायेणैव न तु हिंसाया अपि सर्वथाऽभावाभिप्रायेण । अनाभोगस्तु માનવામાં લાઘવ હોવાથી તેને જ પ્રતિબંધક માનવો ઉચિત બને. (તે લાઘવ આ રીતે-ક્ષીણમોહયોગત્વ ધર્મને આગળ કરીને પ્રતિબંધકતા માનવાનો અર્થ જ એ થાય છે કે મોહક્ષયયુક્ત યોગને પ્રતિબંધક માનવો. મોહક્ષયયુક્તયોગને પ્રતિબંધક માનવો એના કરતાં મોહક્ષયને પ્રતિબંધક માનવો એમાં લાઘવ છે એ તો સ્પષ્ટ જ છે.) અને એ તો અયોગીકેવલીમાં પણ હોય જ છે. તેથી અયોગીના કાયસ્પર્શથી પણ મશકાદિનો જીવથાત માની શકાશે નહિ. : પૂર્વપક્ષ ઃ અયોગી કેવલીના કાયસ્પર્શથી જીવઘાત થાય છે એ તો તમને પણ માન્ય છે જ. તેથી મોહક્ષય થયો હોવા છતાં જીવઘાતનો પ્રતિબંધ થતો ન હોવાથી જણાય છે કે મોહક્ષયને પ્રતિબંધક માનવામાં અનૈકાન્તિકતા (વ્યભિચાર) છે. અયોગીકેવલી અંગે આવતા આ વ્યભિચારનું વારણ કરવા જ અમે (ગૌરવ હોવા છતાં) ક્ષીણમોહયોગને પ્રતિબંધક કહીએ છીએ. (‘કેવલીનું સ્થાન અહિંસા છે' એ અયોગીમાં પણ લાગુ પડે - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : ‘સર્વજીવની અહિંસારૂપ અતિશય કે કેવલીનું સ્થાન અહિંસા છે તે અયોગીકેવલી સિવાયના કેવલી માટે કહ્યા છે’ એવું કોઈ શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું નથી કે જેના કારણે અયોગીમાં વ્યભિચાર આવે. અર્થાત્ એ અતિશય કે એ અહિંસાસ્થાનત્વના કારણે જો સયોગી કેવલીમાં જીવધાતાભાવ માનો છો તો એ બેના કારણે અયોગીકેવલીમાં પણ જીવઘાતાભાવ માનવો જ પડે છે. અને તો પછી તેમાં પણ જીવઘાતનો પ્રતિબંધ થતો જ હોવાથી મોહક્ષયને પ્રતિબંધક માનવામાં વ્યભિચાર ક્યાં રહ્યો ? કે જેથી ગુરુભૂત એવા ક્ષીણમોહયોગત્વ ધર્મને આગળ કરીને યોગને પ્રતિબંધક માનવો એ યુક્ત ઠરે. પ્રશ્ન : પણ આ રીતે તે અતિશયાદિના કારણે અયોગી કેવલીમાં પણ જીવઘાતનો અભાવ માનવાનો હોય તો તેઓના શરીરને સ્પર્શીને થતા મશકાદિઘાતની શાસ્ત્રમાં કરેલ પ્રરૂપણા ખોટી નહિ ઠરે ? ઉત્તર ઃ ના, કેમકે એ અતિશયની કે અહિંસાસ્થાનત્વની પ્રરૂપણા રૂપ સર્વજીવોની અહિંસાનું પ્રતિપાદન ‘કૈવલીઓને હિંસાનો સર્વથા અભાવ હોય છે' એવું જણાવવાના અભિપ્રાયથી નથી, કિન્તુ ‘તેઓ ભાવહિંસા વગેરે રૂપ સકલ ભાવઆશ્રવોના અકરણનિયમમાં રહેલા હોય છે’ એવું જણાવવાના અભિપ્રાયથી જ છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૯, ૭૦ न तज्जनको येन तदभावात्तदभावः स्यादिति तु शतशः प्रतिपादितमेव, इति न किञ्चिदेतदिति स्मर्त्तव्यम् । किंच मशकादिकर्तृकजीवघातं प्रत्यपि केवलियोगानां यत् त्वया प्रतिबन्धकत्वं कल्प्यते तत् केवलं व्यसनितयैव, उत तादृशस्यापि तस्य दोषत्वात् ? नाद्यः, व्यसनितामात्रकृतकल्पनाया अनादेयत्वाद् । न द्वितीयः, तादृशस्य जीवघातस्य सयोगिकेवलिनो दोषत्वेऽयोगिकेवलिनोऽपि तद्दोषत्वाप्रच्यवात्, इति बहुतरमूहनीयम् ।।६९।। अथ केवलिनो योगा एव रक्षाहेतव इति पराभ्युपगमप्रकारं विकल्प्य दूषयन्नाह - (અહિંસાસ્થાનત્વ ભાવઆશ્રવાભાવના તાત્પર્યમાં) તાત્પર્ય એ છે કે એક બાજુ અયોગીકેવલીની બાદબાકી કર્યા વગર બધા કેવલીને ઉદ્દેશીને અહિંસાનું પ્રતિપાદન કર્યું છે – અને બીજી બાજુ અયોગીકેવલીને મશકાદિની હિંસા હોય છે એવું સાક્ષાત્ શબ્દોથી પ્રતિપાદન કર્યું છે તેથી આ બેનો વિરોધ ન થાય એ રીતે વિચારીએ તો જણાય છે કે અહિંસાનું પ્રતિપાદન હિંસાના સર્વથા અભાવના અભિપ્રાયથી નથી કિન્તુ ઉક્ત અભિપ્રાયથી જ છે. (તેથી જો માનવો હોય તો તેવી ભાવહિંસા વગેરે રૂપ ભાવઆશ્રવ પ્રત્યે જ મોહક્ષયને (કે ક્ષીણમોધ્યોગને) પ્રતિબંધક માની શકાય છે, માટે તે અહિંસાના પ્રતિપાદનથી અયોગીકેવલીની જેમ સયોગી કેવલીમાં પણ ભાવહિંસાનો જ અભાવ સિદ્ધ થાય છે, દ્રવ્યહિંસાનો નહિ. વળી સાધુઓને જે જીવનો આભોગ હોય તેની તો રક્ષા જ થાય, હિંસા નહિ. કેવળીઓને બધા જીવોનો આભોગ હોય છે, કોઈનો અનાભોગ હોતો નથી, એટલે દ્રવ્યહિંસા પણ હોતી નથી' આવું પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે પણ અયોગ્ય છે, કારણ કે અનાભોગ તો દ્રવ્યહિંસાનો જનક જ નથી કે જેથી સયોગીકેવલીમાં તેનો અભાવ હોવાથી દ્રવ્યહિંસાનો અભાવ હોવો સિદ્ધ થાય. આ વાત સેંકડોવાર કહી ગયા છીએ. માટે શાસ્ત્રવચનોના મન ફાવે તેવા અર્થને કાઢીને સયોગીકેવલીમાં દ્રવ્યહિંસાનો પણ અભાવ હોવો સિદ્ધ કરવો એ તુચ્છ વાત છે એ યાદ રાખવું. વળી મશકાદિકર્તક જીવઘાત પ્રત્યે પણ (અર્થાત્ સયોગીકેવલીકર્તક જીવઘાત પ્રત્યે તો ખરા જ) કેવલીના યોગોને તમે જે પ્રતિબંધક માનો છો તે માત્ર તમને તેવી કુટેવ પડી હોવાના કારણે જ, કે તેવો જીવઘાત પણ સયોગી કેવલીઓને દોષરૂપ બને છે માટે? પહેલો પક્ષ મનાય નહિ, કેમ કે વ્યસનમાત્રના કારણે કરેલી કલ્પના ગ્રાહ્ય હોતી નથી. બીજો પણ મનાય નહિ, કેમ કે તેવો જીવઘાત સયોગીકેવલીને દોષરૂપ હોય તો અયોગીકેવલીને પણ એ દોષરૂપ જ બનવાની આપત્તિ આવે. આમ સયોગીકેવલીને દ્રવ્યહિંસાનો અભાવ સિદ્ધ કરવાની પૂર્વપક્ષની દલીલો અંગે ઘણી ઘણી બાબતો વિચારણીય છે તેનો ગીતાર્થ બહુશ્રુતોએ વિચાર કરવો. દલા કેવલીના યોગો જ જીવરક્ષાના હેતુભૂત હોય છે એવી પૂર્વપક્ષમાન્યતાને વિકલ્પો રચીને દૂષિત ઠેરવતા ગ્રન્થકાર કહે છે - Page #212 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર ૧૯૯ सा तस्स सरूवेणं वा वावारेण आइमे पक्खे । पडिलेहणाइहाणी बितिए अ असक्कपरिहारो ।।७।। सा तस्य स्वरूपेण वा व्यापारेणादिमे पक्षे । प्रतिलेखनादिहानिः द्वितीये चाशक्यपरिहारः ।।७० ।। सा तस्सत्ति । सा-जीवरक्षा, तस्य केवलिनः, शुभयोगस्य, स्वरूपेण, सत्तामात्रेण वाऽथवा व्यापारेण जीवरक्षार्थं स्वस्य रक्षणीयजीवस्य वाऽन्यदेशनयनाभिमुखपरिणामेन ? आदिमे= प्रथमे पक्षे, प्रतिलेखनादिहानिः । प्रतिलेखना हि केवलिनः प्राणैः संसक्तस्यैव वस्त्रादेः प्रवचने प्रसिद्धा । તકુમોનિવૃત્ત (ર૭)पाणेहि उ संसत्ता पडिलेहा होइ केवलीणं तु । संसत्तमसंसत्ता छउमत्थाणं पडिलेहा ।। सा च स्वरूपेणैव योगानां जीवरक्षाहेतुत्वेऽनुपपन्ना स्यात्, तद्व्यापारं विनाऽपि जीवरक्षोपपत्तौ तद्विविक्तीकरणप्रयासस्य पलिमन्थत्वाद्, न च पलिमन्थः केवलिनोऽपि युज्यते, अत एव 'प्रत्युपेक्षितमपि वस्त्राद्यवश्यम्भाविजीवसंसर्ग जानन् केवली पलिमन्थादेव नाऽनागतमेव प्रत्युपेक्षते, ગાથાર્થઃ તે જીવરક્ષા (૧) કેવલીને શુભયોગની હાજરી હોવા માત્રથી થઈ જાય છે કે (૨) જીવરક્ષા માટે “પોતે વિવક્ષિત દેશમાંથી ખસી જવાના” અથવા “રક્ષણીય જીવને ખસેડી દેવાના અનુકૂલ પરિણામરૂપ વ્યાપારથી થાય છે? પ્રથમ પક્ષમાં પડિલેહણાદિની હાનિ થશે. બીજા પક્ષમાં કેવલીઓને પણ અશક્ય પરિહાર હોય છે તે અવશ્ય માનવું પડશે. (કેવલીયોગોને સ્વરૂપે જીવરક્ષક માનવામાં પડિલેહણાભાવની આપત્તિ) પ્રથમપક્ષમાં પ્રતિલેખનાની હાનિ આ રીતે – “કેવલીઓએ જીવોથી સંસક્ત થયેલા વસ્ત્રાદિની જ પડિલેહણા કરવાની હોય છે એ વાત પ્રવચનમાં પ્રસિદ્ધ છે. ઓઘનિર્યુક્તિ (૨૫૭) માં કહ્યું છે કે કેવલીઓને જીવસંસક્ત વસ્ત્રાદિનું પડિલેહણ હોય છે. છદ્મસ્થોને જીવથી સંસક્ત કે અસંસક્ત બધા વસ્ત્રાદિનું પડિલેહણ કરવાનું હોય છે. કેવલીના યોગો જો સ્વરૂપથી જ જીવરક્ષાના હેતુભૂત હોય તો આ પડિલેહણ અસંગત બની જાય, કેમ કે પડિલેહણ વગર પણ જો યોગની હાજરી માત્રથી જીવરક્ષા થઈ જતી હોય તો તે જીવને દૂર કરવાના પ્રયાસરૂપ પડિલેહણ પલિમન્થ (સ્વાધ્યાયાદિની હાનિ) રૂપ બની જાય જે કેવલીને માટે પણ યોગ્ય નથી. તેથી જ તો “પડિલેહણ કરેલા પણ વસ્ત્રમાં જીવસંસર્ગ અવશ્ય થવાનો છે એવું જો કેવલી જાણે તો પલિમન્થ ન થાય એ કારણે જ કેવલી ભગવાન તેનું પડિલેહણાદિ - - १. प्राणैः संसक्तानां प्रतिलेखा भवति केवलिनां तु । संसक्तासंसक्तानां छद्मस्थानां तु प्रतिलेखा॥ - - - - Page #213 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૦ किन्तूपभोगकाल एव प्रत्युपेक्षते' इति व्यवस्थितम् । तदुक्तं (२५८) संसज्जइ धुवमेअं अपेहिअं तेण पुव्व पडिलेहे । पडिलेहिअंपि संसज्जइत्ति संसत्तमेव जिणा ।। त्ति । एतद्व्याख्या यथा-संसज्यते प्राणिभिः संसर्गमुपयाति, ध्रुवमवश्यं एतद्वस्त्रादि अप्रत्युपेक्षितं सद्, तेन पूर्वमेव केवलिनः प्रत्युपेक्षणां कुर्वन्ति । यदि पुनरपि (यदा तु पुनरेवं) संविद्रते ‘इदमिदानीं वस्त्रादि प्रत्युपेक्षितमप्युपभोगकाले संसज्यते, तदा संसत्तमेव जिण त्ति संसक्तमेव जिनाः केवलिनः प्रत्युपेक्षन्ते, न त्वनागतमेव, पलिमन्थदोषादिति' ।। 'पडिलेहणाइहाणी' इत्यत्रादिना जीवरक्षाहेतूल्लङ्घनप्रलङ्घनादिव्यापारस्यापि केवलिनो वैयर्थ्य बोध्यम् । 'नियतव्यापारेणैव केवलियोगाज्जीवरक्षा' इति द्वितीये च पक्षेऽङ्गीक्रियमाणेऽशक्यपरिहारोऽप्यवश्यमभ्युपगन्तव्य इति गम्यम्, सर्वत्र जीवरक्षाव्यापारस्य स्वकायस्य जीवानां वा विविक्तीकरणपर्यवसितस्य दुष्करत्वात् ।।७।। કાળે પડિલેહણ કરતાં નથી, કિન્તુ જયારે તેનો ઉપભોગ કરવાનો હોય ત્યારે જ કરે છે, એવી વ્યવસ્થા શાસ્ત્રમાં દેખાડી છે. કહ્યું છે કે (ઓ. નિ. ૨૫૮) “આ વસ્ત્રાદિનું પડિલેહણ કર્યું ન હશે તો એ અવશ્ય પ્રાણીઓથી સંસક્ત બનશે આવું જાણીને કેવલીઓ પહેલેથી જ પડિલેહણ કરી લે છે. પણ જો પોતાના જ્ઞાનમાં એવું દેખાય કે “અત્યારે પડિલેહણ કરેલ પણ વસ્ત્રાદિ ઉપભોગ વખતે સંસક્ત થવાનું છે તો અત્યારે પડિલેહણ ન કરતાં ઉપભોગકાલે સંસક્ત થયેલા જ તે વસ્ત્રાદિનું પડિલેહણ કરે છે. કેમ કે પાછળથી ઉપભોગકાળે જો પડિલેહણ કરવાનું છે તો અત્યારે કરવામાં પલિમંથ દોષ લાગે છે.” મૂળ શ્લોકમાં “પડિલેહણાદિ શબ્દમાં જે “આદિ' શબ્દ છે તેનાથી જીવરક્ષા માટે કેવલીઓ જે ઉલ્લંઘનપ્રલંઘનાદિ કરે છે તેની વાત જાણવી. અર્થાત્ પોતે જે સ્વાભાવિક ગતિ વગેરેથી જઈ રહ્યા હોય તદ્રુપ યોગથી પણ સ્વરૂપે જ જો જીવરક્ષા થઈ જવાની છે તો એ ઉલ્લંઘનાદિ પણ વ્યર્થ જ બની જવાથી તેની પણ હાનિ થશે એ જાણવું. એવું ન થાય એ માટે કેવલીના યોગોથી સ્વરૂપે જ નહિ; કિન્તુ અમુક પડિલેહણ-ઉલ્લંઘનાદિરૂપ ચોક્કસ પ્રકારના નિયત વ્યાપાર દ્વારા જ જીવરક્ષા થાય છે એવો બીજો વિકલ્પ જો સ્વીકારવામાં આવે તો કેવલીઓને પણ અશક્ય પરિહાર હોય છે એ વાત પણ અવશ્ય સ્વીકારવી પડશે, કેમ કે જીવરક્ષા માટે કરેલો વ્યાપાર સર્વત્ર (જ્યાં જ્યાં જીવહિંસા સંભવિત હોય ત્યાં ત્યાં સર્વત્ર) પોતાના શરીરને અથવા રક્ષણીય જીવોને તેઓની રક્ષા થાય એ રીતે દૂર કરવામાં પરિણમેકસફળ થાય એ વાત દુષ્કર છે. અર્થાત્ જ્યાં એ બેમાંથી એકેયને એ રીતે દૂર ન કરી શકે ત્યાં કેવલીને પણ હિંસાનો પરિહાર અશક્ય બને જ છે. માટે અશક્યપરિહારરૂપે તેઓમાં દ્રવ્યહિંસા સંભવિત છે. I૭૦ १. संसज्यते ध्रुवमेतत् प्रत्युपेक्षितं तेन पूर्व प्रतिलेखन्ति । प्रतिलेखितमपि संसज्यते संसक्तमेव जिनाः ॥ Page #214 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર – તથાદિ ૨૦૧ हुक्का काउं जे इह बायरवाउकायउद्धरणं । केवलणावि विहारे जलाइजीवाण य तयंति ।। ७१ । । नैव शक्यं कर्त्तुमिह बादरवायुकायिकोद्धरणम् । केवलिनाऽपि विहारे जलादिजीवानां च तदिति । । ७१ ।। ળ હુ સત્તિ । ૫ દુકનેવ, શયું, વીર્યત્વે પ્રાતત્વાત્, ત્તું ‘ખે’ કૃતિ પાવપૂરળાર્થો નિપાતઃ, इह = जीवघने लोके, बादरवायुकायिकानां जीवानां स्वत एवोपनिपत्य केवलिनः कायमुपस्पृशतामुद्धरणं=विविक्तदेशसङ्क्रमणं, केवलिनाऽपि च पुनः विहारे जलादिजीवानां तदुद्धरणं, इतिः वाक्यार्थपरिसमाप्तौ । अयं भावः - केवलियोगव्यापारस्य जीवरक्षाहेतुत्वे यत्र स्वाभावप्रयुक्तं तद्वैकल्यं तत्र तत्सार्थक्यमस्तु यत्र तु जीवनिरन्तरतयैव जीवविविक्तीकरणमशक्यं तत्रावश्यम्भाविन्यां जीवविराधनायां जिनस्य तद्योगानां वा को दोष: ? न हि कारणान्तरवैकल्यप्रयुक्तकार्याभावेऽधिकृतकारणस्याशक्ततोद्भावनमधीततर्कशास्त्रा विदधते, इत्थं सति दंडसत्त्वेऽपि चक्राभावे घटाभावाद्दण्डस्यापि घटाशक्तताया उद्भावनीयत्वप्रसङ्गादिति ।। ७१ । વ્યાપાર સર્વત્ર સફળ થવો દુષ્કર છે એવું જે કહ્યું તે આ રીતે ગાથાર્થ : આ જીવઘન (જીવોથી વ્યાપ્ત) લોકમાં પોતાની મેળે જ આવી આવીને કેવલીના શરીરને સ્પર્શતા બાદર વાયુકાય જીવોનું અન્ય સલામત સ્થળે ખસેડવા રૂપ ઉદ્ધરણ કેવલીએ પણ કરવું શક્ય નથી. એમ વિહા૨ વખતે પાણી વગેરેના જીવોનું તે=ઉદ્ધરણ કરવું પણ શક્ય નથી. (નિયતવ્યાપારથી સઘળા જીવોનું ઉદ્ધરણ અશક્ય) - શ્લોકમાં ‘સવા’ શબ્દ પ્રાકૃત હોવાથી દીર્ઘ થયો છે તેમજ ‘ને' પાદપૂર્તિ માટેનો નિપાત છે એ જાણવું. શ્લોકમાં કહેવાનો આશય આ છે – કેવલીનો યોગવ્યાપાર જો જીવરક્ષાનો હેતુ હોય તો જ્યાં તે વ્યાપારના અભાવના કારણે જીવરક્ષાની વિકલતા હોય ત્યાં તે વ્યાપાર ભલે સાર્થક બને, પણ જ્યાં જીવો નિરંતર ભરાયેલા હોવાના કારણે જ તેઓને અન્યત્ર ખસેડવા અશક્ય હોય ત્યાં અવશ્યભાવિની જીવવિરાધના થાય તો તેમાં કેવલીની કે તેમના યોગોની શી ખામી? અન્યકારણની ગેરહાજરીના કારણે જ્યાં કાર્ય ન થાય ત્યાં અધિકૃતકારણ તે કાર્ય માટે અશક્ત છે એવું કંઈ તર્કશાસ્ત્રના જાણકારો કહેતાં નથી, કેમ કે તો તો પછી દંડની હાજરીમાં પણ ચક્રની ગેરહાજરીના કારણે જ્યાં ઘટોત્પત્તિ થતી નથી ત્યાં દંડને ઘટોત્પત્તિમાં અસમર્થ કહેવાની આપત્તિ આવે. સારાંશ : પૂર્વપક્ષીનો આવો જે અભિપ્રાય છે Page #215 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૧, ૭૨ अत्र परः शङ्कते नणु जिणजोगाउ तहा जलाइजीवाणऽघायपरिणामो । अचित्तपएसे णं जह गमणं पुप्फचूलाए ।।७२।। ननु जिनयोगात्तथा जलादिजीवानामघातपरिणामः । अचित्तप्रदेशे यथा गमनं पुष्पचूलायाः ।।७२।। नणु त्ति । नन्विति पूर्वपक्षे, यथा पुष्पचूलायाः साध्व्या अवाप्तकेवलज्ञानाया अपि मेघे वर्षत्यपि तथाविधजलपरिणतिविशेषाद् अचित्तप्रदेशे खे गमनं संपन्नं, तथा विहारेऽपि जलादिजीवानां जिनयोगादघातपरिणामोऽस्तु, न ह्येवमस्माकं काप्यनुपपत्तिरस्ति, केवलिमात्रजीवमात्रयो_त्यघातकसम्बन्धाभावे केवलिनोऽघातकस्वभावेन जीवानां चाघात्यस्वभावेन तथैव केवलिनो કે “કેવલીને જીવોનો આભોગ હોય છે. તેથી સંયતમાત્રમાં સહજ એવો તેની રક્ષાનો વ્યાપાર પણ તે કરે જ. હવે તેમ છતાં પણ જો એ જીવની હિંસા થતી હોય તો તો તેઓના તે પ્રયત્નને જ તે જીવરક્ષાના અસામર્થ્યરૂપ કચાશવાળો કહેવો પડે, જે ક્ષાયિકવીર્યયુક્ત તેઓ માટે અસંભવિત છે. તેથી તેઓથી દ્રવ્યહિંસા પણ થતી જ નથી કિન્તુ જીવરક્ષા થાય છે એવું માનવું જોઈએ જેથી તેઓના પ્રયત્નને અસમર્થ માનવાની આપત્તિ ન આવે.” પૂર્વપક્ષીનો આ તે અભિપ્રાય ‘દંડને ઘટ પ્રત્યે અસમર્થ માનવાની આપત્તિ આવે' ઇત્યાદિ જે કહ્યું તેનાથી નિરસ્ત જાણવો. ll૭૧ અહી પૂર્વપક્ષી શંકા કરે છે કે – (પુષ્પચૂલાના દેખાત્તથી જીવોના અઘાતપરિણામની સિદ્ધિ - પૂર્વપક્ષ) ગાથાર્થઃ પૂર્વપક્ષઃ જેમ કેવલજ્ઞાન પામી ગયેલ પણ પુષ્પચૂલા સાધ્વીનું વરસાદ વરસતે છતે પણ જળની તેવા પ્રકારની પરિણતિવિશેષ થઈ હોવાના કારણે અચિત્તપ્રદેશમાંથી જગમન થયું તેમ વિહારમાં પણ જળ વગેરે જીવોનો “કેવલીના યોગોથી મરવું નહિ એવો અઘાત પરિણામ જ માની લેવો જોઈએ કે જેથી બાદરવાઉકાય વગેરેનું ઉદ્ધરણ કરી ન શકવા છતાં દ્રવ્યહિંસા માનવાની આપત્તિ ન આવે. પુષ્પચૂલા સાધ્વીના દષ્ટાન્ત પરથી જણાય છે કે સચિત્તપ્રદેશના જળજીવોનો એવો સ્વભાવ જ માનવો જોઈએ કે કેવલીના યોગોથી મરવું નહિ. તેઓના આ સ્વભાવે જ એવું કાર્ય કર્યું કે જેથી સાધ્વીજી એ યથાસુખે કરેલ પણ ગમન અચિત્ત જળમાંથી જ થયું. આ જ રીતે વિહારાદિ પ્રવૃત્તિ વખતે પણ વચ્ચે આવતાં જળ વગેરેના જીવોમાં તેવો સ્વભાવ માનવો યુક્ત હોઈ સયોગીમાં દ્રવ્યહિંસાનો અભાવ હોવાની અમારી માન્યતામાં કોઈ અસંગતિ રહેતી નથી. આમ કોઈપણ કેવલી સાથે કોઈપણ જીવનો ઘાય-ઘાતકભાવ હોતો નથી. એટલે કે કેવલીનો અઘાતક સ્વભાવ હોવાના કારણે અને જીવોનો Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૩ કેવલીમાં દ્રવ્યહિંસાઃ કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર विहारादिनिर्वाही भवति यथा न पृथिव्यादिजीवानां स्वयोगेन भयादिलेशोऽपि सम्पद्यत इति ॥७२।। अत्र समाधानमाह भण्णइ सव्वं एयं भणियं णु तए परोप्परविरुद्धं । दिटुंतियदिटुंता जमेगरूवा ण संपन्ना ।।७३।। भण्यते सर्वमेतद्भणितं नु त्वया परस्परविरुद्धम् । दार्टान्तिकदृष्टान्तौ यदेकरूपौ न संपन्नौ ।।७३।। भण्णइत्ति । भण्यते अत्रोत्तरं दीयते-सर्वमेतत्, नु इति वितर्के, त्वया परस्परविरुद्धं भणितं, यद् यस्माद् दार्टान्तिकदृष्टान्तौ नैकरूपौ संपन्नौ ।।७३।। तथाहि एगत्थ जलमचित्तं अण्णत्थ सचित्तयंति महभेओ । अफुसिअगमणं तीए, ण सुअं अण्णस्स व जिणस्स ।।७४।। एकत्रजलमचित्तमन्यत्र सचित्तमिति महाभेदः । अस्पृष्टगमनं तस्या न श्रुतमन्यस्य वा जिनस्य ।।७४ ।। एगत्थ त्ति । एकत्र-पुष्पचूलाया वर्षति मेघे गमने, अचित्तं जलं साक्षादेव शास्त्रे प्रोक्तं, અઘાત્ય સ્વભાવ હોવાના કારણે કેવલીના વિહારાદિ એ રીતે જ થાય છે કે જેથી પૃથ્વીકાયાદિ જીવોને, કેવલીના યોગના કારણે આંશિક પણ ભય ઊભો ન થાય. II૭૨ા આવા પૂર્વપક્ષનું સમાધાન આપતા ગ્રન્થકાર કહે છે – (दृष्टान्त-हाष्टन्तिनुं वैषम्य : 6त्त२५१) ગાથાર્થ ઃ ઉત્તરપક્ષઃ આવા પૂર્વપક્ષનો જવાબ અપાય છે, સાંભળો - તમારા વડે આ બધું જે કહેવાયું તે પરસ્પર વિરુદ્ધ છે, કેમ કે દષ્ટાન્ન અને દાન્તિક એક રૂપવાળા (સમાનધર્મવાળા) નથી. मानी वृत्तिनो मर्थ सुगम छ. ॥७॥ તે બે એક રૂપવાળા જે નથી તે આ રીતે ગાથાર્થ એકત્ર=વરસતા વરસાદમાં પુષ્પચૂલા સાધ્વીના થયેલા ગમનરૂપ દષ્ટાન્તમાં પાણી અચિત્ત હતું તે વાત શાસ્ત્રમાં સાક્ષાત્ કહી છે. અન્યત્ર કેવલીના વિહારાદિ અને નઘુત્તાર રૂપ દાષ્ટ્ર Page #217 -------------------------------------------------------------------------- ________________ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૪ अन्यत्र = केवलिनां विहारादौ नद्युत्तारे च जलं सचित्तमिति महान् तयोर्दृष्टान्तदान्तिकयोभेदः । न हि केवलिनो विहारादावनियतनद्युत्तारे निरन्तरप्रवाहपतितं तज्जलमचित्तमेवेति क्वाप्युक्तमस्ति । अथैवमप्युक्तं नास्ति यदुत 'तीर्थकृद्व्यतिरिक्तोऽमुकनामा केवली नदीमुत्तीर्णवान्' इति । तीर्थकृतस्तु सुरसञ्चारितकनककमलोपरि गमनागमनपरिणतस्य जलस्पर्शस्याप्यभावः, तथाऽपि केवलिनो नद्युत्तरणसंभावनायामचित्तप्रदेशैरेव नद्युत्तारः कल्प्यते, न हि स विविच्य व्यवह ૨૦૪ ન્તિકમાં જળ સચિત્ત હોય છે. તેથી દૃષ્ટાન્ત-દાન્તિક વચ્ચે મોટો ભેદ છે. પુષ્પચૂલા સાધ્વી કે અન્ય કેવલીનું ગમન સચિત્તજળાદિને સ્પર્ષા વગરનું જ હતું (કે હોય છે) તે વાત કોઈ શાસ્ત્રમાં સંભળાતી નથી. “દૃષ્ટાન્તમાં દાન્તિક કરતાં વિલક્ષણતા ન જ જોઈએ' એવો નિયમ નથી. પણ જે અંશ માટે દૃષ્ટાન્ત અપાયું હોય તે અંશમાં તો વિલક્ષણતા ન જ જોઈએ. પુષ્પચૂલા સાધ્વીજીના પ્રસંગમાં પાણી અચિત્ત હતું એ જ દ્રવ્યહિંસાના અભાવમાં નિમિત્ત બન્યું હતું, નહિ કે જીવોનો અઘાત્યસ્વભાવ (કેમ કે જીવો જ ત્યાં હાજર નહોતા...) તો પછી એ દૃષ્ટાન્ત લઈને ‘કેવલીના વિહારાદિમાં પણ વચમાં આવતા જળાદિ જીવો અઘાત્યસ્વભાવવાળા હોઈ મરતા નથી' ઇત્યાદિ શી રીતે કહેવાય ? શંકા - અરે ! ‘કેવળીના સંસર્ગમાં આવવા છતાં પોતાના અઘાત્યસ્વભાવના કારણે જીવો મરતા નથી’ એવું અમે કહેતા નથી કે એ માટે પુષ્પચૂલા સાધ્વીજીનું દૃષ્ટાન્ત આપતા નથી. કિન્તુ અમે એવું કહીએ છીએ કે ‘તેઓના તેવા સ્વભાવના કારણે વાસ્તવિકતા જ એવી બને છે કે કેવલી જ્યાંથી પસાર થાય ત્યાં જળાદિ અચિત્ત જ હોય, સચિત્ત નહિ, જેમ કે પુષ્પચૂલા સાધ્વીજીનો પ્રસંગ...' તેથી કોઈ અસંગતિ નથી. સમાધાનઃ આ વાત પણ બરાબર નથી, કેમ કે કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે કેવલી વિહારાદિમાં અનિયતપણે (અમુક ચોક્કસ ભાગમાંથી જ જવું એ રીતે નિયતપણે નહિ) જે નઘુત્તાર કરે છે તે વખતે તેમણે પસાર થવાના સ્થાનમાં નદીનો જે નિરંતર પ્રવાહ ચાલુ હોય છે તેમાં આવતું પાણી અચિત્ત જ હોય. (કેવલીના વિહરણક્ષેત્રમાં જળાદિ અચિત્ત જ હોય - પૂર્વપક્ષ) : પૂર્વપક્ષ ઃ એમ તો શાસ્ત્રમાં એવું પણ કહ્યું નથી કે ‘શ્રી તીર્થંકરદેવથી ભિન્ન અમુકનામવાળા કેવલી નદી ઉતર્યા.’ એટલે ‘શ્રી તીર્થંકરભિન્ન સામાન્યકેવલી નદી ઉતરે છે' એવું પણ શી રીતે માની શકાય ? અને શ્રી તીર્થંકરને તો દેવરચિત સુવર્ણકમલો ૫૨ જ ચાલવાનું હોઈ જળસ્પર્શનો જ અભાવ હોય છે તેથી કેવલી ભગવંતોથી નદી ઊતરવામાં જળજીવવિરાધના થાય છે એવું શી રીતે મનાય ? શાસ્ત્રમાં ન કહ્યું હોવા છતાં પણ ‘કેવલીઓ નદી ઉતરે છે' એવી જો સંભાવના કરીએ છીએ તો શાસ્ત્રમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર ૨૦૫ परिहर्तुं च जानन् सचित्तप्रदेशैर्नदीमुत्तरति, केवलित्वहानेः । तस्मात्पुष्पचूलावृष्टिदृष्टान्तेन नद्यादौ यथास्थितमेव जलं जलवायुसूर्यकिरणादिलक्षणस्वकायपरकायशस्त्रादिना तथाविधकालादिसामग्रीयोगेन कदाचिदचित्ततया परिणमति, पुनरपि तदेव जलं सचित्तभवनहेतुकालादिसामग्रीयोगेन सचित्ततयापि परिणमति । तत्र दृष्टान्तः सम्मूर्छिममनुष्योत्पत्तिस्थानान्येव, परमेतत्परिणतिस्तथाभूता केवलिगम्या, इति केवली तथापरिणतमेव जलं निश्चित्य नदीमुत्तरतीति कल्प्यत इति વેત્ ? सर्वमेतदभिनिवेशविजृम्भितं, स्वकर्णाश्रवणमात्रेण केवलिनो नद्युत्तारस्य निषेद्धुमशक्यत्वाद् । अन्ततोऽनन्तानां जलमध्येऽन्तकृत्केवलिनामपि श्रवणेन सर्वत्र जलाचित्तताकल्पनस्याप्रामाणिक ન કહ્યું હોવા છતાં “તેઓ અચિત્તપ્રદેશોમાંથી જ નદી ઉતરે છે” એવું પણ કલ્પવું જોઈએ. તે એટલા માટે કે સામાન્યથી છદ્મસ્થો “આ પાણી સચિત્ત છે” “આ અચિત્ત છે' એવા વિવેકપૂર્વક વ્યવહાર કરી શકતા ન હોવાથી સચિત્તપાણીનો પરિહાર કરી શકતા ન હોવાથી તેઓની અપેક્ષાએ નદીના બધા પાણીનો સચિત્ત તરીકે વ્યવહાર કરાય છે. પણ એટલા માત્રથી એ બધું પાણી સચિત્ત જ હોય એવું માની શકાતું નથી. કેમ કે તો પછી “પૃથ્વીકાય વગેરે બે પ્રકારે હોય છે સ્વકાયશસ્ત્રાદિથી પરિણત અને અપરિણત...' ઇત્યાદિ શાસ્ત્રીય પ્રરૂપણાનું શું થાય? માટે નદી વગેરેમાં અચિત્તપાણી પણ હોય છે. કેવલી “આ ભાગ સચિત્ત છે” આ ભાગ અચિત્ત છે' એવો વ્યવહાર કરવાનું અને સચિત્તભાગનો પરિહાર કરવાનું જાણતા હોવાથી સચિત્તપ્રદેશોથી નદી ઉતરતા નથી, કેમકે તેમાં “કેવલી યથાવાદી તથાકર્તા હોય' ઇત્યાદિરૂપ પોતાનું કેવલિત્વસ્વરૂપ હણાઈ જાય. તેથી પુષ્પચૂલાના વૃષ્ટિગમન દૃષ્ટાન્તથી જણાય છે કે જેમ એ વૃષ્ટિનું પાણી સ્વાયશસ્ત્રાદિથી પરિણત થયેલ હતું તેમ નદી વગેરેમાં રહેલ પાણી સહજ રીતે જ જળ-વાયુ-સૂર્યકિરણ વગેરે રૂપ સ્વકા યશસ્ત્ર-પરકાયશસ્ત્ર વગેરેથી તથાવિધ કાલાદિની સામગ્રીના યોગમાં ક્યારેક અચિત્ત તરીકે પણ પરિણમે છે. અને વળી પાછું એ જ ક્યારેક સચિત્ત બનવાના હેતુભૂત કાલાદિ સામગ્રીનો યોગ થવાથી સચિત્ત તરીકે પરિણમે છે. જેમ કે સંમૂચ્છિમ મનુષ્યના ઉત્પત્તિસ્થાનો. વળી આ સચિત્તતા-અચિત્તતાની પરિણતિ કેવલીગમ્ય (કેવલી જાણી શકે એવી) હોય છે. તેથી કેવલી પાણીને તે રીતે અચિત્ત તરીકે પરિણત જાણીને જ તે ભાગમાંથી જ નદી ઉતરે છે' એવી અમે કલ્પના કરીએ છીએ. (જળસ્થ અનંતા અંતકૃત કેવલી વખતે સર્વત્ર અચિત્ત જળ અસંભવિત) ઉત્તરપક્ષઃ સયોગીકેવલીને દ્રવ્યહિંસા હોય નહિ આવો જે અભિનિવેશ પકડાયો છે તેનો જ આ બધો ખેલ છે, કેમ કે “અમુક નામના કેવલી નદી ઉતર્યા એવું પોતાના કાને સાંભળવા ન મળ્યું હોવા માત્રથી કેવલીના નઘુત્તારનો નિષેધ કરી શકાતો નથી. વળી સિદ્ધશિલા પર લવણાદિ સમુદ્રની બરાબર Page #219 -------------------------------------------------------------------------- ________________ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૪ त्वात् । किञ्च 'सर्वत्र स्वोत्तरणादिकाले जलमचित्ततया परिणतं तदाश्रितपनकत्रसादिजीवाश्चापक्रान्ताः' इति किं तव कर्णे केवलिनोक्तम् ? येनेत्थं कल्पयसि । पुष्पचूलादृष्टान्तेन तथा कल्पयामीति चेत् ? तत्किं दृष्टान्तमात्रेण साध्यं साधयन्नपूर्वनैयायिकत्वमात्मनः प्रकटीकर्त्तुमुद्यतोS I केवलियो गानामघातकत्वाऽन्यथानुपपत्त्यैव तथा कल्पयामीति चेत् ? तर्हि जलाचित्तताकल्पने तव का व्यसनिता? सचित्तमेव जलं केवलियोगमपेक्ष्याऽघात्यस्वभावं त्वया किं न कल्प्यते ? न खलु तव श्रुतपरंपराऽङ्कुशरहितस्यादृष्टार्थकल्पने बाधकमस्ति । न चेदेवं तदा सचित्तवायुस्पर्शेऽपि तव केवलियोगानामघातकत्वसमर्थनं कथं स्याद् ? इति । अथ वायुरपि सचित्ताचित्ततया प्रवचने ૨૦૬ ઉપરના ભાગમાં પણ અનંતા સિદ્ધો રહ્યા છે એ જણાવે છે કે પાણીની વચમાં પણ અનંતા અંતકૃત્કવલીઓ . થઈ ગયા છે. ‘અનંતકાળમાં તે તે અનંતા કેવલીઓ સમુદ્રાદિના સર્વત્ર તે તે ભાગોમાં જ્યારે જ્યારે હતા ત્યારે ત્યારે ત્યાં ત્યાંનું પાણી અચિત્ત જ હતું' એવી કલ્પના અપ્રામાણિક છે. વળી ‘જ્યારે પોતે નદી ઉતરી હતી ત્યારે ત્યાંનું પાણી અચિત્ત તરીકે પરિણમ્યું હતું અને તેમાં રહેલ પનક-ત્રસ વગેરે જીવો અન્યત્ર ચાલ્યા ગયા હતા' એવું શું કોઈ કેવલી આવીને તમારા કાનમાં કહી ગયા છે ? (કારણ કે શાસ્ત્રમાંથી કે ગુરુપરંપરાથી તો એવું કાંઈ જાણવા મળતું નથી) કે જેથી આવી કલ્પના કરો છો ? પૂર્વપક્ષ : પુષ્પચૂલાસાધ્વીજીના દૃષ્ટાન્તમાં અચિત્ત જળ કહ્યું છે તેના પરથી અમે આવી કલ્પના કરીએ છીએ. ઉત્તરપક્ષ : તે શું દૃષ્ટાન્તમાત્રથી હેતુ-વ્યાપ્તિ વગર જ સાધ્યની સિદ્ધિ કરતા તમે તમારી જાતને કોઈ નવા જ નૈયાયિક તરીકે જાહેર કરવા તૈયાર થયા છો ? પૂર્વપક્ષઃ માત્ર ધ્રુષ્ટાન્તથી નહિ, પણ કેવલીયોગોનું અધાતકપણું અન્યથા (તે પાણીને અચિત્ત માન્યા સિવાય) અસંગત રહેતું હોવાથી અમે તેવી કલ્પના કરીએ છીએ. ઉત્તરપક્ષ ઃ કેવલીયોગોનું તમે કલ્પેલું અઘાતકપણું જાળવી રાખવા માટે પણ તમારે જળને અચિત્ત કલ્પવાની કુટેવ રાખવાની જરૂર નથી, કેમ કે એ જળ ચિત્ત હોવા છતાં અને કેવલીની કાયાથી સંઘટ્ટનાદિ પામવા છતાં ‘એનાથી મરવું નહિ’ એવા અઘાત્યસ્વભાવવાળું છે એવું પણ તમે કલ્પી શકો છો. શંકા : પણ એવી કલ્પના શાસ્ત્રોનો કોઈ આધાર ન મળવારૂપે બાધિત છે જ્યારે પાણીને અચિત્ત માનવાની કલ્પનામાં શ્રુતોક્ત પુષ્પચૂલાસાધ્વીજીના પ્રસંગનો દૃષ્ટાન્ત તરીકે આધાર મળે છે. માટે એ કલ્પના કરીએ છીએ. સમાધાન ઃ ઓ હો હો ! શ્રુતપંરપરાના અંકુશ વગરના તમને એવા અદૃષ્ટ અર્થની કલ્પનામાં વળી કોણ બાધક બનવાનું ? અર્થાત્ શ્રુતપરંપરા જેની ના પાડે છે એવી પણ ડગલે ને પગલે કલ્પનાઓ ક૨ના૨ તમારે વળી આ બાબતમાં શ્રુતપરંપરા સામે જોવાની શી જરૂર છે ? આમે ય તમે તેના અંકુશમાં તો છો જ નિહ. માટે અમે કહી એવી કલ્પના જો તમે નહિ કરો તો, અચિત્તજળ જ તેઓને Page #220 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કાયસ્પર્શજન્ય વિરાધના વિચાર <– द्विप्रकार उक्त इति सचित्तवायुस्पर्शमपि भगवतो नाभ्युपगच्छामः, किन्त्वचित्तवायुस्पर्शमेव, अन्यथा तु भगवत्कायस्पर्शेनापि पृथिव्यादीनां भयोत्पत्तिः स्याद्, न चैवं संभवति । यदस्माकमभ्युपगमः (સર્વ.શ. ૪૧) पुढवीपमुहा जीवा उप्पत्तिप्पमुहभाइणो हुंति । जह केवलिजोगाओ भयाइलेसंपि ण लहंति ।। इति चेत् ? हन्तैवं सचित्तास्पर्श एव भगवतोऽतिशयः प्राप्तः, तत्राह - सचित्तस्यास्पर्शो न पुनर्जिनातिशयः सिद्धः, भक्तिभरनम्रमनुष्यादिस्पर्शस्य भगवति सार्वजनीनत्वात् ।।७४।। ૨૦૭ अथ न सचित्तस्पर्शाभावमात्रं भगवतोऽतिशयः, किन्तु यादृशसचित्तस्पर्शः साधूनां निषिद्धस्तादृशस्पर्शाभाव एवेति सचित्तजलादिस्पर्शाभावो भगवतोऽतिशयसिद्ध इति नानुपपत्तिरिति, तत्राह - સ્પર્શે છે એવું નિશ્ચિત્ત કરી તેની અપેક્ષાએ તો કેવલીયોગોમાં અઘાતકપણાનું સમર્થન કરી શકશો, પણ તેઓને સચિત્તવાયુ જે સ્પર્શે છે તેને અંગે તેનું સમર્થન શી રીતે કરશો ? (કેવલીયોગથી પૃથ્યાદિને ભયલેશનો પણ અભાવ - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ વાયુ પણ સચિત્ત-અચિત્ત બે પ્રકારે હોવો શાસ્ત્રમાં કહ્યો છે. માટે અમે કેવલી ભગવાનને સચિત્તવાયુ સ્પર્શે છે એ વાત પણ માનતા નથી, અચિત્તવાયુ જ સ્પર્શે છે એવું માનીએ છીએ. અર્થાત્ અચિત્ત પૃથ્વીકાયાદિ જ ભગવાનને સ્પર્શે છે એવું માનીએ છીએ. નહીંતર તો, ભગવાનના શરીરસ્પર્શથી પણ પૃથ્વીકાયાદિ જીવોને ભય પેદા થાય, જે સંભવિત નથી, કેમ કે અમારી માન્યતા આ છે - (સર્વશ શ. ૪૯) “પૃથ્વીકાયાદિ જીવો તેવી રીતે ઉત્પન્ન થાય છે, જીવે છે, અને મરે છે કે જેથી કેવલીના યોગોથી તેઓને ભયની એક લહેર પણ સ્પર્શે નહિ.” ઉત્તરપક્ષ : આનાથી ફલિત એ થયું કે કેવલીભગવાનનો ‘કોઈ ચિત્તનો સ્પર્શ ન થવા' રૂપ અતિશય હોય છે. પણ તેવો તેઓનો અતિશય સિદ્ધ નથી, કેમ કે ભક્તિનિર્ભર અને નમ્ર એવા મનુષ્યાદિનો ભગવાનને સ્પર્શ હોય છે એ વાત સર્વજનપ્રસિદ્ધ છે. ૭૪॥ શંકા ઃ અમે, કોઈપણ સચિત્તનો ભગવાનને સ્પર્શ જ ન હોય એવો અતિશય નથી કહેતા, કિન્તુ જેવો સચિત્તસ્પર્શ સાધુઓને નિષિદ્ધ છે તેવા સચિત્તસ્પર્શનો જ અભાવ હોવાનો અમે અતિશય કહીએ છીએ. અને તેથી તેવા અતિશયના કારણે સચિત્ત જળ વગેરેનો ભગવાનને સ્પર્શ હોતો નથી એવું સિદ્ધ થઈ જવામાં કોઈ અસંગતિ રહેતી નથી. આવી શંકાનું સમાધાન આપવા ગ્રન્થકાર કહે છે - १. पृथ्वीप्रमुखा जीवा उत्पत्तिप्रमुखभाजो भवन्ति । तथा केवलियोगाद्भयादिलेशमपि न लभन्ते ॥ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૫ सोऽइसओ कायकओ जोगकओ वा हविज्ज केवलिणो । दुहओ वण्णियपुत्ताइणायओ पायडविरोहो ।।७५।। सोऽतिशयः कायकृतो योगकृतो वा भवेत्केवलिनः । उभयतोऽप्यन्निकापुत्रादिज्ञाततः प्रकटविरोधः ७५ ।। सोइसओ त्ति । स-जलादिस्पर्शाभावलक्षणोऽतिशयः, कायकृतः कायनिष्ठफलविपाकप्रदर्शको, योगकृतो वा-योगनिष्ठफलविपाकप्रदर्शको वा, केवलिनो भवेद् ? उभयतोऽप्यनिकापुत्रादिज्ञाततः प्रकटविरोध एव । न ह्यनिकापुत्रगजसुकुमारादीनामन्तकृत्केवलिनां सयोगिनामयोगिनां वा सचित्तजलतेजस्कायिकजीवादिस्पर्शस्त्वयापि नाभ्युपगम्यते, केवलं योगवतामयोगवतां वा तेषामन्तकृत्केवलिनां कायस्पर्शात्तज्जीवविराधनाऽविशेषेण 'घुणाऽक्षरन्यायेन' स्वयमेव भवता स्वग्रन्थे क्वापि लिखिता, स्वाभ्युपगमरीत्या तु त्रयोदशगुणस्थानमुल्लध्य चतुर्दशगुणस्थाने वक्तुमुचितेति विशेषः । परतन्त्रस्यैवायं जलादिस्पर्शः केवलिनो, न तु स्वतन्त्रस्येति चेद्? नेयं भाषा भवत ગાથાર્થ સચિત્તજળ વગેરેના સ્પર્શના અભાવરૂપ એ અતિશય કાયકૃત–શરીરનિષ્ઠફળવિપાકપ્રદર્શક છે કે યોગકૃત યોગનિષ્ઠફળવિપાકપ્રદર્શક ? બન્ને વિકલ્પમાં અગ્નિકાપુત્રઆચાર્ય વગેરેના દષ્ટાન્તથી વિરોધ હોવો પ્રકટ કરી જણાય છે. | (સચિત્તજળસ્પર્શાભાવનો અતિશય કિંકૃત?ઃ ઉત્તરપક્ષ) તે અતિશય કાયકૃત હોવાનો અર્થ એ થાય કે કેવલીનું શરીર જ એવું થઈ ગયું હોય કે જેથી તેને સચિત્ત જળાદિનો સ્પર્શ ન થાય. પણ તો પછી અયોગીકેવલીના શરીરસ્પર્શથી જે મશકાદિઘાત કહ્યો છે તે અસંગત બની જાય. તેથી જો તેને યોગકૃત માનો તો એનો અર્થ એ થાય કે કેવલીના કાયાદિ યોગો એવી રીતે પ્રવર્તે છે કે જેથી એના શરીર અને સચિત્ત જળાદિનો પરસ્પર સ્પર્શ થાય નહિ. પણ આમાં અન્નિકાપુત્રાદિના દૃષ્ટાન્તથી વિરોધ સ્પષ્ટ છે. અગ્નિકાપુત્ર-ગજસુકુમાર વગેરે અંતકૃતકેવલી સયોગી કે અયોગી અવસ્થામાં સચિત્તજળ, તેઉકાયાદિના જીવોના સ્પર્શવાળા હતા તે તો તમે પણ માનતા નથી એવું તો નથી જ. ફક્ત વિશેષતા એટલી છે કે યોગયુક્ત કે અયોગી એવા તે બન્ને પ્રકારના અંતકૃતકેવલીના શરીરસ્પર્શથી થયેલ તે જીવવિરાધના સમાન રીતે ઘુણાક્ષરન્યાયે જ થાય છે તેવું તમે જ તમારા ગ્રન્થમાં ક્યાંક લખ્યું છે. જ્યારે તમારા સ્વઅભ્યપગમ પ્રમાણે તેમાં ગુણઠાણાંને ઉલ્લંઘીને ચૌદમાં ગુણઠાણે થતી તેને જ ગુણાક્ષરન્યાયે થયેલી કહેવી યોગ્ય છે. આટલી વિશેષતા જાણવી. શંકાસયોગીપણામાં પણ સચિત્તજળાદિનો સ્પર્શ હોવો અનિકાપુત્ર વગેરેના દષ્ટાન્તથી જે સિદ્ધ Page #222 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષા અતિશય વિચાર ૨૦૯ स्त्राणाय, 'खीणम्मि अंतराए णो से य असक्कपरिहारो ।' त्ति वाङ्मात्रेणाशक्यपरिहाराभावमावेदयत आयुष्मतः केवलिनः परतन्त्रतयाऽपि जलादिस्पर्शतज्जीवविराधनयोरभ्युपगन्तुमनुचितत्वाद्, अन्यथा केवली यत्र स्थितस्तत्रागन्तुकवायोरपि सचित्तताया अनिषेधप्रसङ्गात्(गः), तस्मात् सचित्तजलादिस्पर्शेन केवलिनः सयोगस्याप्यवश्यंभाविनी जीवविराधना वा स्वीक्रियतां, तद्योगाक्रान्तानामपि वा जीवानामघातपरिणाम एव (मो वा) स्वीक्रियतां, न तु तृतीया गतिरस्ति । तत्र च प्रथमः पक्षोऽस्मन्मतप्रवेशभयादेव त्वया नाभ्युपगन्तव्य इति द्वितीयः पक्षस्तवाभ्युपगन्तुमवશિષ્ય હકા तत्राह થાય છે તે પરાધીનપણે જ તે કેવલીને થયો હોય છે, સ્વતંત્રપણે નહિ. તેથી એ હિંસાને પણ ઘુણાક્ષરન્યાયે કહેવી એ અનુચિત નથી. સમાધાનઃ આવો વચનપ્રયોગ તમને બચાવ આપી શકતો નથી, કેમકે “અંતરાયકર્મ ક્ષીણ થયે છતે તેને અશક્યપરિહાર હોતો નથી એવા વચનમાત્રથી કેવલીઓને અશક્યપરિહારનો અભાવ જણાવતા તમારે કેવલીને પરતંત્રપણે સચિત્તજળાદિનો સ્પર્શ થાય છે તે તેમજ જીવવિરાધના થાય છે તે માનવું એ યોગ્ય નથી. તે પણ એટલા માટે કે તે સ્પર્શ અને વિરાધનાનો પણ પરિવાર તેઓ માટે તમારા મતે તો અશક્ય નથી જ. નહીંતર તો એ રીતે સચિત્ત વાયુનો સ્પર્શ અને વિરાધના એ બંનેનો પરિહાર પણ અશક્ય હોવો સંભવિત હોઈ, તેઓને તે બે ન જ હોય એવું સિદ્ધ કરવા “તેઓ જયાં રહ્યાં હોય ત્યાં વાતો વાયુ સચિત્ત ન જ હોય એવો તમે જે નિષેધ કરો છો તે ન કરી શકવાની આપત્તિ આવશે. આમ અગ્નિકાપુત્ર આચાર્ય વગેરેના દષ્ટાન્તથી “સયોગીકેવલીને સચિત્તજળાદિનો સ્પર્શ ન જ હોય' એવો અતિશય બાધિત હોવાથી તેઓને સચિત્તજળ વગેરેનો સ્પર્શ સંભવિત છે જ. માટે સયોગીકેવલીને પણ અવયંભાવી જીવવિરાધના હોવી કાં તો સ્વીકારો, કાં તો અમે પૂર્વે તમને જેવી કલ્પના કરવી દેખાડી હતી તે મુજબ તેના યોગમાં આવેલ જીવોનો પણ તેવો અઘાત્યપરિણામ સ્વીકારો કે જેના કારણે તેઓ સ્પર્શ પામવા છતાં ન મરવાથી કેવલીને જીવવિરાધનાની હાજરી માનવી આવશ્યક ન બને. આ બે સિવાય તમારે માટે ત્રીજો કોઈ રસ્તો રહેતો નથી. આ બેમાંથી પહેલી વાત તો તમે સ્વીકારી શકતા જ નથી, કેમ કે એમાં તમારે અમારી જ માન્યતામાં બેસી જવાનો ભય છે. તેથી બીજી વાત સ્વીકારવાની બાકી રહે છે. ll૭પો એ બીજી વાતને તમે જો સ્વીકારશો તો શું આપત્તિ આવશે તે દેખાડતા ગ્રન્થકાર કહે છે – — — — — — — = = = = = = = ૨. મય પૂર્વાર્ધ - વીffમ મોબિન્ને વન્ને દુન્ન સંધ્યા સવ્વા (સર્વ. શ. ર૬) छाया :- क्षीणे मोहनीये नावद्यं भवेत् सर्वथा सर्वम्। क्षीणेऽन्तराये न तस्य चाशक्यपरिहारः॥ = = = = = Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૬ एवं सव्वजिआणं जोगाओ च्चिय अघायपरिणामे । केवलिणो उल्लंघण-पल्लंघाईण वेफल्लं ।।७६।। एवं सर्वजीवानां योगादेवाघातपरिणामे । केवलिन उल्लङ्घनप्रलङ्घनादीनां वैफल्यम् ।।७६।। एवं ति । एवं जलादिस्पर्शाभावाभ्युपगमस्य विरोधग्रस्तत्वे, सर्वजीवानां केवलिनो योगादेवाघातपरिणामे स्वीक्रियमाणे, उल्लंघनप्रलङ्घनादीनां व्यापाराणां वैफल्यं प्रसज्यते । स्वावच्छिन्त्रप्रदेशवर्तिजीवेषु केवलियोगक्रियाजनितात् केवलियोगजन्यजीवघातप्रतिबन्धकपरिणामादेव जीवघाताभावोपपत्तौ हि जीवाकुलां भूमिं वीक्ष्य केवलिन उल्लङ्घनादिकमकर्त्तव्यमेव स्यात्, प्रत्युत तेषु स्वयोगव्यापार एव कर्त्तव्यः स्यात्, तस्य जीवरक्षाहेतुत्वादिति महदसमञ्जसमापद्यते । यदि चोल्लङ्घनादिव्यापारः शास्त्रसिद्धः केवलिनोऽप्यभ्युपगन्तव्यस्तदा केवलियोगानां न स्वरूपतो रक्षाहेतुत्वं, किन्तु नियतव्यापारद्वारेति तदविषयावश्यंभाविजीवविराधना दुर्निवारा । यदि च - (જીવોનો અઘાત્ય પરિણામ માનવામાં ઉલ્લંઘનાદિની નિષ્ફળત્વાપત્તિ - ઉત્તરપક્ષ) ગાથાર્થ ઃ આમ સચિત્ત જલ વગેરેના સ્પર્શનો અભાવ હોવાની વાત વિરોધગ્રસ્ત હોઈ, “સર્વ જીવોમાં કેવલીના યોગથી જ “તે યોગથી મરવું નહિ એવો અઘાત્યપરિણામ ઉત્પન્ન થાય છે એવું જો માનવામાં આવે તો કેવલીઓના ઉલ્લંઘન પ્રલંઘનાદિ વ્યાપારો નિષ્ફળ બની જવાની આપત્તિ આવે. પોતે જે આકાશપ્રદેશોમાં રહ્યા હોય તે આકાશપ્રદેશોમાં રહેલા જીવોમાં, કેવલીની યોગક્રિયાથી જ, કેવલીના યોગથી જે જીવઘાત થવાનો હોય તેનો પ્રતિબંધ કરી શકે એવો પરિણામ ઊભો થયો હોય છે” એવું જો માનવામાં આવે તો, તે પરિણામના કારણે જ જીવઘાતનો અભાવ સંભવિત બની જતો હોઈ જીવાકુલ ભૂમિને જોઈને કેવલી જે ઉલ્લંઘનાદિ કરે છે તે અકર્તવ્ય જ બની જશે, કેમ કે એ વગર પણ તેઓનો જીવઘાત તો થવાનો હતો જ નહિ, ઉર્દુ, તેઓને તો એ જીવો પર ચાલવા વગેરે રૂપ સ્વયોગવ્યાપાર જ કરવો કર્તવ્ય બની જવાનું મોટું અસમંજસ ઊભું થાય, કેમકે તેમના યોગો સ્વરૂપે જીવરક્ષાના હેતુભૂત હોવાથી એ રીતે યોગો પ્રવર્તાવવાથી જ જીવરક્ષા થવાની છે. માટે શાસ્ત્રવચનોથી સિદ્ધ થયેલ એવો ઉલ્લંઘનાદિ વ્યાપાર જો કેવલીઓમાં માનવાનો હોય તો કેવલીના યોગોને સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત માની શકાય નહિ, કિન્તુ ઉલ્લંઘનાદિરૂપ નિયત વ્યાપાર દ્વારા જ તેવા માનવા પડે. અને તો પછી, જે જીવો તે નિયત વ્યાપારનો વિષય ન બની શકે તેઓની અવસ્થંભાવી જીવવિરાધનાનું વારણ દુઃશક્ય બની જ જાય છે. Page #224 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષા અતિશય વિચાર <0 ૨૧૧ केवलियोगानां स्वरूपत एव जीवरक्षाहेतुत्वं, उल्लङ्घनादिव्यापारश्च न तस्य जीवरक्षामात्रप्रयोजनः, किन्तु स्वव्यवहारानुपातिश्रुतव्यवहारपरिपालनमात्रप्रयोजनः - इति विभाव्यते, तदा तादृशादपि ततो जीवानामपसरणं भवति नवेति वक्तव्यम् ? आद्ये साऽपसरणक्रिया भयपूर्विकेति 'केवलियोगात्पृथिव्यादिजीवा भयलेशमपि न प्राप्नुवन्ति' इति स्वप्रतिज्ञाव्याघातः । अन्त्ये चादृष्टपरिकल्पना, न ह्युल्लंघनादिक्रिययोल्लङ्घ्यमानादिजीवानामनपसरणं क्वापि दृष्टमिति । किं चैवं - आदिपदग्राह्यप्रतिलेखनावैफल्यं दुरुद्धरमेव, जीवसंसक्तवस्त्रादेर्विविक्तीकरणेनैव तत्साफल्यसंभवाद् । न च तत्केवलियोगाज्जीवानामनपसरणस्वभावकल्पने निर्वहतीति ।। ७६ ।। एवं चापसरणा (न) पसरणादिद्वारं विना स्वरूपत एव केवलियोगानां जीवरक्षाहेतुत्वे उल्लङ्घनादिव्यापारवैफल्यापत्तौ व्यवस्थापितायां केवलियोगव्यापारकाले जीवानां स्वत एवापसरण (કેવલીના ઉલ્લંઘનાદિવ્યાપાર શ્રુતવ્યવહાર પાલન માટે - પૂર્વપક્ષ) . કેવલીના યોગો તો સ્વરૂપે જ જીવરક્ષાના હેતુભૂત હોય છે, અને તેમ છતાં કેવલીઓ ઉલ્લંઘનાદિ જે વ્યાપાર કરે છે તે જીવરક્ષા માત્રના પ્રયોજનથી નથી હોતો, કિન્તુ પોતાના વ્યવહારમાં જે શ્રુતવ્યવહાર સમાવિષ્ટ છે કે ‘વચમાં કીડી વગેરે જીવો હોય તો તેઓને ઓળંગીને આગળ જવું પણ તેઓ પરથી ચાલીને ન જવું' ઇત્યાદિ, તેનું પરિપાલન થઈ જાય એટલા જ માત્ર પ્રયોજનથી હોય છે - એવું જો કહેશો, તો ‘તેવા પ્રયોજનવાળા પણ તે વ્યાપારથી જીવો આઘાપાછા થાય છે કે નહિ ?’ તે તમારે કહેવું પડશે. જો ‘થાય છે’ એમ કહેશો તો તે આઘાપાછા થવારૂપ અપસરણ ક્રિયા ભયપૂર્વિકા હોવાથી ‘કેવલીના યોગોથી પૃથ્વીવગેરે જીવો ભયનો અંશ પણ પામતા નથી' એવી તમારી પ્રતિજ્ઞા ડૂલ થઈ જશે. ‘તેઓ આઘાપાછા થતા નથી' એવો બીજો વિકલ્પ પણ કહી શકાતો નથી, કેમ કે એ તો અદૃષ્ટની પરિકલ્પના રૂપ છે. ઉલ્લંઘનાદિ ક્રિયા થતી હોય ત્યારે ઉલ્લંઘાતા જીવો જરાય આઘા પાછા ન થાય એવું ક્યાંય પણ જોયું નથી. વળી તે જીવોનો અનપસરણ સ્વભાવ (આઘાપાછા ન થવું એવો સ્વભાવ) માનવામાં, ‘પ્રલંઘનાદિ’ પદમાં ‘આદિ’ શબ્દથી જેનું ગ્રહણ કરવાનું છે તે પ્રતિલેખના નિષ્ફળ થવાની આપત્તિ દુરુદ્ઘર જ રહે છે. કેમ કે જીવસંસક્ત વસ્ત્રાદિમાંથી તે જીવોને દૂર કરવા માટે જે કરવામાં આવે છે તે પડિલેહણ ક્રિયા તે જીવો દૂર થાય તો જ સફળ બને. હવે કેવલીના યોગોથી જો તે જીવોમાં અનપસરણ સ્વભાવ પેદા થયો હોય તો કેવલી ભગવાન ગમે એટલો પ્રયત્ન કરે તો પણ તેઓ ત્યાંથી ખસવાના જ નથી. એટલે પડિલેહણક્રિયા તો નિષ્ફળ જ રહી ને ! II૭૬ા - આમ જીવોના અપસરણ અનપસરણ વગેરે રૂપ દ્વાર વિના, સ્વરૂપે જ કેવલીના યોગોને જીવરક્ષાના હેતુભૂત માનવામાં ઉલ્લંઘનાદિ વ્યાપાર નિષ્ફળ બનવાની આપત્તિનો નિર્ણય થયે છતે, Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ૨ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૭ स्वभावत्वं यत्परेण कल्पितं तदपि निरस्तमित्याह एएण मच्छियाई सहावकिरिआपरायणा हुंति । ण हु जिणकिरियापेरिअकिरियं जंतित्ति पडिसिद्धं ।।७७।। एतेन मक्षिकादयः स्वभावक्रियापरायणा भवन्ति । न खलु जिनक्रियाप्रेरितक्रियां यान्तीति प्रतिषिद्धम् ।।७७ ।। एएण मच्छिआइ त्ति । एतेनोक्तहेतुना, मक्षिकादयो मक्षिकापिपीलिकादंशमशकादयः, स्वभावक्रियापरायणाः सहजसमुत्थगमनादिक्रियाकारिणो, भवन्ति; ण हु=नैव जिनस्य या क्रिया गमनागमनादिरूपा, तया प्रेरिता तन्निमित्तका, या क्रिया तां यान्ति; केवलियोगहेतुकस्वशरीरसङ्कोचमपि न कुर्वन्तीत्यर्थः । केवलिनो हि गमनागमनादिपरिणतो पिपीलिकादयः क्षुद्रजन्तवः स्वत एवेतस्ततोऽपसरन्ति, अपसृता वा भवन्ति । यदि च कदाचिदसातवेदनीयकर्मोदयेन दंशमशकादयो नापसरन्ति, तदा केवली तत्कर्मक्षयनिमित्तं तत्कृतवेदनां सम्यगधिसहते, केवलज्ञानोत्पत्ति કેવલીના યોગવ્યાપાર વખતે જીવોમાં સ્વતઃ જ અપસરણ સ્વભાવ ઊભો થઈ જાય છે એવું પૂર્વપક્ષીએ જે કયું છે તેનો પણ નિરાસ થઈ ગયેલો જાણવો એવું ગ્રન્થકાર જણાવે છે – ગાથાર્થ ઉપર કહ્યા મુજબના કારણે પૂર્વપક્ષની નીચેની કલ્પના નિષિદ્ધ થઈ ગયેલી જાણવી. તે કલ્પના આ - “માખી, કીડી, મચ્છર વગેરે જીવો સ્વભાવક્રિયાપરાયણ= સહજ પ્રવર્તેલી ગમનાદિ ક્રિયા કરનારા હોય છે, નહિ કે કેવલીની ગમનાગમનાદિ ક્રિયાથી પ્રેરાઈને ક્રિયા કરનારા, અર્થાત્ કેવલીના યોગરૂપ કારણ પામીને તો તેઓ શરીરનો સંકોચ પણ કરતા નથી.” (કેવલીનાં વિહરણકાલે જીવો સ્વતઃ જ આઘાપાછા થઈ જાય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષીનો આશય એ છે કે (પૂર્વપક્ષ)ઃ શ્રુતવ્યવહારપરિપાલન માટે કેવલીએ કરેલ ઉલ્લંઘનાદિ વ્યાપારથી ઉલ્લંઘાતા જીવો અપસરણાદિ કરે છે કે નહિ ઇત્યાદિ તમે જે વિકલ્પ ર્યા તેમાં “નથી કરતા' એવો બીજો વિકલ્પ તો અમે પણ માનતા જ નથી. વળી કરે છે એવો પ્રથમ વિકલ્પ માનવામાં તેઓ ભલેશ પણ પામતા નથી એવા અમારા અભ્યપગમની હાનિ થશે એવું તમે જે કહ્યું તે પણ યોગ્ય નથી, કેમકે કેવલી જ્યારે ગમનાગમનાદિ પરિણતિવાળા બને ત્યારે કીડી વગેરે ક્ષુદ્ર જતુઓ પોતાની મેળે જ (કેવલીના યોગથી પ્રેરાઈને નહિ) આઘાપાછા થઈ જાય છે, અથવા તો એ વખતે પહેલેથી જ આઘાપાછા થઈ ગયેલા હોય છે. તેથી તેઓની આ ક્રિયાને કેવલી પ્રયુક્ત ભયપૂર્વકની કહી શકાતી નથી કે જેથી અમારી માન્યતાની હાનિ થાય. વળી જો ક્યારેક કેવલીના અશાતાવેદનીય કર્મના ઉદયના કારણે દેશ-મશકાદિ દૂર ન જાય તો તે કર્મના ક્ષય માટે કેવલી તેઓએ કરેલી વેદનાને સમ્યક રીતે સહે Page #226 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલીક્રિયાપ્રેરિતક્રિયા વિચાર <0 समय एव तेनैव प्रकारेणात्मीयासांतवेदनीयकर्मक्षयस्य दृष्टत्वात् । न तु केवलियोगजनितां कामपि ાિં વૃત્તિ । સવિલમાહ (સર્વીશ. ૧૦) - तैणं मच्छिअपमुहा, सहावकिरियापरायणा हुंति । ण य जिणकिरियापेरिअकिरियालेसंपि कुव्वंति ।। ૨૧૩ इत्येतत् प्रतिषिद्धं, स्वत एव जीवानामपसरणस्वभावत्वे केवलिन उल्लङ्घनादिव्यापारवैफल्यापत्तेर्वज्रलेपत्वाद् । यच्च केवलियोगव्यापारमपेक्ष्य जीवानां स्वतोऽपसरणस्वभावत्वकल्पनं तदपां दहनान्तिके दाहजननस्वभावकल्पनसदृशमेव । अथ केवलिनः प्रतिलेखनादिव्यापाराज्जीवानामपसरणस्य प्रमाणसिद्धत्वात् केवलिक्रियानिमित्तकं क्रियामात्रं न तेषां प्रतिषिध्यते किंतु भयपूर्विका क्रिया प्रतिषिध्यते, न ह्यभयदस्य भगवतः છે, કેમ કે કેવલજ્ઞાનોત્પત્તિ સમયે જ તેઓએ પોતાના અશાતાવેદનીય કર્મનો એ રીતે જ ક્ષય થવાનો જોયો હોય છે. પણ તે દંશ-મશકાદિ કેવલીયોગ પ્રેરિત તો કોઈ ક્રિયા કરતા નથી. કહ્યું છે કે (સર્વજ્ઞ શ. ૫૦) ‘(શ્રીતીર્થંકર-ચક્રવર્તી વગેરે નિયત સંખ્યામાં જ થાય એવી જેમ જગસ્થિતિ છે તેમ જ્યાં કેવલી વિચરે ત્યાં તેમના સ્પર્શમાં આવતા જળ-વાયુ વગેરે અચિત્ત જ હોય ઇત્યાદિ પણ એક જગસ્થિતિ જ છે” એવું જે કહ્યું તેનાથી જણાય છે કે) ‘માખી વગેરે જીવો સ્વભાવક્રિયાપરાયણ હોય છે, પણ કેવલીની ક્રિયાથી પ્રેરાઈને તો લેશક્રિયા પણ કરતા નથી.' (જીવોને સ્વતઃ અપસરણવાળા માનવામાં આપત્તિ : ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ : જીવો જો સ્વતઃ જ અપસરણસ્વભાવવાળા હોય તો કેવલીના ઉલ્લંઘનાદિવ્યાપાર નિષ્ફળ બનવાની આપત્તિ વજ્રલેપ જેવી બની જતી હોવાથી પૂર્વપક્ષીનો આવો આશય પ્રતિષિદ્ધ જાણવો. વળી કેવલીના યોગવ્યાપાર વખતે જીવોના થતા અપસરણને તેઓના સ્વભાવરૂપ માની લેવાની કલ્પના તો અગ્નિના સાંનિધ્યમાં ગરમ થઈને દાહ કરતાં પાણીને દાહજનનસ્વભાવવાળું માનવાની કલ્પના જેવી જ છે. અર્થાત્ પાણી જે દાહ કરે છે તેમાં અગ્નિ કોઈ ભાગ ભજવતો નથી, પાણી તેવા સ્વસ્વભાવે જ દાહ કરે છે એવો નીકળતો ફલિતાર્થ બાધિત હોઈ તેવી કલ્પના જેમ અયોગ્ય છે તેમ તમારી કલ્પના અંગે પણ જાણવું. (જીવો કેવલીક્રિયાનિમિત્તક ભય વિના જ ક્રિયાવાળા હોય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ કેવલીના પડિલેહણાદિવ્યાપારો શાસ્ત્રસિદ્ધ છે. તે વ્યાપારોની સફળતા માટે ‘તે વ્યાપારથી જ જીવોનું અપસરણ થાય છે' એવું માનવું પડે છે. આમ કેવલીના વ્યાપારથી જીવોનું અપસરણ થાય છે તે તો પ્રમાણસિદ્ધ છે. માટે ‘કેવલીની ક્રિયા નિમિત્તે તેઓની કોઈ ક્રિયા થતી નથી' એવો ક્રિયામાત્રનો १. तेन मक्षिकाप्रमुखाः स्वभावक्रियापरायणा भवन्ति । न च जिनक्रियाप्रेरितक्रियालेशमपि कुर्वन्ति ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૭૭ प्राणिनां साक्षात् त्रासजनकव्यापाररूपं भयदानं संभवति, परेषां भापनस्य भयमोहनीयाश्रवत्वात्, ततः केवलिक्रियातः प्रतिलेखनादिव्यापारकाले या प्राणिनामपसरणादिक्रिया भवति सा न भयमूलेति स्वत एवेत्युच्यत इति चेत् ? न भयं विनैव केवलियोगात् सत्त्वापसरणकल्पने हिंसां विना तन्मरणकल्पनेऽपि बाधकाभावाद्, अदृष्टकल्पनाया उभयत्र तुल्यत्वाद् । आवश्यकक्रियाऽवश्यं - भाविना च प्राणिभयेन च यदि भयमोहनीयाश्रवभूतं भापनमुच्यते, तदा तव मतेऽपि सूक्ष्म ૨૧૪ <0 અમે નિષેધ કરતા નથી, પણ ‘માખી વગેરે, કેવલીની ક્રિયાથી ભય પામીને કોઈ ક્રિયા કરતા નથી’ એ રીતે ભયપૂર્વકની ક્રિયાનો જ નિષેધ કરીએ છીએ. કેમકે સર્વજીવોને અભય આપનારા ભગવાન જીવોને સાક્ષાત્ ત્રાસ પમાડે તેવો વ્યાપાર કરવા રૂપ ભય પમાડે એ વાત સંભવતી નથી. તે પણ એટલા માટે કે બીજાઓને ભય પમાડવો એ ભયમોહનીય કર્મ બંધાવી આપનાર આશ્રવરૂપ છે. જ્યારે ભગવાનને તો તેવા સઘળા આશ્રવોનો વિચ્છેદ થઈ ગયો છે. તેથી નક્કી થાય છે કે પડિલેહણાદિ પ્રવૃત્તિ વખતે કેવલીની ક્રિયાથી જીવોની જે અપસરણાદિ ક્રિયા થાય છે તે ભયમૂલક હોતી નથી. અને તેથી એને સ્વતઃ થયેલી કહેવાય છે. (હિંસા વિના જ તેઓ મરી જાય છે એવું પણ માનો ને ! : ઉત્તરપક્ષ) છે સમાધાન : ‘કેવલીના યોગથી ભય પામ્યા વિના જ જીવો ખસી જાય છે' એવી કલ્પના જો થઈ શકતી હોય તો તો ‘હિંસા વિના જ તે જીવો મરી જાય છે' તેવી કલ્પના કરવામાં પણ કોઈ બાધક રહેતો ન હોવાથી તેવી પણ કલ્પના કરો ને ! અને તો પછી, ‘કેવલીના સંપર્કમાં જે જળાદિ આવે તે સચિત્ત હોય જ નહિ' એવી શાસ્ત્રમાં નહિ સાંભળેલી અને મગજમાં ન બેસે તેવી કલ્પના કરવાની શી જરૂર છે ? કેમકે તે જળાદિ ચિત્ત હોય, અને તેથી જીવો મરતા હોય તો પણ સયોગી કેવલીમાં દ્રવ્યહિંસા ન માનવાનો તમારો હઠાગ્રહ તો અકબંધ રહી જ શકે છે. શંકા : પણ હિંસા વિના મરે છે એ વાત તો ક્યાંય દેખાતી નથી. તેથી કલ્પી શી રીતે કરી શકાય ? સમાધાન : આ દલીલ તો ‘ભય વિના જ આઘાપાછા થઈ જવાની' કલ્પના માટે પણ સમાન જ છે. વળી આવશ્યક ક્રિયાઓથી પ્રાણીઓને થતા અવશ્યભાવી ભયના કારણે સયોગીમાં ભયમોહનીયકર્મના આશ્રવભૂત ભાપન (ભય પમાડવાની ક્રિયા) માનવાની જો આપત્તિ દેખાડો છો તો શાસ્ત્રોક્ત વ્યવસ્થા પડી ભાંગવાનો દોષ આવશે. તે આ રીતે - તમારા મતે પણ સૂક્ષ્મસં૫રાય - ઉપશાન્તમોહ ગુણઠાણાવાળાને દ્રવ્યહિંસા માન્ય છે. તેથી ભાપન માનવું પણ આવશ્યક બનવાથી તેઓને ભયમોહનીય કર્મબંધ માનવો પડશે, જેને લીધે શાસ્ત્રમાં તેઓને અનુક્રમે જે ષવિધબંધક અને એકવિધબંધક કહ્યા છે તેનું ખંડન થઈ જશે, કેમ કે મોહનીયનો બંધક જીવ અષ્ટવિધબંધક કે સપ્તવિધબંધક હોય છે. ૨. અર્થ ''બોધિને માતિા Page #228 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલીક્રિયાપ્રેરિતક્રિયા વિચાર <0 ૨૧૫ संपरायोपशान्तमोहयोर्द्रव्यहिंसाऽभ्युपगमेन भापनावश्यंभावाद् भयमोहनीयकर्मबन्धसंभवे षड्विधबन्धकत्वमेकविधबन्धकत्वं च भज्यते । न च - 'जानतो भयप्रयोजकव्यापाररूपमेव भापनं भयमोहनीयाश्रवः' इति नायं दोषः - इति वाच्यं, जानतोऽपि भगवतो योगात् त्रिपृष्ठवासुदेवभवविदारितसिंहजीवस्य पलायननिमित्तकभयश्रवणात् । यत्तु - तस्य भयहेतवो न श्रीमहावीरयोगाः किन्तु तदीययोगा एव, यथाऽयोगिकेवलिशरीरान्मशकादीनां व्यापत्तौ मशकादीनां योगा एव कारणं - इति कल्पनं तत्तु स्फुटातिप्रसङ्गग्रस्तं, शक्यं ह्येवं वक्तुं - साधुयोगादपि न केषामपि भयमुत्पद्यते, किन्तु स्वयोगादेवेति । अथ भगवत्यभयदत्वं प्रसिद्धम्, तदुक्तं शक्रस्तवे ' अभयदयाणं' ति । एतद्वृत्त्येकदेशो यथा ‘प्राणान्तिकोपसर्गकारिष्वपि न भयं दयन्ते, यद्वाऽभया= सर्वप्राणिभयत्यागवती, दया = कृपा, येषां तेऽभयदया = શંકા : ભયપ્રયોજક વ્યાપારમાત્રરૂપ ભાપનને અમે ભયમોહનીયનો આશ્રવ નથી કહેતાં, કિન્તુ જાણકારીપૂર્વકના તેવા વ્યાપારરૂપ ભાપનને તે આશ્રવ કહીએ છીએ. ઉક્ત બે ગુણઠાણાવાળાને જાણકારી ન હોવાથી તે આશ્રવની હાજરી માનવાનો દોષ ઊભો થતો નથી. (ભગ.ના યોગથી ખેડૂત ભય પામી નાથ્યો એ પ્રસિદ્ધ - ઉત્તરપક્ષ) સમાધાન : આ રીતે તેઓમાં દોષનું વારણ કરી તમારી કલ્પનાને પુષ્ટ કરશો તો પણ, જાણકારી યુક્ત એવા પણ ભગવાનના યોગથી, ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેઓએ ફાડેલા સિંહનો જીવ જે ભાગી ગયો તેના કારણભૂત ભય પેદા થયો હતો તેવું સંભળાય છે. (એ જીવ ખેડૂત બનેલો જે ગૌતમ સ્વામીથી પ્રતિબોધ પામી સાધુ બનેલ... અને પછી ભગવાનને જોઈને ભાગી ગયેલ તેવો સંપ્રદાય છે) તેથી તેઓમાં ભયમોહનીયના આશ્રવની હાજરી માનવાનો દોષ તો ઊભો જ રહે છે. તેથી જાણકારી યુક્ત અને અવશ્યભાવી ભયનો પ્રયોજક એવો યોગવ્યાપાર હોવા માત્રથી ભયમોહનીયના આશ્રવની આપત્તિ આપવી યોગ્ય નથી. શંકા : તે સિંહના જીવને જે ભય લાગ્યો તેમાં પ્રભુમહાવીરદેવના યોગો નહિ પણ તેના જ યોગો કારણભૂત હતા. જેમ કે અયોગીના શરીરસ્પર્શથી મશકાદિની થતી વિરાધનામાં મશકાદિના યોગો જ કારણ બને છે. સમાધાન ઃ આવી કલ્પના સ્પષ્ટ અતિપ્રસંગવાળી છે, કેમ કે આ રીતે તો એવું પણ કહી શકાય છે કે ‘સાધુઓના યોગથી પણ કોઈને ભય પેદા થતો નથી, કિન્તુ સ્વયોગથી જ ભય પેદા થાય છે.’ : પૂર્વપક્ષ ઃ ભગવાન સર્વજીવોને અભય દેનારા હોય છે એ વાત પ્રસિદ્ધ છે. જેમ કે શક્રસ્તવમાં કહ્યું છે કે ‘અમયાનં’ આની આંશિકવૃત્તિનો અર્થ આ પ્રમાણે- ‘મારણાન્તિક ઉપસર્ગ કરનારાઓને પણ ભય પમાડતા નથી. અથવા, અભયા=સર્વજીવોના ભયના ત્યાગયુક્ત છે દયા=કૃપા જેઓની તેઓ Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૭, ૭૮ स्तेभ्य इति' तनिर्वाहार्थं केवलियोगादन्येषां न भयोत्पत्तिरिति कल्प्यते, साधुषु च तथाकल्पने न प्रयोजनमस्तीति चेद् ? न, अस्मिन्नप्यर्थे सम्यग् व्युत्पन्नोऽसि? किं न जानासि संयमस्यैवाभयत्वम् ? येन संयमिनां संयमप्रामाण्यादेवान्यभयाजनकयोगत्वं न कल्पयसि । न जानामीति चेत् ? तर्हि 'तं नो करिस्सामि समुट्ठाए मंता मइमं अभयं विदित्ता' इत्याचाराङ्गसूत्र एवाभयपदार्थं पर्यालोचय येनाऽज्ञाननिवृत्तिः स्याद्, 'अविद्यमानं भयमस्मिन् सत्त्वानामित्यभयः संयमः' इति ह्युक्तं वृत्ताવિતિ પાછછા परमतस्यैवोपपादकान्तरं निराकरोति અભયદયા. તેઓને નમસ્કાર હો'. આ ‘અભયદયાણં' વિશેષણનો નિર્વાહ કરવા કેવલીના યોગોથી કોઈને ભય થતો નથી' એવી કલ્પના કરીએ છીએ. સાધુઓ માટે આવું કોઈ વિશેષણ શાસ્ત્રોમાં કહ્યું નથી કે જેની સંગતિ માટે “સાધુના યોગથી કોઈને ભય થતો નથી' ઇત્યાદિ કલ્પવું પડે. | (સંયમ અભયરૂપ છે) ઉત્તરપક્ષઃ આ વાત પણ બરાબર સમજીને બોલો છો ને? સંયમ પોતે જ અભયરૂપ છે તે શું તમે જાણતા નથી કે જેથી સાધુઓમાં રહેલ સંયમની હાજરીને સંગત કરવા જ “અન્યજીવોને ભયન પહોંચાડે એવા જ યોગો તેઓમાં હોય છે એવી કલ્પના કરતા નથી. શંકા: સંયમ જ અભયરૂપ હોવાની એ વાત અમે જાણતા નથી. સમાધાનઃ તો પછી તે નો રસ' ઇત્યાદિ આચારાંગસૂત્ર()માં કહેલ “અભય” પદના અર્થનો બરાબર વિચાર કરો કે જેથી એ અજ્ઞાન દૂર થાય. તે સૂત્રની વૃત્તિમાં કહ્યું જ છે કે “જે અવસ્થામાં પોતાના તરફથી જીવોને ભય ઊભો ન રહે તે અભય, એટલે કે સંયમ. તેથી જો “સાધુના યોગથી કોઈને ભય થતો નથી એવી કલ્પના વગર પણ સંયમ અભયરૂપ હોવું તમે સંગત માનો છો તો એ રીતે ભગવાનના યોગથી કોઈને ભય થતો નથી' એવી કલ્પના વગર પણ તેઓનું “અભયદયાણં' વિશેષણ સંગત શું કામ ન બને? કે જેથી તે સિંહનો જીવ ભગવાનના યોગથી ભય પામ્યો નહોતો એવું માનવું આવશ્યક બને? અને તેથી ભગવાનના યોગથી તે ભય પામ્યો હોવા છતાં જેમ ભગવાનમાં ભયમોહનીયનો આશ્રવ માનવો પડતો નથી તેમ પડિલેહણાદિકાળે ભગવાનના યોગવ્યાપારથી કીડી વગેરે ભય પામીને અપસરણાદિ કરે છે એમ માનવામાં પણ તે આશ્રવ માનવો પડતો ન હોવાથી તે અપસરણાદિ ક્રિયાને ભયપૂર્વિકા માની શકાય છે. માટે તેને તેઓના તેવા સ્વભાવથી થયેલી માનવાની વાત ઊડી જાય છે. l૭ી સયોગી કેવલીને દ્રવ્યહિંસા હોતી નથી એવા પરમતનું સમર્થન કરનાર અન્ય દલીલનું નિરાકરણ કરતા ગ્રન્થકાર કહે છે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૭ કેવલીમાં દ્રવ્યહિંસા : જીવરક્ષા લબ્ધિ વિચાર जंपि मयं णारंभो लद्धिविसेसाउ चेव केवलिणो । तं पि इमीइ दिसाए णिराकयं होइ णायव्वं ।।७८।। यदपि मतं नारंभः लब्धिविशेषादेव केवलिनः । तदप्यनया दिशा निराकृतं भवति ज्ञातव्यम् ।।७८ ।। जं पि मयं ति । यदपि मतं लब्धिविशेषादेव केवलिनो नारंभः, प्रसिद्ध खल्वेतद् यदुत घातिकर्मक्षयोपशमावाप्तजलचारणादिनानालब्धिमतां साधूनां नदीसमुद्रादिजलज्वलनशिखोपवनवनस्पतिपत्रपुष्पफलादिकमवलंब्य यदृच्छया गमनागमनादिपरायणानामपि जलजीवादिविराधना न भवतीति । तदुक्तं 'खीरासवमहुआसव' इत्यादि चतुःशरण(३४)गाथावृत्तौ - 'चारणेत्यादि यावत्केचित्तु पुष्पफलपत्रहिमवदादिगिरिश्रेणि-अग्निशिखानीहारावश्यायमेघवारिधारामर्कटतन्तुज्योतीरश्मिपवनलताद्यालंबनेन गतिपरिणामकुशलाः, तथा वापीनद्यादिजले तज्जीवानविराधयन्तो भूमाविव पादोत्क्षेपनिःक्षेपकुशला जलचारणा इत्यादि' । कथं तर्हि घातिकर्मक्षयावाप्तलब्धिभाजः केवलिनो जीवविराधनासंभवः? एकस्या अपि क्षायिकलब्धेः सर्वक्षायोपशमिकलब्ध्यात्मकत्वेन क्षायोपशमिकलब्धिसाध्यस्य जीवरक्षादिकार्यमात्रस्य ગાથાર્થઃ “વિશેષપ્રકારની લબ્ધિના કારણે કેવલીને આરંભ (=હિંસા) હોતો નથી.” એવો જે મત છે તેનું પણ આ જ રીતે નિરાકરણ થઈ ગયેલું જાણવું. (ઘાતી કર્મક્ષયજન્ય લબ્ધિના પ્રભાવે જીવઘાત ન હોય - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ આ વાત તો પ્રસિદ્ધ છે કે ઘાતકર્મના ક્ષયોપશમથી જલચારણાદિ અનેક પ્રકારની લબ્ધિ પામેલા સાધુઓ નદી-સમુદ્રાદિના જળનું, અગ્નિની શિખાનું, ઉપવનોના ઝાડ-પાંદડા-ફલ-ફળાદિનું આલંબન લઈને ઇચ્છા મુજબ ગમનાગમનાદિ કરે તો પણ પાણીના જીવ વગેરેની વિરાધના થતી નથી. ચઉસરણ પયણા(૩૪)ની “વીરાસવ.' ઇત્યાદિ ગાથાની વૃત્તિમાં કહ્યું છે કે – ચારણેત્યાદિ...વળી કેટલાંક લબ્ધિધારી મહાત્માઓ તો પુષ્પ-ફળ-પાંદડાં-હિમવંત વગેરે પર્વતની શ્રેણી-અગ્નિશિખા-નીહારઅવશ્યાય-મેઘપાણીની ધારા-મર્કટતંતુ-જ્યોતિ-કિરણ-પવન-લતા વગેરેના આધારે ચાલવામાં પણ કુશળ હોય છે. એમ વાવડી-નદી વગેરેના પાણીમાં તેના જીવોની વિરાધના કર્યા વગર જમીન પર ચાલે એમ પગલાં ભરીને ચાલવામાં જે કુશળ હોય છે તે જળચારણ વગેરે.” આમ ઘાતકર્મના ક્ષયોપશમથી થયેલ લબ્ધિના કારણે જો જીવવિરાધનાથી મુક્ત રહેવાતું હોય તો ઘાતકર્મના ક્ષયથી થયેલ લબ્ધિવાળા કેવલીઓને જીવવિરાધના શી રીતે સંભવે ? કેમ કે એક પણ ક્ષાયિક લબ્ધિ સર્વેક્ષાયોપથમિક લબ્ધિ સ્વરૂપ હોઈ લાયોપથમિક લબ્ધિથી સિદ્ધ થનાર જીવરક્ષા વગેરે રૂપ દરેક કાર્યની સાધક હોય છે. “લબ્ધિની Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૭૮, ૭૯ साधकत्वात् । सा च क्षायिकी लब्धिर्भगवतो जीवरक्षाहेतुरनुत्तरचारित्रान्तर्भूता द्रष्टव्या । तत्प्रभावादेव न केवलिनः कदाऽप्यारंभ इति । तदपि मतमनया दिशा निराकृतं ज्ञातव्यं भवति, लब्धिस्वभावादेव जीवरक्षोपपत्तौ केवलिन उल्लङ्घनादिव्यापारवैयर्थ्यापत्तेरिति भावः ।।७८॥ दिग्दर्शितमेव दूषणं विकल्प्य स्फुटीकुर्वत्राह तं खलु उवजीवंतो पमायवं तुह मए जिणो हुज्जा । सेलेसीए वि फलं ण तस्स उवजीवणाभावे ।।७९।। तं खलूपजीवन् प्रमादवांस्तव मते जिनो भवेत् । शैलेश्यामपि फलं न तस्योपजीवनाभावे ।।७९।। तं खलुत्ति । तं लब्धिविशेषमुपजीवन जीवरक्षार्थं व्यापारयन्, खलु-निश्चितं जिनः केवली, तव मते प्रमादवान् स्यांद, 'लब्ध्युपजीवनं हि प्रमत्तस्यैव भवतीति' शास्त्रमर्यादा । अस्तु तर्हि स लब्धिविशेषोऽनुपजीवित एव जीवरक्षाहेतुः, क्षायिकीनां हि लब्धीनां न प्रयुञ्जना भवति, तासा ગણતરીમાં આવી કોઈ લબ્ધિ ગણાવેલ નથી' એવી શંકા ન કરવી, કેમ કે જીવરક્ષાના હેતુભૂત બનનાર આ ક્ષાયિક લબ્ધિ ભગવાનના અનુત્તર ચારિત્રમાં જ અંતભૂત હોય છે. તેના પ્રભાવથી જ કેવલીને ક્યારેય આરંભ હોતો નથી. ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષના આવા મતનું નિરાકરણ પણ ઉક્ત રીતે જાણવું, કેમકે લબ્ધિના પ્રભાવે સ્વભાવથી જ (જીવરક્ષા યોગ્ય વિશેષ પ્રયત્ન વગર જ) જીવરક્ષા જો થઈ જવાની હોય તો તેઓનો ઉલ્લંઘનાદિ વ્યાપાર નિષ્ફળ થઈ જવાની આપત્તિ આવે. II૭૮ આ રીતે એ મતમાં આવતા અને દિગ્દર્શિત કરેલા વિકલ્પો દેખાડી સ્પષ્ટ કરતાં ગ્રન્થકાર કહે છે - (તે લબ્ધિનું ઉપજીવન કરે તો પ્રમત્તતાની આપત્તિ - ઉત્તરપક્ષ) ગાથાર્થ તમારા મત પ્રમાણે જીવરક્ષા માટે તે લબ્ધિવિશેષને વાપરતા કેવલી પ્રમાદવાળા બનવાની આપત્તિ આવશે; કેમકે “લબ્ધિનો ઉપયોગ પ્રમત્તને જ હોય છે એવી શાસ્ત્રમર્યાદા છે. “તેનો ઉપયોગ કરવાનો હોતો નથી એ સ્વયં જ સ્વકાર્ય કરી દે છે એવું માનવામાં શૈલેશી અવસ્થામાં પણ તેના જીવરક્ષારૂપ ફળનો જે અભાવ રહે છે તે આપત્તિરૂપ બની જશે. પૂર્વપક્ષઃ લબ્ધિનો ઉપયોગ કરવાનું માનવામાં આપત્તિ આવતી હોવાથી અમે તો એવું માનીએ છીએ કે કેવલીની આ લબ્ધિ એવી હોય છે કે તેનો ઉપયોગ કર્યા વગર જ તે જીવરક્ષાનો હેતુ બને છે. આવું માનવું અયોગ્ય પણ નથી, કારણ કે ક્ષાયિક લબ્ધિઓને પ્રjજવાની (વાપરવાની) હોતી નથી, Page #232 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ જીવરક્ષા લબ્ધિ વિચાર ૨૧૯ मनवरतमेकस्वभावेनैव सर्वकालीनत्वात्, तासां च फलवत्त्वमपि तथैव । तदितराणां तु कादाचित्कत्वेन फलवत्त्वात् प्रयुञ्जनेति विशेषः - इत्येव ह्यस्मन्मतमित्यत्राह - तस्य लब्धिविशेषस्य उपजीवनाभावे तु शैलेश्यामपि फलं जीवरक्षारूपं नास्ति, तदानीं तत्कायस्पर्शेन मशकादिव्यापत्तेस्त्वयाऽपि स्वीकारात्, किं पुनः सयोगिकेवलिनि वाच्यं? तथा चोपजीवनानुपजीवनविकल्पव्याघातात् तादृशलब्धिविशेषकल्पनमप्रामाणिकमेवेति भावः ।।७९।। __ अथ चारित्रमोहनीयकर्मक्षयजनिता जीवरक्षाहेतुर्लब्धिोंगगतैव कल्प्यते, इति शैलेश्यवस्थायां नोक्तदोषः - इत्याशङ्कायामाह - जोगगया सा लद्धी अजोगिणो खाइगावि जइ णस्थि । ता तक्कम्मस्सुदओ तस्सेव हवे पराहुत्तो ।।८।। કેમ તેઓ નિરંતર એકસ્વભાવવાળી જ હોઈ સર્વકાલીન હોય છે. તેમજ એ રીતે જ (અનુપજીવિત રહીને જ) તેઓ સર્વકાલીન ફળવાળી હોય છે. તે સિવાયની ક્ષાયોપથમિક લબ્ધિઓ ક્યારેક ફળવાળી બનતી હોવાથી તેઓની પ્રjજના હોય છે. આટલો ક્ષાયિક અને ક્ષાયોપથમિક લબ્ધિમાં ફેર જાણવો. | (લબ્ધિનું અનુપજીવન માનવામાં આપત્તિ) ઉત્તરપક્ષઃ પૂર્વપક્ષીના આવા મત અંગે ગ્રન્થકાર આગળ કહે છે કે તે લબ્ધિવિશેષનું ઉપજીવન કર્યા વગર જ જો જીવરક્ષા થઈ જવી માનશો તો આપત્તિ એ છે કે શૈલેશી અવસ્થામાં તે લબ્ધિ હાજર હોવા છતાં જીવરક્ષારૂપ ફળ (કાય) કરતી નથી. તે અવસ્થામાં તેના કાયસ્પર્શથી મશકારિજીવો મરે છે (તેઓની જીવરક્ષા થતી નથી) એ તો તમે પણ સ્વીકારો જ છો. આમ અયોગીને પણ તે પોતાનું ફળ દેખાડતી નથી તો સયોગી અંગે તો શી વાત કરવી? માટે લબ્ધિનું ઉપજીવન કે અનુપજીવન રૂપ બને વિકલ્પો દ્વારા તેનાથી જીવરક્ષા થવી માની શકાતી ન હોવાથી તેવી લબ્ધિવિશેષની કલ્પના કરવી એ અપ્રામાણિક જ છે એ રહસ્યાર્થ છે. II૭૯ “ચારિત્રમોહનીય કર્મક્ષયથી પ્રકટ થયેલ અને જીવરક્ષાના હેતુભૂત એવી પ્રસ્તુત લબ્ધિ યોગમાં જ પ્રગટ થાય છે. માટે શૈલેશી અવસ્થામાં યોગનો અભાવ હોવાથી જીવરક્ષા ન થાય તો પણ દોષ નથી.' એવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે (તે લબ્ધિને યોગગત માનવામાં આપત્તિ) ગાથાર્થઃ “જીવરક્ષા હેતુભૂત તે લબ્ધિ યોગગતા હોય છે એમ માની, ક્ષાયિકી એવી પણ તે લબ્ધિ Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૦ योगगता सा लब्धिः अयोगिनः क्षायिक्यपि यदि नास्ति । . तदा तत्कर्मण उदयः तस्यैव भवेत्परावृत्तः ।।८०।। जोगगयत्ति । सा=जीवरक्षाहेतुः लब्धियोगगतेति कृत्वा, क्षायिक्यपि यदि अयोगिनोऽयोगिकेवलिनो नास्ति; तदा तस्यैवायोगिकेवलिन एव, तत्कर्मणश्चारित्रमोहनीयकर्मण उदयः परावृत्तो भवेत्, चारित्रमोहक्षयकार्याभावस्य चारित्रमोहोदयव्याप्यत्वादिति भावः । किंच - यदि लब्ध्युपजीविजलचारणादिषु परिदृष्टा जीवविराधनाऽभावलब्धिरनुपजीव्या यदि केवलिनि कल्प्यते तदा तादृशजङ्घाचारणादिषु परिदृष्टाऽतिशयचरणलब्धिरप्यनुपजीव्या केवलिनि कस्मान कल्प्यते ? तस्या उपजीव्यत्वनियमात्र तत्कल्पनं केवलिनि कर्तुं शक्यत इति चेद्? तदेतदन्यत्रापि तुल्यमिति स्वयमेव विभावय । तस्मानियतयोगव्यापारादेव भगवतां जीवरक्षा, न तु स्वरूपत इत्यवश्यम्भाविन्यां जीवविराधनायां न किञ्चिद्बाधकमिति स्थितम् ।।८।। અયોગીકેવલીમાં હોતી નથી એવું જો માનશો તો “ચારિત્રમોહનીયકર્મનો તેઓને પુનઃ ઉદય થાય છે એવું માનવાની આપત્તિ આવશે, કેમકે ચારિત્રમોહના ક્ષયથી જે કાર્ય થતું હોય તેનો અભાવ એ ચારિત્રમોહોદયને વ્યાપ્ય હોય છે. અર્થાત “એ કાર્યરૂપ લબ્ધિનો જ્યાં જ્યાં અભાવ હોય ત્યાં ત્યાં ચારિત્રમોહોદય હોય' એવી વ્યાપ્તિ હોઈ અયોગીમાં તે ઉદય માનવો તમારા મતે આવશ્યક બને છે. વળી લબ્ધિને વાપરનારા જળચારણાદિ સાધુમાં જીવવિરાધનાના અભાવરૂપ જે લબ્ધિ જોવા મળે છે તેને જો કેવલીમાં અનુપજીવ્ય (પ્રયોગ કરાયા વગર સ્વકાર્ય કરનાર) માનો છો તો લબ્ધિ પ્રjજનારા જંઘાચારણાદિમાં એક એક ડગલે અત્યંત મોટું અંતર કાપવા વગેરે રૂપ જે અતિશયિત ચરણલબ્ધિ જોવા મળે છે તેને પણ કેવલીમાં અનુપજીવ્ય કેમ માનતા નથી? કેમકે એ પણ ક્ષાયિક હોઈ તમારી દલીલ મુજબ અનુપજીવ્ય જ છે. જો અનુપજીવ્ય માનશો તો તો કેવલીના કોઈ પ્રયત્ન વગર તેમનું નંદીશ્વરદ્વીપ વગેરેમાં ગમન થઈ જવાની આપત્તિ આવે. શંકા: એ લબ્ધિઓ અવશ્ય ઉપજીવ્ય (પ્રjજવામાં આવે તો જ સ્વકાર્ય કરનાર) હોવાનો નિયમ હોવાથી કેવલીમાં પણ અમે તેને અનુપજીવ્ય માનતા નથી. સમાધાનઃ આ વાત તો જીવરક્ષા હેતુભૂત લબ્ધિ અંગે પણ સમાન જ છે એ સ્વયં વિચારો. જળચારણાદિ પણ કંઈ લબ્ધિપ્રયોગ વિના તે જળાદિજીવોની વિરાધનાને અટકાવી શકતા નથી. એટલે કે એ લબ્ધિ પણ પ્રયુંજવામાં આવે તો જ જીવરક્ષા કરી શકે છે. માટે કેવલીમાં પણ તેને અનુપજીવ્ય માની શકાતી નથી. અને ઉપજીવ્યા કે અનુપજીવ્ય એકેય પ્રકારની તેવી લબ્ધિ માની શકાતી ન હોવાથી તેવી લબ્ધિથી જ જીવરક્ષા થઈ જાય છે.' એ માનવું યોગ્ય નથી. માટે “ઉલ્લંઘનાદિરૂપ નિયત યોગવ્યાપારથી જ જીવરક્ષા થાય છે, સ્વરૂપે Page #234 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : અનેકાન્તની અનેકાન્તતાનો વિચાર ૨૨૧ ननु-एवमवश्यम्भाविन्याऽपि जीवविराधनया केवलिनोऽष्टादशदोषरहितत्वं न स्याद्, हिंसादोषस्य तदवस्थत्वाद् । 'न (च) 'देवोऽष्टादशदोषरहित एव' इत्यत्राप्येकान्तवादो जैनानामनिष्टः' इति शङ्कनीयं, अनेकान्तवादस्याप्यनेकान्तत्वेनात्रैकान्ताभ्युपगमेऽपि दोषाभावाद् - इत्याशङ्कायामाह दव्वारंभं दोसं अट्ठारसदोसमज्झयारम्मि । जो इच्छइ सो इच्छइ णो दव्वपरिग्गहं कम्हा ।।८१।। द्रव्यारंभं दोषमष्टादशदोषमध्ये । । य इच्छति स इच्छति न द्रव्यपरिग्रहं कस्मात् ।।८१।। दव्वारंभंति । अष्टादशदोषमध्ये यो द्रव्यारंभं दोषमिच्छति स द्रव्यपरिग्रहं दोषं कस्मानेच्छति? तथा च धर्मोपकरणसद्भावाद् द्रव्यपरिग्रहेण यथा न दोषवत्त्वं तथा द्रव्यारंभेणापि न दोषवत्त्वं, भावदोषविगमादेव भगवति निर्दोषत्वव्यवस्थितेरिति भावनीयम् । यच्चोक्तं निर्दोषत्वे भगवतो કે લબ્ધિથી નહિ, અને તેથી તે યોગવ્યાપારના અવિષયભૂત જીવની અવશ્યભાવિની જીવવિરાધના કેવલીઓને પણ હોવામાં કોઈ બાધક રહેતો નથી.” એ વાત નિશ્ચિત થાય છે. l૮૦ પૂર્વપક્ષઃ આ રીતે અવશ્યભાવિની જીવવિરાધના માનવામાં પણ કેવલી અઢારદોષથી રહિત હોય છે એ વાત ભાંગી પડશે, કેમ કે હિંસાદોષ તો છબસ્થાવસ્થાની જેમ તદવસ્થ જ રહ્યો હોય છે. એવી શંકા ન કરવી કે – “કેવલી ભગવાન (દેવ) અઢારદોષ રહિત જ હોય' એ બાબતમાં પણ જૈનોને એકાન્તવાદ અનિષ્ટ છે. અર્થાત્ જૈનો દેવને એકાન્ત અઢારદોષશૂન્ય માનતા નથી, કિન્તુ અનેકાન્ત માને છે. એટલે કે ક્યારેક કથંચિત્ દ્રવ્યહિંસાદિરૂપ દોષયુક્ત પણ માને છે. તેથી કોઈ વાંધો નથી – આવી શંકા એટલા માટે ન કરવી કે અનેકાન્તવાદને પણ અનેકાન્ત માનવાનો હોઈ (અર્થાતુ અનેકાન્ત સર્વત્ર લગાડવો એવો એકાન્ત ન હોઈ) આ દોષરહિતત્વની બાબતમાં અનેકાન્ત ન માનતા એકાન્ત માનવામાં પણ કોઈ દોષ નથી.” આવી પૂર્વપક્ષશંકા અંગે ગ્રન્થકાર કહે છે – (જો દ્રવ્યહિંસા એ દોષ, તો દ્રવ્યપરિગ્રહ પણ દોષ) ગાથાર્થ અઢારદોષમાં જે દ્રવ્યારંભની પણ દોષ તરીકે ગણતરી કરે છે તે પૂર્વપક્ષી દ્રવ્યપરિગ્રહની કેમ દોષ તરીકે ગણતરી કરતો નથી? તેથી ધમપકરણની હાજરીના કારણે રહેલા દ્રવ્યપરિગ્રહથી જેમ કેવલી દોષયુક્ત બનતા નથી તેમ દ્રવ્યારંભથી પણ દોષયુક્ત બનતા નથી. કેમ કે ભાવદોષોનો અભાવ થયો હોવાથી જ ભગવાનનો નિર્દોષ તરીકે વ્યવહાર થાય છે. Page #235 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૧ नानेकान्त इति तदसद्, दोषविभागकृतानेकान्तस्य तत्राप्यविरोधाद् । यच्च अनेकान्तस्यानेकान्तत्वमधिकरणानियमापेक्षयोद्भावितं तत्केनाभिप्रायेण ? इति वक्तव्यम्, अन्ततः स्वपररूपापेक्षयाऽप्यनेकान्तस्य सर्वत्र संभवाद्, अत एवात्माऽनात्मापेक्षया सर्वत्रानेकान्तो वाचकपुङ्गवेનોòઃ પ્રશમરતો (૨૦૨) - ૨૨૨ – द्रव्यात्मेत्युपचारः सर्वद्रव्येषु नयविशेषेण । आत्मादेशादात्मा भवत्यनात्मा परादेशात् ।। इति । अनेकान्तस्यानेकान्तत्वं तु स्याद्वादाङ्गसप्तभङ्गीवाक्यघटकैकतरभङ्गावच्छेदकरूपापेक्षया વ્યવસ્થિતમ્ । અત વ (સમ્મતિ. ૨૭) - (અનેકાન્ત અનેકાન્તે કઈ રીતે ?) વળી ‘ભગવાન નિર્દોષ જ હોય છે' એ બાબતમાં અનેકાન્ત નથી એવું જે કહ્યું તે ખોટું છે, કેમકે દોષવિભાગની અપેક્ષાએ થયેલ અનેકાન્ત એ બાબતમાં પણ વિરુદ્ધ નથી. વળી અનેકાન્ત અનેકાન્તે છે એ વાત અધિકરણના અનિયમની અપેક્ષાએ જે સંગત કરી તે કયા અભિપ્રાયે ? એ કહેવું પડશે. અર્થાત્ “તે તે દરેક વસ્તુરૂપ અધિકરણમાં અનેકાન્ત રહ્યો જ છે એવો નિયમ નથી, ક્યાંક (જેમકે શ્રી અરિહંત પરમાત્મામાં નિર્દોષત્વના અસ્તિત્વરૂપ બાબતમાં) તે ન પણ રહ્યો હોય - એકાન્ત પણ રહ્યો હોય. માટે સર્વત્ર અનેકાન્ત જ છે એવો એકાન્ત નથી. માટે અનેકાન્ત અનેકાન્તે છે. આવું તમે જે કહો છો તે કયા અભિપ્રાયે ? એ જણાવવું પડશે.” કેમકે દરેક વસ્તુઓમાં છેવટે સ્વપ૨રૂપની અપેક્ષાએ પણ સ્વરૂપે સત્ ૫૨રૂપે અસત્ ઇત્યાદિરૂપ અનેકાન્ત સંભવે છે. તાત્પર્ય, અનેકાન્ત એકાન્તે નથી, અનેકાન્તે છે એનો અર્થ એવો નથી કે ‘અમુક વસ્તુઓમાં જ અનેકાન્ત છે, શેષમાં એકાન્ત છે' તો શું ? દરેક વસ્તુઓમાં અનેકાન્ત તો છે જ. પણ સપ્તભંગી વાક્ય (કે પ્રમાણવાક્ય)ની અપેક્ષાએ દરેકમાં અનેકાન્ત છે. અને તે સાતમાંથી કોઈ એક એક ભંગની અપેક્ષાએ (કે નયવાક્યની અપેક્ષાએ) તેમાં એકાન્ત છે. જેમકે રત્નપ્રભા પૃથ્વીરૂપ વસ્તુ યાત્ શાશ્વત-સ્યાત્ અશાશ્વતરૂપે અનેકાન્તયુક્ત છે. અને દ્રવ્યનય મુજબ ‘તે શાશ્વત જ છે' (કે પર્યાયનયમતે તે અશાશ્વત જ છે) ઇત્યાદિ રૂપે તે એકાન્તયુક્ત છે, દ્રવ્યનયે ‘તે અશાશ્વતપણ છે’ એવું નથી. એટલે કે આ નયની વિચારણામાં પણ તે અનેકાન્ત યુક્ત છે એવું નથી માટે કહેવાય છે કે અનેકાન્ત અનેકાન્તે છે. તેથી જ આત્મા-અનાત્માની અપેક્ષાએ સર્વત્ર અનેકાન્ત છે એવું વાચકપુંગવ શ્રી ઉમાસ્વાતિ મહારાજે પ્રશમરતિ (૨૦૨)માં કહ્યું છે. તે આ રીતે- ‘સર્વદ્રવ્યોમાં નયવિશેષથી અપેક્ષાએ દ્રવ્યાત્મા એવો ઉપચાર થાય છે. આત્માની (પોતાની) અપેક્ષાએ આત્મા છે. બીજાની અપેક્ષાએ અનાત્મા છે.’’ વળી શ્રાદ્ધપ્રતિક્રમણસૂત્રવૃત્તિ વગેરેમાં અનેકાન્તને જે અનેકાન્તે કહ્યો છે તે પણ સ્યાદ્વાદના અંગભૂત સપ્તભંગી વાક્યના ઘટકીભૂત કોઈ એક ભંગાત્મક અવચ્છેદકરૂપની અપેક્ષાએ જાણવું. તેથી Page #236 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અનેકાન્તની અનેકાન્તતાનો વિચાર ૨૨૩ भैयणा वि हु भइअव्वा जह भयणा भयइ सव्वदव्वाइं । एवं भयणाणियमो वि होइ समयाविराहणया (रोहेण) ।। त्ति । (टी. यथा भजनाऽनेकान्तो भजते सर्ववस्तूनि तदतत्स्वभावतया ज्ञापयति, तथा भजनानेकान्तोऽपि भजनीयोऽनेकान्तोऽप्यनेकान्त इत्यर्थः । नयप्रमाणापेक्षया एकान्तश्चानेकान्तश्चेति । एवं ज्ञापनीय एवं च भजनाऽनेकान्तः संभवति, नियमश्चैकान्तश्च सिद्धान्तस्य ‘रयणप्पभा सिय सासया सिय असासया' इति, एवमनेकान्तप्रतिपादकं स्यादित्यादि तृतीयकांडे) सम्मतिगाथायां भजनाऽभजनायाः समयाविराधना । ‘इमा णं भंते! रयणप्पभा पुढवी किं सासया असासया ? गोयमा ! सिय सासया सिअ असासया' इति स्याद्वाददेशनायां, द्रव्यार्थतया शाश्वत्येव, पर्यायार्थतया त्वशाश्वत्येव', इत्यधिकृतभङ्गरूपनिर्धारणापेक्षया वृत्तौ व्याख्याता । निक्षेपादिप्रपञ्चोऽपि हि सर्वत्र स्याद्वादघटनार्थमेव, यतः प्रस्तुतार्थव्याकरणादप्रस्तुतार्थापाकर-णाच्च निक्षेपः फलवानुच्यते, ततश्च स्याद्वादसिद्धिरिति । अत एव सर्वत्रौत्सर्गिकी स्याद्वाददेशन-वोक्तेति सम्मत्यादिग्रन्थानुसारेण सूक्ष्ममीक्षणीयम् ।।१।। જ સમ્મતિ પ્રકરણ તૃતીયકાંડની ૨૭મી ગાથામાં ભજના-અભજનાથી સિદ્ધાન્તની અવિરાધના (અખંડિતતા) જણાવી છે. તે આ રીતે – જેમ ભજના=અનેકાન્ત પણ ભજનીય=અનેકાન્ત છે. અર્થાત અનેકાન્ત જેમ વસ્તુઓને અનેકાન્ત (એકાન્ત એક સ્વભાવવાળી નહિ)=અનેકાન્તમય જણાવે છે તેમ પોતે પણ અનેકાન્તમય છે. નયની અપેક્ષાએ એકાન્ત હોય છે. અને પ્રમાણની અપેક્ષાએ અનેકાન્ત હોય છે. આમ જ્ઞાપનીય ચીજ અંગે સિદ્ધાન્તને અવિરોધપણે ભજના=અનેકાન્ત સંભવે છે અને નિયમ=એકાન્ત સંભવે છે. સિદ્ધાન્તમાં કહ્યું છે કે “હે ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વી શું શાશ્વત છે કે અશાશ્વત ? ગૌતમ ! સ્યાત્ શાશ્વત છે કે અને સાત્ અશાશ્વત છે, એ પ્રમાણે સ્યાદ્વાદયુક્ત દેશનામાં જાણવું. દ્રવ્યાર્થતયા શાશ્વતી જ છે પર્યવાર્થતયા અશાશ્વતી જ છે એ રીતે અધિકૃત ભંગરૂપ નિર્ધારણની અપેક્ષાએ એકાન્ત જાણવો એવું તેની વૃત્તિમાં વ્યાખ્યાન કર્યું છે. વળી નિક્ષેપાદિની વિસ્તૃત પ્રરૂપણા પણ “સર્વત્ર સ્યાદ્વાદ લાગુ પડે છે એ વાતને ઘટાવવા માટે જ છે, કેમ કે પ્રસ્તુત પદાર્થનું (ભાવસામાયિકાદિનું) સમર્થન કરવા પડે અને અપ્રસ્તુતપદાર્થનું (નામસામાયિકાદિનું) નિરાકરણ કરવા વડે નિક્ષેપ સફળ બને છે. એનાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે. તેથી જ સર્વત્ર ઉત્સર્ગથી સ્યાદ્વાદદેશના જ કરવાની કહી છે. માટે સમ્મતિ વગેરે ગ્રન્થના અનુસાર અનેકાન્તવાદ શી રીતે અનેકાન્ત છે? ઇત્યાદિ વાતો સૂક્ષ્મતાથી વિચારવી. ૮૧ १. भजनाऽपि खलु भक्तव्या यथा भजना भजते सर्वद्रव्याणि । एवं भजनानियमोऽपि भवति समयाविराधनया ॥ २. इयं भदन्त ! रत्नप्रभा पृथ्वी कि शाश्वती अशाश्वती ? गौतम ! स्यात् शाश्वती स्यादशाश्वती। Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ धर्मपरीक्षा माग-२ / ॥था-८२, ८3 अथ य एवमवश्यम्भाविन्याऽपि जीवविराधनया सद्भूतदोषमुत्प्रेक्ष्य भगवतोऽसदोषाध्यारोपणं कुर्वन्ति तेषामपायमाविष्कुर्वनाह मिच्छादोसवयणओ संसाराडविमहाकडिल्लंमि । जिणवरणिंदारसिआ भमिहिंति अणोरपारम्मि ।।८२।। मिथ्यादोषवचनतः संसाराटवीमहागहने । जिनवरनिन्दारसिका भ्रमिष्यन्ति अनर्वाक्पारे ।।८२।। मिच्छादोसवयणओत्ति । मिथ्यादोषवचनाद्-असद्भूतदोषाभिधानाद्, जिनवरनिन्दारसिका अभव्या दूरभव्या वा जनाः, संसाराटवीमहागहनेऽनर्वाक्पारे भ्रमिष्यन्ति, तीव्राभिनिवेशेन तीर्थकराशातनाया दुरन्तानन्तसंसारहेतुत्वात् । उक्तञ्च (उप. पद-४२३) - तित्थयर पवयणसुअं आयरिअं गणहरं महिडीयं । आसायंतो बहुसो अणंतसंसारिओ होइ ।। इत्यादि ॥८२॥ अथ केवलिछद्मस्थलिङ्गविचारणया न केवलिनोऽवश्यम्भाविनी विराधना संभवतीति व्यामोहोऽपि न कर्त्तव्यः, सम्यग्विचारपर्यवसानत्वात्तस्य, इत्यभिप्रायवानाह જેઓ અવશ્યભાવિની પણ જીવવિરાધનાને સદ્ભૂતદોષ રૂપે માનીને ભગવાનમાં અસતુ (અવિદ્યમાન) દોષનું અધ્યારોપણ કરે છે તેઓને થનાર નુકસાનને પ્રકટ રીતે જણાવતા ગ્રન્થકાર કહે ગાથાર્થઃ મિથ્યા=અસભૂત દોષ કહીને, શ્રીજિનેશ્વર ભગવાનની નિંદા કરવામાં રસિક એવા અભવ્ય કે દૂરભવ્ય જીવો અનોરપાર અને મહાગહન એવી સંસાર અટવીમાં ઘણું ભમશે, કેમ કે તીવ્ર અભિનિવેશથી કરાયેલી શ્રીતીર્થંકરની આશાતના એ દુરંત અનંત સંસારનું કારણ છે. पहेशप६ (४२3)मा अयुं 3 'श्रीतीर्थं४२, अवयन, श्रुत, मायार्य, १५२, मर्दिनी વારંવાર આશાતના કરતો જીવ અનંતસંસારી બને છે.”૮રા વળી એવો વ્યામોહ પણ કરવા જેવો નથી કે “આગમમાં કહેલા કેવલીના અને છઘના લિંગોનો વિચાર કરવાથી જણાય છે કે કેવલીઓને અવશ્યભાવિની વિરાધના સંભવતી નથી.” આવો વ્યામોહ એટલા માટે કરવો નહિ કે સમ્યગુ વિચાર કરવાથી એ વ્યામોહનો અંત આવી જાય છે. આવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે - १. तीर्थकरप्रवचनश्रुतं आचार्य गणधरं महद्धिकम्। आशातयन् बहुशोऽनंतसंसारिको भवति ॥ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૫ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર जोवि य जायइ मोहो छउमत्थजिणाण लिंगवयणाओ । उवउत्तस्स ण चिट्ठइ सो वि य परमत्थदिट्ठीए ।।८३।। योऽपि च जायते मोहः छद्मस्थजिनयोलिङ्गवचनात् । उपयुक्तस्य न तिष्ठति सोऽपि च परमार्थदृष्टौ ।।८३।। जोवि यत्ति । योऽपि च छद्मस्थजिनयोलिङ्गवचनात् स्थानाङ्गस्थात्, मोहो जायते दुर्व्याख्यातुाख्यां शृण्वतामिति शेषः, सोऽपि परमार्थदृष्टावुपयुक्तस्य न तिष्ठति, अपण्डितव्याख्याकृतभ्रमस्य पण्डितकृतव्याख्याऽवधारणमात्रनिवर्त्तनीयत्वादिति भावः । तत्र छद्मस्थकेवलिलिङ्गवचनमित्थं स्थानाङ्गे व्यवस्थितं सत्तहिं ठाणेहिं छउमत्थं जाणेज्जा । तंजहा-पाणे अइवाइत्ता भवति १, मुसं वदित्ता भवति २, अदिनमादित्ता भवति ३, सद्दफरिसरूवगंधे आसाइत्ता भवति ४, पूआसक्कारमणुवूहित्ता भवइ ५, 'इमं सावज्जं' ति पण्णवेत्ता पडिसेवेत्ता भवति ६, णो जहावादी तहाकारी यावि भवति ७, सत्तहिं ठाणेहिं केवली जाणिज्जा ।। तंजहा - णो पाणे अइवाइत्ता भवइ, जाव जहावाई तहाकारी यावि भवइ' इति । एतद्वृत्तिर्यथा-भयं च छद्मस्थस्यैव भवति, स च यैः स्थानञ्जयते तान्याह - सत्तहिं ठाणेहिं सप्तभिः स्थानहेतुभूतैश्छद्मस्थं जानीयात् । तद्यथा - प्राणानतिपातयिता तेषां कदाचिद् व्यापादनशीलो भवतीति । ગાથાર્થ છદ્મસ્થ અને કેવલીના લિંગને જણાવનાર સ્થાનાંગસૂત્રના વચન પરથી, દુર્વિવેચક પાસે તેનું વિવેચન સાંભળનારાઓને જે વ્યામોહ થાય છે તે પણ પરમાર્થદષ્ટિમાં ઉપયુક્ત થયેલા જીવને ટકતો નથી. તાત્પર્ય, અપંડિતે કરેલી વ્યાખ્યાથી થયેલો ભ્રમ પંડિતે કરેલી વ્યાખ્યાને ધ્યાનથી સાંભળવા માત્રથી દૂર થઈ શકે તેવો હોય છે. (७५स्थना जाने क्लीन लिंगोमुंह सूत्र) છબસ્થ અને કેવલીના લિંગોને જણાવનાર વચન ઠાણાંગમાં આ પ્રમાણે છે – “ભય છદ્મસ્થોને જ હોય છે. તે છદ્મસ્થ જે સ્થાનોથી જાણી શકાય તે સ્થાનોને જ હવે સૂત્રથી अन्य २४ छ. 'सत्तहिं ठाणेहिं...' इत्यादि हेतुभूत सात स्थानोथी साभी व्यक्तिने ७५स्थ वो. તે સ્થાનો આ રીતે - (૧) પ્રાણીઓનો અતિપાતયિતા હોય-ક્યારેક જીવોને મારનારો હોય. અહીં લિંગ - - - - - - - - - १. सप्तभिः स्थानः छद्मस्थं जानीयात्, तद्यथा - प्राणानतिपातयिता भवति १, मृषां वदिता भवति २, अदत्तमादाता भवति ३, शब्दस्पर्शरसरूपगंधानास्वादयिता भवति ४, पूजासत्कारावनुबंहयिता भवति ५, इदं सावधमिति प्रज्ञाप्य प्रतिषेविता भवति ६ नो यथावादी तथाकारी ७, चापि भवति । सप्तभिः स्थानैः केवलिनं जानीयात्, तद्यथा-नो प्राणानतिपातयिता भवति, यावत् यथावादी तथाकारी चापि भवति। Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ इह च प्राणातिपातनमिति वक्तव्येऽपि धर्मधर्मिणोरभेदादतिपातयितेति धर्मी निर्दिष्टः । प्राणातिपातनाच्छद्मस्थोऽयमित्यवसीयते, केवली हि क्षीणचारित्रावरणत्वानिरतिचारसंयमत्वादप्रतिसेवित्वान्न कदाचिदपि प्राणानामतिपातयिता भवति इत्येवं सर्वत्र भावना कार्या तथा मृषां वदिता भवति । अदत्तमादाता ग्रहीता भवति । शब्दादीनास्वादयिता भवति । पूजासत्कारौ पुष्पार्चनवस्त्राद्यर्चने, अनुबृंहयिता परेण स्वस्य क्रियमाणस्य तस्यानुमोदयिता तद्भावे हर्षकारीत्यर्थः । तथेदमाधाकर्मादि सावा सपापमित्येवं प्रज्ञाप्य तदेव प्रतिषेविता भवति । तथा सामान्यतो नो यथावादी तथाकारी-अन्यथाऽभिधायान्यथा कर्ता भवति । चापीति समुच्चये । एतान्येव विपर्यस्तानि केवलिगमकानि भवन्ति । इत्येतत्प्रतिपादनपरं केवलिसूत्रं सुगममेवेति ।।' अत्रेयं परस्य प्रक्रिया-छद्मस्थसंयतः परीक्षाऽवसरेऽप्रमत्त एव पक्षीकर्त्तव्यः, तत्रैव चक्षुःपक्ष्मनिपातमपि सूत्रोक्तयतनया कुर्वाणे 'किमयं छद्मस्थ उत केवली' इति संशये सति छद्मस्थतासाधनाय लिङ्गापेक्षोपपत्तेः, उक्तस्वरूपरहितस्य तु निद्राविकथादिप्रमादवतश्छद्मस्थत्वेन संशयाभावान्न તરીકે જો કે પ્રાણોના અતિપાતન રૂપ ધર્મ કહેવો જોઈએ. તેમ છતાં ધર્મ-ધર્મીનો અભેદ હોવાથી અતિપાતપિતા રૂપ ધર્મીનો નિર્દેશ કર્યો છે. જીવહિંસારૂપ લિંગથી ‘આ છદ્મસ્થ છે એવું જણાય છે. કેમ કે ચારિત્રમોહનીયકર્મનો ક્ષય થઈ ગયો હોવાથી કેવલી ભગવાન નિરતિચાર સંયમવાળા હોવાના કારણે અપ્રતિસેવી હોય છે અને તેથી તેઓ તો ક્યારેય પણ જીવોના અતિપાતયિતા બનતા નથી. છબસ્થના બીજા વગેરે લિંગ અંગે પણ આ પ્રમાણે જાણવું. બીજા વગેરે લિંગો – (૨) મૃષાવાદી હોય. (૩) અદત્તનું ગ્રહણ કરનાર હોય. (૪) શબ્દ, સ્પર્શ, રસ, રૂપ અને ગંધને ભોગવનાર હોય, (૫) બીજાઓ પોતાની પુષ્પ વગેરેથી પૂજા અને વસ્ત્રાદિથી સત્કાર કરતા હોય તો તેનું અનુમોદન કરનાર હોય - રાજી થનાર હોય (૬) “આ સાવદ્ય છે એવી આધાકદિની પ્રરૂપણા કરી તેનું જ પ્રતિસેવન કરનાર હોય. તથા (૭) યથાવાદી તથાકારી હોતા નથી. અર્થાત્ જુદું બોલીને જુદું કરનારા હોય છે. દેવ અને “' શબ્દો સમુચ્ચય અર્થમાં જાણવા. આનાથી વિપરીત લિંગો કેવલીને જણાવનારા હોય છે. તેથી એનું પ્રતિપાદન કરનાર કેવલી સૂત્ર સુગમ છે. ટૂંકમાં તેનો અર્થ સાત સ્થાનોએ કેવલીને જાણવા. પ્રાણીઓના અતિપાતયિતા ન હોય, મૃષાવાદી ન હોય... એમ યાવત્ યથાવાદી તથાકારી હોય.” (છત્રલિંગોના પક્ષ અને લિંગ અંગે પૂર્વપક્ષ વિચારણા) કેવલી- છમસ્થના સાત લિંગો અંગે પૂર્વપક્ષીની પ્રક્રિયા આવી છે. પૂર્વપક્ષઃ - સ્થાનાંગમાં કહેલા આ સાત લિંગો પરથી છદ્મસ્થત્વની પરીક્ષા કરવાના અવસરે અપ્રમત્ત છબસ્થસંયતને જ પક્ષ તરીકે લેવો. કેમ કે આંખની પાંપણ ખોલ-બંધ કરવાની ક્રિયા પણ સૂત્રોક્તજયણાપૂર્વક કરતાં તેના વિષયમાં જ “આ છદ્મસ્થ હશે કે કેવલી?' એવો સંશય પડતો હોવાથી છદ્મસ્થતાની સિદ્ધિ કરવા માટે લિંગની Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૭ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર પરીક્ષાવાં પ્રવેશ તિ ન ત પક્ષત્ર, માદર (સર્વ. શ. ૮) - छउमत्थो पुण केवलिकप्पो अपमत्तसंजओ णेओ । सो विअ संजमजोगे उवउत्तो सुत्तआणाए ।। त्ति । लिड्गानि च तत्र पञ्चमहाव्रतातिक्रमापवादानाभोगविषयसप्तस्थानप्रतिपादितानि द्रव्यप्राणातिपातादिरूपाण्येव ग्राह्याणि, न तु भावप्राणातिपातादिरूपाण्यपि, तेषां छद्मस्थज्ञानाऽगोचरत्वेन लिङ्गत्वाभावाद्, लिङ्गं हि छद्मस्थज्ञानहेतवे प्रयुज्यते, तच्च ज्ञातमेव ज्ञापकं, नाऽज्ञातमपीति । तानि च मोहनीयाऽविनाभावीनि यावदुपशान्तवीतरागं भवन्ति, न परतोऽपि, तत ऊर्ध्वं મોદનીયસત્તાવા ગણમાવાન્ ા સાદ (સર્વ. શ. ૭) - छउमत्थनाणहेऊ लिंगाई दव्वओ ण भावओ । उवसंतवीयरायं जा तावं ताणि जाणाहिं ।। ति । नन्वपूर्वादिषु पञ्चसु गुणस्थानकेषु चतस्रोऽपि भाषा भवन्तीति कर्मग्रन्थे भणितं, तथा च सिद्धं क्षीणमोहस्यापि मृषाभाषणं, तच्च छद्मस्थत्वावबोधकं लिङ्गमेव, तत्कथमुच्यते छद्मस्थ અપેક્ષા હોવી સંગત બને છે. આવા સ્વરૂપ વિનાના, નિદ્રાવિકથાદિરૂપ પ્રમાદવાળા જીવ અંગે તો છબસ્થપણાનો સંશય જ રહેતો ન હોવાથી લિંગ દ્વારા પરીક્ષા કરવાનો પ્રશ્ન રહેતો નથી, તેથી એને પક્ષ તરીકે ન લેવો. કહ્યું છે કે (સર્વજ્ઞ શ. ૮) “છસ્થ તરીકે પણ કેવલી જેવો અપ્રમત્ત સંયત લેવો. વળી તે પણ સૂત્રાજ્ઞા મુજબ સંયમયોગમાં ઉપયુક્ત હોય તેવો જાણવો.” વળી આવા પક્ષમાં, પ્રાણાતિપાત વગેરે રૂપ પાંચ મહાવ્રતોના અતિક્રમ, અપવાદ સેવન અને અનાભોગવિષયક જે સાત સ્થાનો લિંગ તરીકે કહ્યા છે તે પણ દ્રવ્યપ્રાણાતિપાત વગેરે રૂપ જ જાણવા, નહિ કે ભાવપ્રાણાતિપાત વગેરે રૂપ પણ, કેમ કે માત્ર ભાવપ્રાણાતિપાત વગેરે અનુમાન કરનાર છબસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોવાથી લિંગ બની શકતા નથી. તે પણ એટલા માટે કે છબસ્થને અનુમિતિરૂપ જ્ઞાન થાય એ માટે લિંગનો પ્રયોગ થાય છે. અને તે તો સ્વયં જ્ઞાન હોય તો જ સાધ્યનું અનુમિતિરૂપ જ્ઞાન કરાવે છે, સ્વયં અજ્ઞાત રહેલું નહિ. ભાવપ્રાણાતિપાત વગેરે છબસ્થ એવા અનુમાતાને અજ્ઞાત રહેતા હોવાથી તેના માટે લિંગરૂપ પણ બનતા નથી. માટે દ્રવ્યપ્રાણાતિપાત વગેરે જ અહીં લિંગરૂપ જાણવા. અને તો મોહનીયકર્મને અવિનાભાવી હોઈ ઉપશાન્તવીતરાગ ગુણઠાણા સુધી હોય છે, તે પછી નહિ, કારણ કે ત્યાં મોહનીયની સત્તાનો પણ અભાવ હોય છે. કહ્યું છે કે (સ. શ. ૭) “છદ્મસ્થના જ્ઞાનના હેતુભૂત લિંગ તરીકે દ્રવ્યથી પ્રાણાતિપાતાદિને જાણવા, ભાવથી નહિ. તે લિંગો ઉપશાન્ત વીતરાગ સુધી હોય છે તે જાણો.” શંકાઃ “અપૂર્વકરણાદિ પાંચ (૮થી ૧૨) ગુણઠાણાઓમાં ચાર (સત્ય, અસત્ય, મિશ્ર, વ્યવહાર) ભાષાઓ હોય છે એવું કર્મગ્રન્થમાં કહ્યું છે. તેથી “ક્ષીણમોહ ગુણઠાણે પણ મૃષાભાષણ હોય છે એ १. छद्मस्थः पुनः केवलिकल्पोऽप्रमत्तसंयतो ज्ञेयः । सोऽपि च संयमयोगे उपयुक्तः सूत्राज्ञया । २. छद्मस्थज्ञानहेतवो लिङ्गानि द्रव्यतो न भावतः। उपशान्तवीतरागं यावत्तावत्तानि जानीहि ।। Page #241 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ त्वज्ञापकलिङ्गानि यावदुपशान्तवीतरागमेव भवन्ति ? इति चेद् ? मैवं, छद्मस्थज्ञानगोचरस्यैव मृषाभाषणस्य लिङ्गत्वेनाभिमतत्वात् । तच्च द्रव्यतो मृषाभाषणं क्षीणमोहस्य न भवति, ઋોષાવિજ્ઞન્યત્વાદ્, યવાળમઃ ‘સર્વાં અંતે ! મુલાવાય પદ્મવામિ, સે જોઢા વા, લોઢા વા, મયા વા, ન્હાસા વા' इत्यादि ।। क्षीणमोहस्य च क्रोधादयो न भवन्तीति कारणाऽभावाद् द्रव्यतो मृषाभाषणस्याभावः, तथा च भावतो मृषाभाषणस्य सुतरामभावः, तस्य मोहनीयोदयजन्यत्वात् । तथा च क्षीणमोहस्य द्रव्यतो भावतो वा मृषाभाषणं न भवत्येव, संयतानां जीवघातादावनाभोगसहकृतमोहनीयकर्मणो हेतुत्वात् । मोहनीयाभावे चानाभोगो वास्तवमृषाभाषणं प्रत्यकारणं सन्नपि संभावनाऽऽरूढमृषाभाषणं प्रति कारणं भवत्येव, अनाभोगस्य तथास्वभावस्यानुभवसिद्धत्वात् तेन क्षीणमोहस्या ૨૨૮ <0 સિદ્ધ થાય છે. એ પણ છદ્મસ્થતાને જણાવનાર લિંગ રૂપ જ છે. તેથી છદ્મસ્થતાના જ્ઞાપક લિંગો ઉપશાન્ત વીતરાગ સુધી જ હોય છે એવું શા માટે કહો છો ? (ક્ષીણમોહને માત્ર સંભાવનારૂઢ મૃષાભાષણાદિ હોય - પૂર્વપક્ષ) સમાધાન ઃ જે મૃષાભાષણ છદ્મસ્થના જ્ઞાનનો વિષય બની શકતું હોય તે જ અહીં લિંગ તરીકે અભિમત છે. અને તેવું વિષય બનતું દ્રવ્યતૃષાભાષણ ક્ષીણમોહી જીવને હોતું નથી, કારણ કે પાક્ષિકસૂત્રનું જે વચન છે કે ‘હે ભગવન્ ! સર્વ મૃષાવાદનું પચ્ચક્ખાણ કરું છું. તે મૃષાવાદ ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી હોય છે.' તેના પરથી જણાય છે કે ‘દ્રવ્યતૃષાભાષણ ક્રોધાદૅિજન્ય હોય છે' ક્ષીણમોહી જીવને ક્રોધાદિ ન હોવાના કારણે, કારણનો અભાવ હોવાથી કાર્યરૂપ દ્રવ્યથી મૃષાભાષણ પણ હોતું નથી. અને તેથી ભાવથી મૃષાવાદનો અભાવ હોવો તો નિર્વિવાદ સિદ્ધ થઈ જાય છે, કેમકે તે તો મોહનીયના ઉદયજન્ય હોય છે. તેથી કોઈપણ ક્ષીણમોહજીવને દ્રવ્યથી કે ભાવથી મૃષાભાષણ હોતું જ નથી, કારણકે સંયતોથી થતા જીવઘાત-મૃષાભાષણ વગેરેમાં અનાભોગસકૃત મોહનીયકર્મ હેતુભૂત છે જે ક્ષીણમોહજીવોને હોતું નથી. શંકા ઃ પણ તો પછી કર્મગ્રન્થમાં ક્ષીણમોહીને પણ ચારે ય ભાષા કહી છે તેનું શું ? (સંભાવનારૂઢ મૃષાભાષણ પણ મૃષાવાદ છે, દોષરૂપ છે : : પૂર્વપક્ષ) સમાધાન ઃ મોહનીયકર્મની ગેરહાજરીમાં અનાભોગ વાસ્તવિક કૃષાભાષણનું કારણ બનતો ન હોવા છતાં સંભાવનારૂઢ મૃષાભાષણ પ્રત્યે કારણ બને જ છે. અર્થાત્ અનાભોગ, મોહનીય ન હોવાના કારણે ક્યારેય મૃષાભાષણ કરાવતો ન હોવા છતાં એની સંભાવના તો ઊભી જ રાખે છે, કેમ કે અનાભોગ તેવા સ્વભાવવાળો હોવો અનુભવસિદ્ધ છે. (જૂઠું બોલવાનો અભિપ્રાય ન હોય તો પણ १. सर्वं भगवन् ! मृषावादं प्रत्याख्यामि, अथ क्रोधाद्वा लोभाद्वा भयाद्वा हास्याद्वा ॥ Page #242 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છવાસ્થલિંગ વિચાર ૨૨૯ प्यनाभोगहेतुकं संभावनाऽऽरूढजीवविराधनावन्मृषाभाषणमपि भवत्येव, तच्च छद्मस्थज्ञानागोचरत्वेन छद्मस्थत्वावबोधकं लिङ्गं न भवति, तस्य केवलज्ञानगम्यत्वात्, न च संभावनाऽऽरूढस्य मृषाभाषणस्य मृषाभाषणत्वव्यपदेशो न भविष्यतीति शङ्कनीयं, संभावनाऽऽरूढं मृषाभाषणमिति भणित्वापि मृषाभाषणव्यपदेशो न भविष्यतीति भणतो वदद्व्याघातापत्तेः । किञ्च जैनानामलोकेऽपि कल्पितलोकस्याङ्गीकारे कल्पनाया इव संभावनाया अपि प्रामाण्यमेव, अत एव कालशौकरिकस्य कल्पितमहिषव्यापादनं महिषव्यापादनतया भगवता श्रीमहावीरेण भणितमिति प्रवचने प्रसिद्धिः, तस्मात् कर्मबन्धाहेतुत्वेऽपि संभावनाऽऽरूढमृषाभाषणस्य स्नातकचारित्रप्रतिबन्धकत्वेन द्रव्यमृषाभाषणस्येव दोषत्वं, चित्रलिखितायां नार्यां नारीत्वव्यपदेशस्येव मृषावादव्यपदेशस्य च विषयत्वं प्रतिपत्तव्यमिति न दोष इति; तस्माद् यावदुपशान्तवीतरागमेव छद्मस्थत्वज्ञापकानि लिङ्गानीति स्थितम् । અનાભોગથી જૂઠું બોલાઈ જાય છે. એ વાત સર્વજનસિદ્ધ છે.) તેથી ક્ષીણમોહજીવને પણ અનાભોગહેતુક એવું સંભાવનારૂઢ જીવવિરાધનાની જેમ સંભાવનારૂઢ મૃષાભાષણ પણ હોય જ છે. કર્મગ્રન્થમાં આવા મૃષાભાષણને આશ્રીને જ ચારેય ભાષા હોવી કહી છે. વળી આ મૃષાભાષણ કેવલજ્ઞાનગણ્ય હોઈ છઘ0ના જ્ઞાનનો વિષય બનતું નથી, તેથી તે છદ્મસ્થતાને જણાવનાર લિંગ બની શકતું નથી. માટે ક્ષીણમોહજીવમાં આ લિંગો હોતા નથી' એ વાત સિદ્ધ થાય છે. “સંભાવનારૂઢ મૃષાભાષણનો મૃષાભાષણ તરીકે વ્યપદેશ થઈ શકતો નથી' એવી શંકા ન કરવી, કેમ કે એનો “સંભાવનારૂઢ મૃષાભાષણ” તરીકે પોતે જ ઉલ્લેખ કર્યા પછી “મૃષાભાષણ તરીકે વ્યપદેશ (ઉલ્લેખ) થશે નહિ એવું બોલવામાં વદતો વ્યાઘાત થવાની (બોલતી વખતે જ સ્વવચન હણાઈ જવાની) આપત્તિ આવે છે. વળી જૈનોએ તો અલોકમાં પણ કલ્પિત લોક માની એનાથી અધ્યવસાયસ્થાનાદિની પ્રરૂપણા કરી છે. અને તેથી એ કલ્પનાને જેમ પ્રમાણ માની છે તેમ સંભાવના પણ પ્રમાણભૂત છે જ. તેથી જ તો કાલશૌકરિકે કલ્પિત પાડાના કરેલા વધને ભગવાન શ્રી મહાવીર પ્રભુએ પાડાના વધ તરીકે કહ્યો હતો' એવી પ્રવચનમાં પ્રસિદ્ધિ છે. તેથી, કર્મબંધનો હેતુ ન બનતું હોવા છતાં સ્નાતકચારિત્રનું પ્રતિબંધક બનતું હોઈ સંભાવનારૂઢ મૃષાભાષણ દ્રવ્યમૃષાભાષણની જેમ દોષરૂપ છે. તેમજ ચિત્રમાં દોરેલી સ્ત્રી જેમ “સ્ત્રી' ઉલ્લેખનો વિષય બને છે તેમ તે “મૃષાવાદ' ઉલ્લેખનો વિષય બને છે એ વાત સ્વીકારવામાં કોઈ દોષ નથી. આમ છદ્મસ્થના જ્ઞાનનો પણ વિષય બની શકે એવું મૃષાભાષણ તો ઉપશાન્તમોહ ગુણઠાણા સુધી જ હોઈ ત્યાં સુધી જ છબસ્થત્વને જણાવનાર લિંગો હોય છે એ વાત નક્કી થઈ. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ तानि च प्रत्यक्षगम्यानि मिथ्याकारादिलिङ्गगम्यानि वा, 'अयं साधुः साक्षात् संभावनया वा प्राणातिपातादिप्रतिषेवितेव, मिथ्याकारान्यथानुपपत्तेः, अस्मदादिवद्' इत्येवंलिङ्गगम्येनापि प्राणातिपातादिना लिङ्गेन 'छद्मस्थोऽयं संयतः' इत्येवं निश्चयसंभवात् । स च मिथ्याकारः कादाचित्के एव जीवघातादौ भवति, पुनरकरणाभिप्रायेण तस्य फलवत्त्वात्, सार्वदिकस्य तु तस्य संभवे सर्वविरतिपरिणामस्यैवानुपपत्तिः, 'प्रतिसमयमनवरतं जीवघातो भवत्येव' इत्यभिप्रायस्य तत्प्रतिबन्धकत्वादिति । अत्र च छद्मस्थत्वज्ञापकलिङ्गानां सप्तानामपि मोहनीयकर्मजन्यत्वेन परस्परानुविद्धानां स्वरूपयोग्यतया निश्चयतः सर्वकालीनत्वेऽपि फलोपहितयोग्यतया व्यवहारेणानवरतं नियमाभावोऽप्याद्येषु पञ्चस्वेव, चरमयोस्तु द्वयोलिङ्गयोः सामान्यतः सर्वकालीनत्वेन सूक्ष्मदृशां पुरःस्फुर्तिकत्वात् ताभ्यां छद्मस्थत्वनिर्णयो विवक्षितपरीक्षाकाले सुलभ एव । तथाहि - (છઘસ્થલિંગોનો પૂર્વપક્ષાભિમત કાળ) પક્ષીકૃત સામી વ્યક્તિમાં એ લિંગોની હાજરી - પ્રત્યક્ષથી કે મિથ્યાકાર (મિચ્છામિ દુક્કડમ્) વગેરે લિંગથી જણાય છે. આ સાધુ સાક્ષાત્ કે સંભાવનાથી પ્રાણાતિપાતાદિનો પ્રતિષવિતા છે જ, કેમકે તેણે દીધેલ મિચ્છામિ દુક્કમ્ અન્યથા અનુપપન્ન રહે છે, જેમકે મારું મિચ્છામિ દુક્કડમ્' ઇત્યાદિ અનુમાનથી જણાતા પ્રાણાતિપાતાદિ રૂપ લિંગથી “આ સંયત છદ્મસ્થ છે એવું જાણી શકાય જ છે. વળી તે મિથ્યાકાર કાદાચિત્ક (ક્યારેક થતા) જીવઘાતાદિ અંગે જ હોય છે, કેમ કે પુનઃ તે જીવવાતાદિ પાપ ન કરવાના અભિપ્રાયથી જ તે સફળ બનતો હોય છે. તેથી જો સાર્વદિક જીવઘાત અંગે તે હોય તો તો તે જીવઘાતના પુનઃ અકરણનો અભિપ્રાય અસંભવિત બનવાથી મિથ્યાકાર જ નિષ્ફળ બની જાય. વળી સાર્વેદિક જીવઘાત જો સંભવિત હોય તો તો સર્વવિરતિ પરિણામ જ અસંગત બની જાય. કેમ કે “સમયે સમયે નિરંતર જીવઘાત થયા જ કરે છે આવો મનમાં જે અભિપ્રાય (અધ્યવસાય) ઊભો થાય છે. તે સર્વહિંસા વગેરેની વિરતિના પરિણામનો પ્રતિબંધક છે. છદ્મસ્થતાને જણાવનાર આ સાતેય લિંગો મોહનીયકર્મજન્ય હોઈ પરસ્પર અનુવિદ્ધ (સંકળાયેલા) હોય છે, સ્વરૂપયોગ્યતાની અપેક્ષાએ નિશ્ચયતઃ સર્વકાલીન હોય છે. તેમ છતાં ફળોપહિતયોગ્યતાની અપેક્ષાએ વ્યવહારથી “નિરંતર તેઓ હોય જ' એવા નિયમનો અભાવ પણ પ્રથમ પાંચ લિંગોમાં છે. છેલ્લા બે લિંગો સામાન્યથી સર્વકાલીન હોઈ સૂક્ષ્મદષ્ટિથી જોનારને સ્પષ્ટ રીતે જણાય છે. અર્થાત્ યોગ્યતારૂપે સાતેય લિંગો હંમેશા રહ્યા હોય છે, એમાંથી પહેલાં પાંચ લિંગો કાર્યરૂપે ક્યારેક પરિણમે છે, ક્યારેક નહિ, જ્યારે છેલ્લા બે લિંગો કાર્ય તરીકે પણ નિરંતર પરિણમતા હોય છે. તેથી તે બે દ્વારા છદ્મસ્થતાનો નિર્ણય કોઈ પણ વિવલિતકાળે સુલભ જ હોય છે. તે આ રીતે - Page #244 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૨૩૧ इच्छाकारादिसाधुसामाचारीपरायणस्य छद्मस्थसंयतस्य गमनागमनस्थितिशयनाशनासनप्रत्युपेक्षणादिक्रियासु चक्षुषा पुनः पुनर्निरीक्षणं, निरीक्ष्य च यथासंभवं रजोहरणादिना प्रमार्जनं, प्रमृज्य च हस्तपादाद्यवयवानां यथास्थानेऽभ्यसनं त्वक्परावर्त्तनं, तथैव वस्त्रपात्राद्युपकरणानामादाननिक्षेपणं, प्रमजतश्च रजोहरणादिक्रियया मक्षिकापिपीलिकादीनां भयत्रासोत्पादनेनेतस्ततो नयनं चेत्याद्यनेकप्रकारमनुष्ठानं संभावितभाविजीवघातादिदोषभयजन्यं कालमधिकृत्यानियतमप्यन्यतरत्किञ्चिदनवरतं भवत्येव । तत्रापि पिपीलिकादिजन्तूनां भयत्रासोत्पादनं सावद्यमिति प्रज्ञाप्य जीवघातवर्जनाऽभिप्रायवतोऽप्यशक्यपरिहारेण तत्प्रतिषेवणं षष्ठलिङ्गात्मकं छद्मस्थत्वाभिव्यञ्जकं सामान्यतः सर्वकालीनं सुलभमेव । तत्प्रतिषेवणे च संयतो 'न यथावादी तथाकर्ता' इत्यपि मन्तव्यम्, अशक्यपरिहारेणापि प्रत्याख्यातस्य सावद्यस्य प्रतिषेवणादिति । केवलिनोऽपि परीक्षायां विपरीतानि छद्मस्थलिगानि द्रव्यरूपाण्येव ग्राह्याणि, तेषामेव छद्मस्थज्ञानगोचरत्वेनानुमितिजनकत्वात् । यथाहि छद्मस्थसंयतोऽनाभोगसहकृतमोहनीयवशेन कदाचित्प्राणानामतिपातयिता भवति, परीक्षोपयोगिघात्यजीवानां संपर्कस्य तद्विषयकानाभोगस्य च ઇચ્છાકાર વગેરે સાધુસામાચારીના પરિપાલનમાં તત્પર છદ્મસંયત ગમનાગમન-સ્થિતિ-શયનભોજન-આસન-પડિલેહણાદિ ક્રિયાઓમાં આંખથી પુનઃ પુનઃ નિરીક્ષણ કરીને યથાસંભવ રજોહરણ આદિથી પ્રમાર્જન કરે છે, પ્રમાર્જીને હસ્ત વગેરે અવયવોનું યથાસ્થાન હલન ચલન કરે છે, આ જ ક્રમે ત્વફ-પરાવર્તન, વસ્ત્રપાત્રાદિ ઉપકરણોનું ગ્રહણ-મોચન કરે છે. પ્રમાર્જન કરતા તેની રજોહરણાદિ ક્રિયાથી માખી-કીડી વગેરેને ભય-ત્રાસ ઉત્પન્ન થવા પૂર્વક આમ તેમ ખસેડવાની ક્રિયા કરે છે. સંભવિત ભાવિજીવઘાતાદિદોષના ભયજન્ય આવા અનેક પ્રકારના તેના અનુષ્ઠાનો કાલને આશ્રીને અનિયત હોવા છતાં કોઈ એક તો નિરંતર હોય જ છે. અર્થાત તે દરેક હંમેશાં હોય એવો નિયમ ન હોવા છતાં કોઈ એક તો હંમેશા હોય જ છે. અને તેમાં કીડી વગેરે જીવડાંઓને ભય-ત્રાસ પહોંચે છે. તેથી - જીવડાઓને ભયત્રાસ પમાડવા એ સાવદ્ય છે એવું પોતે જ પ્રરૂપણ કરીને, જીવઘાતવર્જનાભિપ્રાયવાળા તેનાથી અશક્યપરિહારરૂપે તે ભયત્રાસ પહોંચાડવા રૂપ પ્રતિસેવન તે પ્રમાર્જનાદિમાં થઈ જ જાય છે. તેથી છદ્મસ્થતાને જણાવનાર આ છઠું લિંગ સામાન્યતઃ સર્વકાલીન ન હોવું સુલભ છે. વળી સાવદ્ય તરીકે જણાવીને તેનું જ પ્રતિસેવન કરવામાં “સાધુ યથાવાદી તથા કર્તા નથી' એવું સાતમું લિંગ પણ તેનામાં હંમેશા રહેલું હોય છે એ પણ જાણવું. કારણ કે જેનું પોતે પચ્ચકખાણ કર્યું છે તે સાવદ્યનું અશક્યપરિહાર રૂપે તો પ્રતિસેવન કરે જ છે. છબસ્થની જેમ કેવલીની પરીક્ષા માટે પણ છદ્મસ્થના લિંગ કરતાં જે વિપરીત લિંગો કહ્યા છે તે પણ દ્રવ્યરૂપ જ લેવા, કેમ કે તેઓ જ છદ્મસ્થજ્ઞાનના વિષય બનતા હોઈ અનુમિતિજનક બને છે. અનાભોગ સહકૃત મોહનીયકર્તવશાત્ છમસ્થસંયત જેમ પ્રાણોનો અતિ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ कादाचित्कत्वात्, तथा केवली न भवति, इत्येवं प्राणातिपातादिविपर्ययलिगैर्द्रव्यरूपैः केवलित्वं સાધ્યમિતિ | स च केवली द्विविधो ग्राह्यः-सद्भूतकेवली, अन्तर्मुहूर्तभाविकेवलज्ञानाभिमुखः क्षीणमोहश्च । यथाहि बद्धदेवायुर्देवगत्यभिमुखत्वेन देवत्वव्यपदेशविषयः प्रवचने प्रतीतः, तथाऽन्तर्मुहूर्तेनोत्पत्स्यमानकेवलज्ञानः क्षीणमोहोऽपि केवलिव्यपदेशविषयो भवत्येवेति, तथा 'भाविनि भूतवदुपचारः' इति न्यायात् प्रत्यासत्रभाविपर्यायस्य भूतवद्भणनं युक्तमेव । यथा गर्भस्थोऽप्यर्हन् शक्रेण भावार्हत्तया स्तुतः । एवं क्षीणमोहमात्रस्य छद्मस्थवीतरागस्यापि कथञ्चित्केवलित्वव्यपदेशो न दोषावहः । किञ्च - केवलित्वगमकानि सप्तापि लिङ्गानि मोहनीयक्षयसमुत्थान्येव, 'केवली हि क्षीणचारित्रावरणत्वानिरतिचारसंयमत्वादप्रतिषेवित्वान्न कदाचिदपि प्राणानामतिपातयिता भवति' इति वचनात्, तेन लिङ्गापेक्षया द्वयोरपि साम्यमेव । एवं च सति यदि क्षीणमोहस्य छद्मस्थवीत પાતયિતા ક્યારેક બને છે, કેમ કે જેનાથી છદ્મસ્થતાની પરીક્ષા થઈ શકે તેવા ઘાતથી ઘાયજીવોનો સંપર્ક અને તેઓનો અનાભોગ કાદાચિત્ક હોય છે. તેમ કેવલી પ્રાણોના અતિપાતયિતા ક્યારેય પણ બનતા નથી. આમ પ્રાણાતિપાતાદિથી વિપરીત અને દ્રવ્યરૂપ એવા લિંગથી કેવલીપણાનો નિશ્ચય કરવો. (ક્ષીણમોહને પણ કેવલી ગણવાના છે-પૂર્વપક્ષ) તે કેવલી બે પ્રકારના લેવા. વાસ્તવિક કેવલી જીવો અને અંતર્મુહૂર્તમાં જેઓ કેવલજ્ઞાન પામવાના છે તેવા કેવલજ્ઞાનાભિમુખ ક્ષીણમોહ જીવો. દેવાયુ બાંધેલ જીવ દેવગતિને અભિમુખ હોવાથી જેમ દેવ' તરીકેના ઉલ્લેખનો વિષય બને છે એ વાત પ્રવચનમાં પ્રતીત છે તેમ અંતર્મુહુર્તમાં કેવલજ્ઞાન પામનાર ક્ષીણમોહ જીવ પણ “કેવલી' તરીકેના ઉલ્લેખનો વિષય બને જ છે. એમ, ભવિષ્યત્કાલીન વસ્તુમાં તે ભૂતકાલીન હોય તેવો ઉપચાર કરવાનું જણાવનાર વિનિ ભૂતવદુરૂવાર: એ ન્યાયથી નજીકમાં થનાર કેવલીપણા વગેરે રૂપ ભાવિ પર્યાય ભૂતકાલીન થઈ ગયો) હોવા રૂપે કહેવો એ પણ યોગ્ય છે જ. જેમ કે ગર્ભમાં રહેલા શ્રીઅરિહંતપરમાત્માને પણ શક્રેન્દ્ર, તેમના નજીકમાં પ્રકટ થનાર ભાવઅરિહંતપણાનો ઉપચાર કરીને ભાવઅરિહંત તરીકે સ્તવ્યા. આ રીતે દરેક ક્ષીણમોહ જીવનો, તે છદ્મસ્થવીતરાગ હોવા છતાં અમુક અપેક્ષાએ કેવલી તરીકે ઉલ્લેખ કરવો એ દોષાવહ નથી. વળી ઠાણાંગના ઉક્ત સૂત્રની વૃત્તિનું જે વચન છે કે કેવલી ચારિત્રાવરણ ક્ષીણ થયું હોવાથી નિરતિચાર સંયમવાળા હોવાના કારણે અપ્રતિસેવી હોય છે અને તેથી ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા બનતા નથી' તે વચન પરથી જણાય છે કે “કેવલીપણાંને જણાવનારાં જે “પ્રાણોના અતિપાતયિતા ન હોવું વગેરે લિંગો છે તે સાતે ય લિંગો મૂળમાં ચારિત્રાવરણના (મોહનીયના) ક્ષયથી ઉત્પન્ન થયા હોય છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર ૨૩૩ रागस्य कथंचित्केवलित्वं नाभ्युपगम्यते, तर्हि क्षीणमोहे छद्मस्थवीतरागे सप्तापि लिङ्गानि व्यभिचरन्ति तत्र हेतुषु विद्यमानेषु साध्यस्य केवलित्वस्याऽसत्त्वात् । नन्वास्तामन्यत् परं केवलिनः पञ्चानुत्तराणि भवन्ति । यदागमः - 'केवलिस्स णं पंच अणुत्तरा पन्नत्ता, तं जहा - अणुत्तरे नाणे, अणुत्तरे दंसणे, अणुत्तरे चरित्ते, अणुत्तरे तवे, अणुत्तरे वीरिए त्ति' । एतानि पञ्चापि केवलिनि वर्त्तमानानि कथं केवलित्वगमकलिङ्गतया नोक्तानि ? इति चेद् ? उच्यते - एतेषां पञ्चानामपि छद्मस्थज्ञानागोचरत्वेनानुमितिजनकत्वाभावात् न लिङ्गानि भवितुमर्हन्ति, प्रत्युत केवलज्ञानादिपरिज्ञानार्थमेवोक्तलिङ्गानां प्रज्ञापनेति । एतेन सप्तापि प्राणातिपातादीनि छद्मस्थानां रागद्वेषजनितानि – મોહનીયનો ક્ષય તો ક્ષીણમોહી જીવમાં પણ થયો જ હોય છે. એટલે ક્ષીણમોહી જીવમાં પણ સાતેય લિંગો હાજર હોય જ છે. માટે એ સાત લિંગોની વિચારણામાં તો ક્ષીણમોહી અને કેવલી એ બન્ને સમાન જ હોય છે. તેથી છદ્મસ્થવીતરાગ એવા પણ ક્ષીણમોહી જીવમાં કથંચિત્ (આ સાત લિંગોની અપેક્ષાએ) કેવલીપણું જો માનવામાં ન આવે તો તે છદ્મસ્થવીતરાગ ક્ષીણમોહ જીવમાં સાતેય લિંગો વ્યભિચારી (અનૈકાન્તિક) બનવાની આપત્તિ આવે, કેમ કે તે જીવમાં ‘પ્રાણોના અતિપાતિયતા ન હોવું’ વગેરે રૂપ સાતેય લિંગ (હેતુ) હોવા છતાં સાધ્યભૂત કેવલીપણું હોતું નથી. તેથી ક્ષીણમોહી જીવોમાં પણ કથંચિત્ કેવલીપણું માનવું એ આવશ્યક હોઈ તેઓનો પણ આ સાત લિંગોના પક્ષ તરીકે સમાવેશ છે. શંકા : બીજી વાત જવા દ્યો. ‘કૈવલીને પાંચ વસ્તુઓ અનુત્તર હોવી કહી છે. તે આ પ્રમાણે - અનુત્તર જ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર, અનુત્તર તપ અને અનુત્તર વીર્ય.' આવા આગમવચનથી જણાય છે કે કેવલીભગવંતોને આ પાંચ ચીજો અનુત્તર હોય છે. દરેક કેવલી ભગવંતોમાં આ પાંચે ય હોવા છતાં કેવલીપણાનાં લિંગ તરીકે આ પાંચને કેમ ન કહ્યા ? (દ્રવ્યાપ્રાણાતિપાતભાવાદિ જ કેવલીના લિંગ છે - પૂર્વપક્ષ) સમાધાન ઃ આ પાંચેય ચીજો છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતી ન હોવાથી અનુમિતિજનક બનતી નથી. અને તેથી તે લિંગ બની શકતી નથી. તેથી એ પાંચ તો કેવલીપણાંને જણાવી શકતી નથી, પણ ઉપરથી એ પાંચને જાણવા માટે જ ઉપરના સાત લિંગોની જરૂર પડે છે અને તેથી તેઓની જ લિંગ તરીકે પ્રરૂપણા છે. આમ સર્વ કૈવલીઓમાં રહેલ અને કેવલીથી ભિન્ન કોઈ જીવમાં ન ૨હેલ એવા પણ અનુત્તરજ્ઞાનાદિને તે છદ્મસ્થજ્ઞાનના વિષય બનતા ન હોવાથી જે લિંગ તરીકે નથી કહ્યા તેના પરથી પણ જણાય છે કે જે પ્રાણાતિપાતનો અભાવ વગેરેને લિંગો તરીકે કહ્યા છે તે છદ્મસ્થજ્ઞાનના વિષયભૂત પ્રાણાતિપાતાભાવ વગેરે લેવા. અને તે તો દ્રવ્યપ્રાણાતિપાતાભાવ વગેરે રૂપ જ છે, કેમ કે ભાવપ્રાણાતિપાત કે તેનો અભાવ વગેરે છદ્મસ્થના જ્ઞાનના વિષય બનતા નથી. તેથી જ નીચેની શંકા દૂર થઈ જાય છે. ૨. વતિન: પદ્મ અનુત્તરાળિ પ્રાપ્તાનિ, તદ્યથા - अनुत्तरं ज्ञानं, अनुत्तरं दर्शनं, अनुत्तरं चारित्रं, अनुत्तरं तपः अनुत्तरं वीर्यमिति । Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ <0तेषां तयोः सत्त्वात् । केवलिनस्तु रागद्वेषजनितानां तेषां निषेधो, न पुनः सर्वथा निषेधः, चक्षुःपक्ष्मनिपातमात्रजन्याया असंख्येयवायुकायजीवविराधनायाः केवलिनोऽप्यनिवृत्तेः - इति निरस्तं, अशक्यपरिहारस्यापि केवलिनि निरासात् । किं च परकीयरागद्वेषयोस्तदभावस्य च निरतिशयच्छद्यस्थज्ञानागोचरत्वेन तथाभूतच्छद्मस्थमात्रानुमितिजनकलिङ्गानां विशेषणत्वासंभवात्, संभवे च 'यो रागद्वेषवान् स छद्मस्थः, यस्तु रागद्वेषरहितः स केवली' इति विशेषणज्ञानमात्रेण छद्यस्थकेवलिनोर्विवेकेन सम्यग् निर्णये जाते प्राणातिपातादीनां तनिषेधरूपाणां च विशेष्यपदानां भणनमुन्मत्तप्रलापकल्पं संपद्येत, प्रयोजनाभावात्, धर्मोपदेशादिक्रियामात्रस्यापि तथात्वेन सप्तसङ्ख्याभणनस्यायुक्तत्वाच्च । किंचाप्रसिद्धविशेषणदानेन हेतूनां सन्दिग्धस्वरूपासिद्धतापि, तथा रागद्वेष (રાગદ્વેષજનિતત્વાદિ તેનું વિશેષણ નથી-પૂર્વપક્ષ) પ્રાણાતિપાતાદિ સાતેય બાબતો છદ્મસ્થોને રાગદ્વેષ જનિત હોય છે, કેમ કે તેઓમાં તે બંનેની હાજરી હોય છે. કેવલીમાં લિંગ તરીકે પ્રાણાતિપાતાદિનો જે અભાવ (નિષેધ) કહ્યો છે તે સર્વથા અભાવરૂપ નથી, કિન્તુ રાગદ્વેષજનિત પ્રાણાતિપાત વગેરેના અભાવ રૂપ જ છે. કેમ કે આંખની પાંપણ હલાવવા માત્રમાં થતી અસંખ્ય વાયુકાય જીવોની વિરાધનાથી કેવલીઓ પણ છૂટી શકતા નથી. સારાંશ, પ્રસ્તુત સૂત્રમાં રાગદ્વેષજનિત પ્રાણાતિપાતાદિના અભાવ વગેરેને કેવલીપણાના લિંગો તરીકે કહ્યા છેઆવી શંકા પણ દૂર થઈ ગયેલી જાણવી, કેમ કે કેવલીઓને અશક્ય પરિહાર જ હોતો નથી કે જેથી એ રીતે પણ જીવવિરાધના સંભવે વળી પરકીય રાગદ્વેષ કે તેનો અભાવ અતિશયશૂન્ય છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતા ન હોઈ તેવા છદ્મસ્થમાત્રની અનુમિતિ માટેના લિંગના વિશેષણ બની શકતા નથી. બાકી જો તેઓ એ રીતે વિશેષણ બની શકતા હોય તો અને તેથી અનુમિતિ પૂર્વે તેનું જ્ઞાન થઈ ગયું હોય છે એવું માની લેવાતું હોય (કેમકે તો જ પછી અનુમિતિ થઈ શકે) તો તો ‘જે રાગદ્વેષવાન્ હોય તે છદ્મસ્થ’ અને ‘જે રાગદ્વેષ રહિત હોય તે કેવલી’ એ રીતે રાગદ્વેષાત્મક કે તેના અભાવાત્મક વિશેષણના જ્ઞાનમાત્રથી છદ્મસ્થનો અને કેવલીનો પૃથક્ પૃથક્ રીતે સમ્યનિર્ણય થઈ જતો હોવાથી પછી પ્રાણાતિપાતાદિ કે તેના નિષેધરૂપ વિશેષ્યને જણાવનાર પદો બોલવા (અને એ રીતે સાત લિંગો કહેવા) એ તો ઉન્મત્તે કરેલા બબડાટ રૂપ જ બની જાય, કેમ કે (૧) એ બોલવાનું કોઈ પ્રયોજન રહેતું નથી તેમજ (૨) ધર્મોપદેશ વગેરે રૂપ કોઈપણ ક્રિયા તેવા વિશેષણયુક્ત તો છદ્મસ્થનો કે કેવલીનો પૃથક્ નિશ્ચય કરાવી શકતી હોવાથી એ બધી પણ લિંગ બની શકતી હોવાના કારણે માત્ર સાત લિંગ કહેવા એ અયોગ્ય બની જાય છે. વળી પ્રાણાતિપાતાદિમાં તેવું, અનુમિતિ કરનાર છદ્મસ્થને અપ્રસિદ્ધ વિશેષણ લગાડવાથી તો હેતુ સંદિગ્ધસ્વરૂપાસિદ્ધ બનવાનો દોષ પણ ઊભો થશે. અર્થાત્ પક્ષ બનાવેલી સામી વ્યક્તિથી થતો પ્રાણાતિપાત રાગદ્વેષજનિત છે કે નહિ એનો છદ્મસ્થને સંદેહ જ રહેતો હોવાથી પક્ષમાં હેતુનો અભાવ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૫ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છદ્રસ્થલિંગ વિચાર वत्त्वछद्मस्थत्वयोस्तद्राहित्यकेवलित्वयोश्चैक्यमेवेति हेतोः साध्यघटितत्वेन हेतुस्वरूपहानिः, तस्मादविशिष्टानामेव छद्मस्थगम्यप्राणातिपातादिनिषेधरूपाणां केवलित्वगमकलिंगत्वं प्रतिपत्तव्यम् । __ यत्तु छद्मस्थत्वज्ञापकलिङ्गेषु कदाचिद्' इति विशेषणं टीकाकारेण दत्तं तत्सप्तानामपि लिङ्गानां स्वरूपासिद्धिवारणार्थं, नहि छद्मस्थसाधावनवरतं प्राणातिपातादिशीलत्वं संभवतीति । यच्च केवलित्वज्ञापकलिङ्गेषु 'कदाचिदपि' इति विशिष्टविशेषणमुपात्तं तच्छद्मस्थसाधौ व्यभिचारवारणाय, भवति ह्येतद्विशेषणं विना छद्मस्थसाधौ प्राणातिपाताद्यभावावस्थायां हेतुषु विद्यमानेषु केवलित्वाभावेन व्यभिचार इति । હોવા રૂપ જે સ્વરૂપાસિદ્ધ દોષ છે તેનો સંદેહ રહ્યા કરવા રૂપ દોષ ઊભો થાય છે. વળી રાગદ્વેષયુક્તતા અને છદ્મસ્થતા એ બે તેમજ રાગદ્વેષશૂન્યતા અને કેવલિત્વ એ બે એક એક વસ્તુરૂપ જ હોવાથી રાગદ્વેષજનિતપ્રાણાતિપાતને હેતુ કહેવો એ છબસ્થતાજનિત પ્રાણાતિપાતને હેતુ કહેવા રૂપ હોઈ હેતુ સાધ્યઘટિત બની જાય છે. અને તો પછી પ્રાણાતિપાતાદિમાંથી હેતુનું સ્વરૂપ જ હણાઈ જશે. માટે કોઈપણ વિશેષણ વિનાના અવિશિષ્ટ અને છદ્મસ્થગમ્ય એવા જ પ્રાણાતિપાતાદિના નિષેધો કેવલિત્વને જણાવનાર લિંગભૂત છે એ સ્વીકારવું જોઈએ. (વારિત્ અને વારિધિ સ્વરૂપાસિદ્ધિ અને વ્યભિચારના વારક - પૂર્વપક્ષ) વળી, છદ્મસ્થતાના લિંગોમાં “કદાચિ એવું જે વિશેષણ ટીકાકારે જોડ્યું છે તે સાતેય લિંગોના સ્વરૂપઅસિદ્ધિ દોષના વારણ માટે છે, કેમ કે છદ્મસ્થ સાધુ નિરંતર પ્રાણાતિપાતાદિ કર્યા કરવાના સ્વભાવવાળા હોય એવું સંભવતું નથી. એમ કેવલીના લિંગોમાં ‘પ' શબ્દ વિશિષ્ટ એવું ‘વિત્તિ' રૂપ જે વિશેષણ જોડ્યું છે તે છબસ્થસાધુમાં લિંગ ચાલ્યા જવા રૂપ વ્યભિચાર ન આવે એ માટે જાણવું. કેમ કે એવું વિશેષણ જો લગાડ્યું ન હોય તો જયારે છદ્મસ્થ પ્રાણાતિપાતાદિ કાંઈ કરતો ન હોય ત્યારે તેમાં પ્રાણાતિપાતાભાવાત્મક માત્ર વિશેષ્યરૂપ લિંગ રહી જવા છતાં કેવલિત્વ રહ્યું ન હોઈ વ્યભિચાર આવે. નિષ્કર્ષઃ આમ, આટલી વાત ફલિત થાય છે. (૧) પરીક્ષા અવસરે પ્રમાર્જનાદિમાં પ્રવૃત્ત અપ્રમત્ત સંયતને પક્ષ તરીકે લેવો. (૨) લિંગ તરીકે દ્રવ્યપ્રાણાતિપાતાદિ લેવા. (૩) છદ્મસ્થતાના લિંગો ઉપશાન્ત મોહ સુધી હોય છે. (૪) ક્ષીણમોહને માત્ર સંભાવનારૂઢ મૃષાભાષણાદિ હોય. (૫) છદ્મસ્થતાના પહેલાં પાંચ લિંગો કાદાચિત્ક હોય છે અને છેલ્લા બે સાર્વદિક. (૬) ક્ષીણમોહને પણ પ્રસ્તુત અધિકારમાં કેવલી તરીકે ગણવાના છે. (૭) રાગદ્વેષાદિવિશેષણ શૂન્ય અવિશિષ્ટ પ્રાણાતિપાતાદિ જ અહીં લિંગ તરીકે છે. (૮) ક્લાવિદ્ અને વપ એ બે વિશેષણો અનુક્રમે સ્વરૂપઅસિદ્ધિ અને વ્યભિચાર દોષના વારણ માટે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ अत्र वदन्ति-'सत्तहिं ठाणेहिं छउमत्थं जाणिज्जा' इत्यत्राप्रमत्तस्य पक्षीकरणे प्राणातिपातकत्वादयः सर्वेऽपि हेतवः स्वरूपासिद्धतामनुभवन्ति, प्राणातिपातादिनिमित्तक्रियाऽभावेन तस्य प्राणातिपातकत्वाद्यभावात् । यथाहि कर्मग्रन्थाद्यभिप्रायेण निद्रोदयस्याप्रमत्तादिगुणस्थानेषु सत्त्वेऽपि न तेन प्रमत्तत्वं, द्रव्यतो निद्राविषयादिवत्त्वस्य प्रमत्तत्वाऽप्रयोजकत्वात्, तथा द्रव्यतो जीवविराधनायामप्यप्रमत्ताः प्राणातिपातका न प्रोच्यन्त इति । न चौपचारिकैरपारमार्थिकैर्द्रव्यतः प्राणातिपातकत्वादिभिस्त्वत्कल्पितैरपि पारमार्थिकं छद्मस्थत्वं साधयितुं शक्यते, द्रव्यतो विरतिमहाव्रतवत्त्वादिभिः परिव्राजकेष्वभव्यनिह्नवादिषु च पारमार्थिकविरतत्वचारित्रित्वादिसाधनप्रसक्तेः । किञ्च-औपचारिकं प्राणातिपातकत्वं ‘यावज्जीवः सयोगस्तावदारभते' इत्याद्यागमवचना (અપ્રમત્તને પક્ષ તરીકે લેવામાં દોષો-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ: ‘હિં અહિં છ૩મ€ નાગિન્ના' ઇત્યાદિમાં પક્ષ તરીકે અપ્રમત્ત સંયતને લેવામાં બધા હેતુઓ સ્વરૂપઅસિદ્ધ બની જવાની આપત્તિ આવશે. કેમ કે અપ્રમત્તમાં પ્રાણાતિપાતાદિના નિમિત્તકારણભૂત ક્રિયાઓ ન હોવાથી પ્રાણાતિપાતકત્વ વગેરે રૂપ હેતુ હોતા નથી. જેમ કર્મગ્રન્થ વગેરેના અભિપ્રાય મુજબ અપ્રમત્ત વગેરે ગુણઠાણાઓમાં નિદ્રાનો ઉદય હોવા છતાં તે નિદ્રોદયના કારણે તેઓમાં પ્રમત્તતા આવતી નથી કે કહેવાતી નથી, કેમકે દ્રવ્યથી નિદ્રાવિષયાદિની હાજરી એ પ્રમત્તતાની પ્રયોજક નથી તેમ દ્રવ્યથી જીવવિરાધના થવા છતાં તે વિરાધના પ્રમત્તતાની અપ્રયોજક હોઈ અપ્રમત્તસંયતો પ્રાણાતિપાતક (હિંસક) કહેવાતા નથી. (પ્રમત્તનો જ હિંસક તરીકે ઉલ્લેખ થાય છે એ આગળ બતાવી ગયા છીએ) [આ આપત્તિનું વારણ કરવા જો તમે એમ કહો કે પારમાર્થિક પ્રાણાતિપાતત્વાદિ અપ્રમત્તમાં ન હોવા છતાં, તેઓની પ્રવૃત્તિનિમિત્તે જે દ્રવ્યહિંસાદિ થાય છે તેના હિંસકત્વનો તેઓમાં ઉપચાર તો કરી શકાય છે. અને તેથી તેવા અપારમાર્થિક ઔપચારિક દ્રવ્યતઃ હિંસકત્વાદિને લિંગ તરીકે લઈને છદ્મસ્થત્વની સિદ્ધિ અમે કરીએ છીએ - તો અમારો જવાબ એ છે કે તમે કલ્પલા] આવા અપારમાર્થિક લિંગોથી પણ પારમાર્થિક છમસ્થતા સિદ્ધ કરી શકાતી નથી. કાળાશના કારણે ધૂમાડા તરીકે ઉપચરિત થયેલું વાદળું કંઈ પારમાર્થિક અગ્નિની સિદ્ધિ કરી શકતું નથી. વળી એ રીતે તો દ્રવ્યવિરતિમાં ભાવવિરતિનો અને દ્રવ્યથી મહાવ્રતયુક્તત્વમાં ભાવચારિત્રનો અનુક્રમે ઉપચાર કરીતે બે ઔપચારિકલિંગોથી પરિવ્રાજકોમાં અને અભવ્ય-નિદ્વવાદિમાં અનુક્રમે પારમાર્થિક વિરતત્વની અને પારમાર્થિક ચારિત્રની સિદ્ધિ કરવાની આપત્તિ આવે. (પારમાર્થિક હિંસાદિનો સ્વભાવ છઘસ્થલિંગ તરીકે વિવક્ષિતઃ ઉત્તરપક્ષ) વળી જો ઉક્તસૂત્રમાં આવા ઔપચારિક પ્રાણાતિપાતત્વાદિનો જ લિંગ તરીકે ઉલ્લેખ હોય તો જ્યાં સુધી જીવ સયોગી હોય છે ત્યાં સુધી આરંભ હોય છે' ઇત્યાદિ આગમવચન અનુસાર તેમાં Page #250 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૨૩૭ देव प्रसिद्धव्यभिचारम् । इति सद्भूतप्राणातिपातकत्वादिभिश्छद्मस्थत्वस्य साधनात् प्रमत्त एवात्र पक्षीकार्यः, तेन न स्वरूपासिद्धिः, तत्र पारमार्थिकानां हेतूनां सत्त्वादिति । किञ्च 'व्यापादनशीलो भवति' इत्यत्र 'फलनिरपेक्षा वृत्तिः शीलम्' इति शीलार्थत्वात्, तस्याश्च स्वभावनिबन्धनत्वात्प्राणातिपातादिस्वभावहेतुसिद्ध्यर्थं प्रमत्त एव पक्षीकर्तव्य इति । न च प्रमत्तत्वादेव तत्र छद्मस्थत्वरूपसाध्यस्यापि प्रतीतत्वात्साध्यत्वाभावः; 'अप्रतीतमनिराकृतमभीप्सितं साध्यं' (प्रमाणन. त. ३/१४) इति वचनादिति वाच्यं, व्यामूढमनसां तद्व्यामोहनिवृत्त्यर्थं छद्मस्थत्वस्य साध्यमानत्वोપપઃ | “प्रसिद्धानां प्रमाणानां लक्षणोक्तौ प्रयोजनम् । तद्व्यामोहनिवृत्तिः स्याद्व्यामूढमनसामिह ।।४।।" इति न्यायावतारवचनात् । यथाहि - सास्नादिमत्त्वाद् गवि गोत्वे सिद्धेऽपि व्यामूढस्य तत्प्रतिपत्त्यर्थं प्रयोगः क्रियते यथा - 'इयं गौः, सास्नादिमत्त्वात्, यत्र गोत्वाभावस्तत्र सास्नादिमत्त्वाभावो यथा વ્યભિચાર દોષ હોવો પણ પ્રસિદ્ધ થઈ જાય, કેમ કે એ આરંભના કારણે સયોગી કેવલીમાં પણ ઔપચારિક પ્રાણાતિપાતત્વ રૂપ લિંગ રહ્યું છે અને છબસ્થત્વરૂપ સાધ્ય રહ્યું નથી. આવા બધા દોષો ન આવે એ માટે અહીં પારમાર્થિક પ્રાણાતિપાતકત્વાદિને જ લિંગ તરીકે લઈ છદ્મસ્થત્વની સિદ્ધિ કરવાની છે, એ સ્વીકારવું જોઈએ. અને તેથી પ્રમત્તને જ પક્ષ તરીકે લેવો જોઈએ કે જેથી સ્વરૂપઅસિદ્ધિ દોષ ન આવે, કેમ કે પ્રમત્તમાં પારમાર્થિક પ્રાણાતિપાતત્વાદિ રૂપ લિંગી રહ્યા છે. વળી વૃત્તિમાં વ્યાપનશીનો મવતિ' એવું જે કહ્યું છે તેમાં “શીલ' શબ્દનો ‘ફળને નિરપેક્ષપણે જે સ્વાભાવિક વર્તન થાય તે શીલ' એવો અર્થ હોવાથી અને તેવું વર્તન સ્વભાવનિમિત્તક હોવાથી ફલિત એ થાય છે કે ઉક્તસૂત્રમાં પ્રાણાતિપાતાદિનો સ્વભાવ એ હેતુ છે. (પક્ષ તરીકે પ્રમત્તજીવ લેવો-ઉત્તરપક્ષ). વળી એ હેતુ સ્વરૂપઅસિદ્ધ ન થાય એ માટે તો પ્રમત્તને જ પક્ષ બનાવવો પડે છે, કારણ કે પ્રમાદના કારણે એ જ તેવા સ્વભાવવાળો હોય છે. - પણ પ્રમત્તરૂપ પક્ષમાં તે પ્રમત્તતાથી જ છબસ્થતા રૂપ સાધ્ય પણ પ્રતીત બની જતું હોઈ તેમાં સાધ્યત્વ જ રહેશે નહિ, કેમ કે “જે અપ્રતીત (અજ્ઞાત), અનિરાકૃત (અબાધિત) અને અભીપ્સિત (સિદ્ધ કરવાને ઇચ્છિતી હોય તે સાધ્ય” એવું પ્રમાણનયતત્ત્વાલકાલંકાર (૩-૧૪) માં કહ્યું છે. - એવી શંકા ન કરવી, કેમ કે પ્રમત્તમાં પણ છદ્મસ્થતા અંગેના વ્યામોહવાળા જીવોનો તે વ્યામોહ દૂર કરવા માટે, છદ્મસ્થતાને સાધ્ય બનાવવું એ પણ, ન્યાયાવતારના આ વચન મુજબ યોગ્ય છે – “પ્રમાણ અંગેના વ્યામોહવાળા જીવોનો તે વ્યામોહ દૂર કરવો એ પ્રસિદ્ધ એવા પણ પ્રમાણોનું લક્ષણ કહેવાનું પ્રયોજન છે.” સાસ્ના વગેરેના કારણે ગાયમાં ગોત્વ સિદ્ધ હોવા છતાં વ્યામૂઢ જીવને તેની પ્રતીતિ કરાવવા માટે જેમ પ્રયોગ કરાય છે કે “આ ગાય (ગોત્વયુક્ત) છે, Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ महिषे,' इत्यादि, एवमत्रापि पुरुषविशेषे प्रमत्तत्वाच्छद्मस्थत्वे सिद्धेऽपि व्यामूढस्य ज्ञापनार्थमनुमाने कर्त्तव्ये छद्मस्थत्वस्य साध्यत्वं घटत एवेति । एतेन - निद्राविकथादिप्रमादवतश्छद्मस्थत्वेन संशयानुपपत्तेर्न तत्परिज्ञानाय लिङ्गापेक्षा - इत्यपि निरस्तं, उक्तयुक्त्या व्यामोहनिरासार्थं तदुपपत्तेः, विप्रतिपत्त्यादिना केवलिछद्मस्थविशेषज्ञस्यापि संशये सति तत्साधनोपपत्तेश्च । न च सूत्रे प्राणातिपातकत्वादीनां सामान्येन छद्मस्थलिङ्गत्वेन प्रोक्तत्वात् प्रमत्तछद्मस्थरूपविशेषे व्याख्यायमाने सूत्राशातनेति वाच्यं, सूत्रस्य सूत्रान्तरसंमत्या व्याख्यानकरणे आशातनायाः परित्यागात् । किञ्च - भवतोऽप्यप्रमत्तरूपछद्मस्थविशेषमुपादायैव व्याख्यानकरणानैतद्विषये पर्यनुयोग एव युज्यते, यत्रोभयोः समो दोषः परिहारोऽपि वा समः । नैकः पर्यनुयोक्तव्यस्तादृगर्थविचारणे ।। इति वचनात् । કારણ કે સાસ્નાદિયુક્ત છે. જયાં ગોત્વ નથી હોતું ત્યાં સાસ્નાદિ પણ નથી હોતા, જેમ કે પાડામાં.. વગેરે..” એમ પ્રસ્તુતમાં પણ વિવક્ષિત પુરુષમાં પ્રમત્તત્વના કારણે છદ્મસ્થત્વ સિદ્ધ હોવા છતાં વ્યામૂઢ જીવને જણાવવા માટે અનુમાન કરવાનું હોય તો “આ છઘ0 (છબસ્થતાયુક્ત) છે, કારણ કે પ્રમત્ત છે' ઇત્યાદિરૂપ પ્રયોગમાં છદ્મસ્થતા સાધ્ય બનવી પણ ઘટે જ છે. તેથી જ આવી જે શંકા છે કે -નિદ્રાવિકથાદિ પ્રમાદ યુક્ત જીવ અંગે છબસ્થતાનો સંશય પડવો જ અસંગત હોઈ તેના પરિજ્ઞાન માટે લિંગની અપેક્ષા જ રહે નહિ - તે પણ નિરાકૃત જાણવી, કેમ કે ઉક્ત યુક્તિ મુજબ વ્યામોહ દૂર કરવા લિંગની અપેક્ષા હોવી એ ઘટી જાય છે. તેમ જ કેવલી અને છદ્મસ્થ વચ્ચેના ભેદના જાણકારને પણ વિપ્રતિપત્તિ (વિપરીત જાણકારી) વગેરેના કારણે સંશય પચે છતે આવા લિંગથી સિદ્ધિ કરવી સંગત પણ છે જ. આવી શંકા પણ ન કરવી કે - પણ આ રીતે ભાવપ્રાણાતિપાતકત્વાદિરૂપ પારમાર્થિક લિંગ લેવામાં અપ્રમત્તાદિજીવોમાં છદ્મસ્થતાની સિદ્ધિ કરી શકાશે નહિ. અને તેથી “અહીં સામાન્ય રીતે જે કોઈ છદ્મસ્થ હોય તે બધા છદ્મસ્થસામાન્યના લિંગની વાત નથી, કિન્તુ જેઓ પ્રમત્ત હોય તેવા જ છદ્મસ્થવિશેષના લિંગની વાત છે” એવું જો કહેશો તો સૂત્રની આશાતનાનું પાપ લાગશે, કેમ કે સૂત્રમાં પ્રાણાતિપાતકત્વ વગેરેને છદ્મસ્થસામાન્યના લિંગ તરીકે કહ્યા છે – આવી શંકા એટલા માટે ન કરવી કે બીજા સૂત્રની સંમતિ (સમન્વય) સધાય એ રીતે સૂત્રની વ્યાખ્યા કરવામાં આશાતના ઊભી રહેતી નથી. વળી તમે પણ અપ્રમત્તરૂપ છબસ્થવિશેષને જ પક્ષ તરીકે લઈ વ્યાખ્યાન કર્યું છે, છબસ્થસામાન્યને પક્ષ તરીકે લઈને નહિ. તેથી “જે બાબતમાં વાદી અને પ્રતિવાદી બન્નેને સમાન દોષ ઊભો થતો હોય કે તેનું સમાન રીતે વારણ થતું હોય તે બાબતની વિચારણામાં બેમાંથી એકેયને પૂછવાપણું રહેતું નથી.” એ વચન મુજબ આ અંગે કોઈપણ જાતનો પર્યનુયોગ યોગ્ય નથી. Page #252 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર < ननु प्रमत्तस्य पक्षत्वेऽप्रमत्तसंयते कथं छद्मद्यस्थत्वं स्यात् ? लिङ्गाभावादिति चेत् ? न, लिङ्गिनि लिङ्गावश्यंभावनियमाभावाद्, धूमं विनाऽपि तप्तायोगोलके वह्निदर्शनात् । ननु यद्येवं प्रमत्तस्य पक्षत्वं भावतः प्राणातिपातकत्वादीनां च लिङ्गत्वं तदा छद्यस्थत्वगमकलिङ्गेषु 'कदाचिद्' इति विशेषणं यत् टीकाकारेण दत्तं तदनुपपन्नं स्यात्, अप्रमत्तसंयतपक्षे द्रव्यप्राणातिपातादीनां लिङ्गत्वे हि तेषां सार्वदिकत्वाभावेन स्वरूपासिद्धिवारणार्थं तदुपपन्नं स्यात्, प्रमत्तसंयतपक्षे भावप्राणातिपातस्य सार्वदिकत्वेन तद्विशेषणस्यानुपपत्तिरेवेति । मैवं, अविशेषेणोक्तस्य प्राणातिपातकत्वादेः स्वरूपासिद्धत्वाभावेन 'कदाचिद्' इत्यस्योभयमतेऽपि स्वरूपविशेषणत्वात्, कालिकसंबंधेन व्याप्ते ૨૩૯ શંકા : આ રીતે પ્રમત્તને પક્ષ બનાવવાની તમારી પકડને તમે વળગી રહેશો તો અપ્રમત્તમાં છદ્મસ્થતા શી રીતે માની શકાશે ? કેમ કે એનામાં ભાવપ્રાણાતિપાતકત્વાદિરૂપ લિંગ હોતું નથી. સમાધાન : તપેલા લોખંડના ગોળામાં ધૂમાડા વિના પણ અગ્નિરૂપ લિંગી રહેતો હોવાથી જણાય છે કે લિંગી હોય ત્યાં લિંગ અવશ્ય હોય જ એવો નિયમ નથી. તેથી અપ્રમત્તાદિમાં ભાવપ્રાણાતિપાતકત્વાદિરૂપ લિંગ ન હોવા છતાં છદ્મસ્થત્વરૂપ લિંગી હોવામાં કોઈ વાંધો નથી. શંકા ઃ જો આ રીતે પ્રમત્ત જ પક્ષ હોય અને ભાવપ્રાણાતિપાતકત્વાદિ જ લિંગ હોય તો છદ્મસ્થતાને જણાવનાર લિંગોમાં ‘જ્વાવિત્’ એવું ટીકાકારે જે વિશેષણ જોડ્યું છે તે અસંગત બની જશે, કેમ કે અપ્રમત્તસંયતરૂપ પક્ષમાં દ્રવ્યથી પ્રાણાતિપાતકત્વાદિને લિંગ બનાવવાથી જ, તેઓથી દ્રવ્યહિંસાદિ જ્યારે ન થતા હોય ત્યારે તેઓમાં હેતુ સ્વરૂપઅસિદ્ધ થવાનો જે દોષ ઊભો થાય છે તેનું વા૨ણ ક૨વા એ પદ લગાડવું સંગત બને છે. પણ પ્રમત્તને પક્ષ તરીકે લઈને ભાવપ્રાણાતિપાતકત્વ વગેરેને લિંગ બનાવવામાં તો એ અસંગત જ રહે છે, કેમ કે એ લિંગ પ્રમત્તમાં હંમેશાં રહેનારું હોવાથી એ વિશેષણ વિના પણ સ્વરૂપઅસિદ્ધિ દોષ આવવાનો પ્રશ્ન જ હોતો નથી. (‘ચિત્’ વગેરે સ્વરૂપવિશેષણ દોષવારક નહિ) સમાધાન ઃ તમારી શંકા બરાબર નથી, કેમ કે ‘સાર્વદિકત્વ’ કે ‘કાદાચિત્કત્વ’ રૂપ વિશેષ (ભેદ) વિના સામાન્યથી જ પ્રસ્તુતમાં લિંગ તરીકે કહેવાયેલા હિંસકત્વાદિ સ્વરૂપઅસિદ્ધ નથી. તમારા મત મુજબના અપ્રમત્તસંયતરૂપ પક્ષમાં દ્રવ્યહિંસકત્વરૂપ લિંગ સાવ અસિદ્ધ છે એવું નથી (પછી ભલેને સાર્વદિક દ્રવ્યહિંસકત્વ તેમાં અસિદ્ધ હોય) કે અમારા મત મુજબના પ્રમત્તસંયતરૂપ પક્ષમાં ભાવહિંસકત્વરૂપ લિંગ અસિદ્ધ નથી. ધૂમાડો પર્વતમાં હંમેશા ન રહેતો હોવા માત્રથી કાંઈ સ્વરૂપઅસિદ્ધ બની જતો નથી કે જેથી એને ‘કદાચિમવત્ત્વાત્’ ઇત્યાદિરૂપે ‘કદાચિત્’ વિશેષણની સ્વરૂપઅસિદ્ધિના વારક તરીકે અપેક્ષા રાખવી પડે. (એ તો જ્યારે રહ્યો હોય ત્યારે વહ્નિ હોવાનું અનુમાન કરાવી આપે.) તેથી વાષિર્ એવું વિશેષણ તમારા કે અમારા બંનેના મતે સ્વરૂપઅસિદ્ધિદોષવા૨ક નથી, કિન્તુ માત્ર સ્વરૂપ Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ रभिप्रेतत्वेऽपि 'कदाचित्' इत्यस्य कालान्तरोपसङ्ग्रहेऽनुपयोगाद, 'यदा प्राणातिपातकत्वादिकं तदा छद्मस्थत्वं' इति नियमसिद्धौ ‘कदाचिद्' इत्यनेन किमुपकर्त्तव्यमेतादृशनियमस्फोरणं विनेति । केचित्तु - 'केवली कदाचिदपि प्राणानामतिपातयिता न भवति' इति यत्केवलिनो लिङ्गमुक्तं तत्सर्वाप्रमत्तानामपि समानं, इति तद्व्यावृत्त्यर्थं छद्मस्थलिगेषु 'कदाचिद्' इति विशेषणमुक्तम् । इत्थं चाप्रमत्तानां प्रमत्तगुणस्थानवतित्वे प्रमत्तत्वात् 'कदाचिद्भावतोऽपि प्राणातिपातकत्वं' संभवति, न तु केवलिनः, तस्य देशोनपूर्वकोटीकालमप्यप्रमत्तत्वस्यैव भावादिति विशेषोऽवबुद्धो વિશેષણ જ છે. અર્થાત્ ઉક્ત દોષના વારણ માટે એ નથી વપરાયું, પણ હેતુનું સ્વરૂપ માત્ર દેખાડવા વપરાયું છે.) શંકા ઉક્ત સૂત્રમાં, “જેમાં દ્રવ્યહિંસકત્વ હોય તેમાં છદ્મસ્થતા હોય' એવીદૈશિક વ્યાપ્તિ અભિપ્રેત નથી, કિન્તુ “જ્યારે દ્રવ્યહિંસત્વ હોય ત્યારે છબસ્થતા હોય' એવી કાલિકસંબંધથી વ્યાપ્તિ અભિપ્રેત છે. એટલે ‘વિત્' એવું વિશેષણ ન લગાડ્યું હોય તો સ્વરૂપઅસિદ્ધિ દોષ ઊભો જ રહે છે. માટે એ વિશેષણ તે દોષના વારક તરીકે જ વપરાયું છે. સમાધાન: આવી શંકા પણ યોગ્ય નથી, કેમ કે કાલિકસંબંધથી વ્યાપ્તિ અભિપ્રેત હોય તો પણ ‘વિત્' વિશેષણ અનુપયોગી જ રહે છે. આશય એ છે કે વ્યાપ્તિ દૈશિક હોય કે કાલિક, પક્ષમાં હંમેશા હેતુ હોવો જ જોઈએ એવો નિયમ નથી. જે કાલમાં હેતુ રહ્યો હોય તે કાલમાં સાધ્ય રહ્યું હોવાની એ સિદ્ધિ કરી આપે છે. હેતુને ‘ાવત્' એવું વિશેષણ લગાડવા છતાં પણ એ, જે કાળમાં પ્રાણાતિપાતકત્વ વગેરે નથી રહ્યું તે કાળમાં છદ્મસ્થત્વ હોવાની સિદ્ધિ તો કરી આપતો નથી જ. અને જે કાળમાં પ્રાણાતિપાતકત્વ વગેરે રહ્યા છે તે કાળમાં તો તેવા વિશેષણ વિનાનો હેતુ પણ તેની સિદ્ધિ કરી આપે છે. તેથી એ માત્ર સ્વરૂપવિશેષણ હોવું જ યોગ્ય છે. “જયારે પ્રાણાતિપાતકવાદિ હોય ત્યારે છબસ્થત્વ હોય એવા કાલિકસંબંધથી વ્યાપ્તિરૂપ નિયમની સિદ્ધિ થયે છતે “કદાચિત્ એવા વિશેષણે તેવો નિયમ જ સિદ્ધ કરવા સિવાય બીજો કયો ઉપકાર કરવાનો હોય છે? (‘ાર' વગેરે વિશે. અંગે અચનો અભિપ્રાય) વળી કેટલાકોનું કહેવું એવું છે કે - “કેવલી ક્યારેય પણ હિંસક હોતા નથી એવું કેવલીનું જે લિંગ કહ્યું છે તે બધા અપ્રમત્તોમાં પણ સમાન રીતે હોય છે, કેમ કે અપ્રમત્ત પણ હિંસક હોતા નથી. તેથી તેઓમાં કેવલીપણાનો નિર્ણય ન થઈ જાય એ માટે છદ્મસ્થના લિંગોમાં વર્તાવિદ્ એવું વિશેષણ જોડ્યું છે. અને તેથી એ લિંગો અપ્રમત્તમાં જવાથી છદ્મસ્થતાનો નિર્ણય થાય છે, કેમ કે અપ્રમત્તો અપ્રમત્તઅવસ્થામાં હિંસક બનતા ન હોવા છતાં જ્યારે પ્રમત્ત અવસ્થામાં આવે છે ત્યારે તેમાં પ્રમાદના કારણે છદ્મસ્થનું “ક્યારેક ભાવથી હિંસકત્વ' રૂપ લિંગ સંભવે છે. કેવલીમાં તેવું સંભવતું નથી, કેમ કે તેઓ Page #254 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : ડેવલિ-છદ્મસ્થલિંગ વિચાર – ૨૪૧ भवति । न चाप्रमत्ता अपि सर्वदा प्राणानतिपातका एव भवन्ति, प्रमत्तत्वेन प्राणातिपातकत्वे त्वप्रमत्ता एव नोच्यन्ते इत्यतिप्रसक्तमेवैतल्लक्षणमिति वाच्यं, अप्रमत्तस्य प्रमत्तगुणस्थानवर्त्तिनो जीवघाते 'अहो ! अप्रमत्तोऽपि जीवघातं करोति' इति व्यपदेशसंभवात्, चतुर्दशपूर्व्यादीनां चतुर्गतिकत्वादिवचनवदेतदुपपत्तेः । यथा हि 'भगवानपि भुवनगुरुरुन्मार्गदेशनात्सागरोपमकोटाकोटीं भ्रान्तः' इति योगशास्त्रवृत्तिवचनं, लोकेऽपि च घृतघटे घृताभावेऽपि 'घृतघट:' इति व्यपदेशो भाविनि भूतवदुपचारेण दृश्यते, तथैवाप्रमत्तादिगुणस्थानवर्त्तिनोऽपि प्रमादवत्त्वे भावतः प्राणातिपातकत्वादिव्यपदेशो भवति, न तु केवलिनः, तस्य कदाचिदपि प्रमादवत्त्वाभावादिति नातिव्याप्त्यादिदोष इत्याहुः । તો દેશોનપૂર્વક્રોડ સુધીના કાલમાં પણ હંમેશા અપ્રમત્ત જ રહે છે. આમ ‘કદાચિત્' એવું વિશેષણ કેવલી અને અન્ય અપ્રમત્તોમાં રહેલ આ વિશેષતાને જણાવવા માટે છે. શંકા : કેવલી જેમ કેવલી અવસ્થામાં હંમેશાં અહિંસક જ હોય છે તેમ અપ્રમત્ત પણ પોતાની અપ્રમત્ત અવસ્થામાં હંમેશાં અહિંસક જ હોય છે, વળી પ્રમત્તતાના કારણે જ્યારે હિંસક બને છે ત્યારે તો અપ્રમત્ત જ કહેવાતા નથી. માટે તે બેમાં તમે કહેલી એવી કોઈ વિશેષતા જ ન હોવાથી ‘કદાચિદ્' એવું વિશેષણ પણ અપ્રમત્તમાં કેવલિત્વના કહેલા લિંગની થતી અતિવ્યાપ્તિને અટકાવી શકતું નથી. સમાધાન ઃ આવી શંકા ન કરવી, કેમ કે અપ્રમત્તથી પ્રમત્ત ગુણઠાણે જઈને પણ જીવઘાત થએ છતે ‘અહો ! અપ્રમત્ત પણ જીવઘાત કરે છે' એવો ઉલ્લેખ સંભવે જ છે, પછી ભલેને તે વખતે એ અપ્રમત્ત ન પણ હોય. જેમ ‘ચૌદપૂર્વી ચારે ય ગતિમાં જનારા હોય છે' એવું વચન નરકાદિ ગતિમાં જતી વખતે તે ચૌદપૂર્વી ન હોવા છતાં પૂર્વકાલીન ચૌદપૂર્વીપણાના પર્યાયના કારણે સંગત છે તેમ પ્રસ્તુત ઉલ્લેખ પણ સંગત છે. અથવા યોગશાસ્ત્રવૃત્તિના ‘જગદ્ગુરુ ભગવાન પણ ઉન્માર્ગદેશનાના કારણે કોડાકોડી સાગરોપમ સંસારમાં ભમ્યા' ઇત્યાદિ ભવિષ્યકાલીન ભગવત્ત્વ પર્યાયને લક્ષમાં રાખીને થયેલ વચનપ્રયોગ મુજબ ઉક્ત પ્રયોગ પણ સંગત છે. લોકમાં પણ ઘીના ઘડામાં ઘીનો અભાવ હોય ત્યારે પણ, ભવિષ્યકાલીન ચીજનો ભૂતકાલીન ચીજ જેવો ઉપચાર કરીને ‘ધૃતઘટ’ તરીકે ઉલ્લેખ થતો દેખાય છે. તેમ અપ્રમત્તાદિગુણઠાણે રહેલ જીવનો પણ તે ભવિષ્યમાં પ્રમત્ત બનીને હિંસક બનવાનો હોય તેને લક્ષમાં રાખીને હિંસક તરીકે વ્યપદેશ થાય છે, કેવલીનો તો નહિ જ, કેમ કે તે ક્યારેય પણ હિંસક બનવાના હોતા નથી. માટે ‘જ્વવિદ્’ વગેરે વિશેષણ લગાડવાથી પછી અપ્રમત્તાદિમાં અતિવ્યાપ્તિ વગેરે દોષ ઊભા રહેતા નથી. (કેમ કે ‘કદાચિદ્’ એટલે જ તે પ્રમત્ત થાય ત્યારે.) Page #255 -------------------------------------------------------------------------- ________________ – ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ तेषां यद्ययमाशयः - अप्रमत्तसंयतेषु केवलित्वगमकप्राणातिपाताभावादिलिङ्गानां व्यभिचारः 'कदाचिदपि' इति विशेषणेन तद्योग्यताऽभावानां लिङ्गत्वलाभेन वार्यते इति छद्मस्थलिङ्गेषु 'कदाचिद्' इति विशेषणं योग्यतास्पष्टत्वार्थमिति तदा सा योग्यता प्राणातिपातादिप्रागभावरूपा ग्राह्येति केवलिपरीक्षायां क्षपक श्रेणावपूर्वकरणादीनां तदभावात्तेषु व्यभिचारो दुर्वारः । छद्यस्थपरीक्षायां च प्रमत्तस्यैव पक्षत्वे योग्यताग्रहणवैफल्यं, सर्वेषां तु छद्मस्थानां पक्षत्वे तेष्वेवासिद्धिः, इति किमप्रमत्तादावौपचारिकप्राणातिपातकत्वादिविवक्षया ? इति प्रमत्ताप्रमत्तसाधारणपक्षक ૨૪૨ (અન્યના અભિપ્રાયની સમાલોચના) આવું કહેનારાઓનો આશય જો એ હોય કે – કેવલિત્વના પ્રાણાતિપાતાભાવ વગેરે જે લિંગો છે તેના અપ્રમત્ત સંયતોમાં આવતા વ્યભિચારનું ‘વિત્તિ' એવા વિશેષણથી વારણ થાય છે. તે આ રીતે – આ વિશેષણ એવો ભાવાર્થ કાઢી આપે છે કે ‘ક્યારેય પણ હિંસક બને નહિ' અર્થાત્ હવે તેઓમાંથી હિંસક બનવાની યોગ્યતા જ નીકળી ગઈ. તેથી ફલિત એ થયું કે અહીં લિંગ તરીકે હિંસકત્વાદિની યોગ્યતાનો અભાવ અભિપ્રેત છે. અપ્રમત્તાદિમાં તે યોગ્યતા રહેલી છે, અને કેવલિત્વ રહ્યું નથી, તેથી વ્યભિચાર નથી. વળી આના પરથી એ પણ ફલિત થાય છે કે તો પછી છદ્મસ્થના લિંગ તરીકે પણ ‘હિંસકત્વાદિ’ નથી પણ ‘હિંસકત્વાદિની યોગ્યતા’ છે. આ વાતને જ સ્પષ્ટ કરવા વૃત્તિકા૨ે એ લિંગોમાં ‘જ્વવિદ્’ એવું વિશેષણ જોડ્યું છે. - તેઓનો આશય જો આવો હોય તો ક્ષપકશ્રેણિમાં અપૂર્વકરણ ગુણઠાણે રહેલ જીવોમાં કેવલિત્વની પરીક્ષાના ‘યોગ્યતાના અભાવરૂપ' તે લિંગોનો વ્યભિચાર તો દુર્વાર જ રહે છે, કેમ કે એમાં યોગ્યતા હિંસકત્વાદિના પ્રાગભાવરૂપ લેવાની છે. અર્થાત્ અપ્રમત્તાદિ હજુ ભવિષ્યમાં પ્રમત્ત બનીને જે હિંસકત્વાદિ પામવાના છે તેનો અપ્રમત્ત અવસ્થામાં રહેલો પ્રાગભાવ જ તે યોગ્યતારૂપ છે. અને તે તો કેવલીની જેમ ઉક્ત અપૂર્વકરણાદિ ગુણઠાણાવાળાઓમાં પણ રહ્યો હોતો નથી.(કારણ કે હવે તેઓ ક્યારેય પ્રમત્ત બની, હિંસક બનવાના નથી અર્થાત્ જેટલા હિંસકત્વાદિ પર્યાયો તેઓમાં સંભવિત હતા તે તો બધા અત્યાર સુધીમાં આવી ગયા. હવે કોઈ હિંસકત્વાદિ પર્યાય તેઓમાં ભવિષ્યમાં આવવાનો નથી કે જેનો પ્રાગભાવ વિવક્ષિત કાળે રહ્યો હોય) અને તેમ છતાં કેવલિત્વ તેઓમાં હોતું નથી. તેથી વ્યભિચાર સ્પષ્ટ છે. વળી છદ્મસ્થતાની પરીક્ષામાં જો પ્રમત્તને જ પક્ષ બનાવવાનો હોય તો લિંગમાં ઉમેરેલ અંશ વ્યર્થ બની જશે, કેમ કે તેઓ તો યોગ્યતારૂપે નહિ પણ વાસ્તવિક રૂપે હિંસકાદિ હોય છે. શંકા ઃ અહીં છદ્મસ્થતાના અનુમાનમાં અપ્રમત્ત વગેરે છદ્મસ્થો પણ પક્ષમાં અંતર્ગત છે. તેઓમાં વાસ્તવિક હિંસકત્વ રહ્યું નથી. એટલે એની યોગ્યતાને અહીં લિંગ તરીકે લેવાની છે. (જે અપ્રમત્ત વગેરેમાં પણ રહી છે.) Page #256 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૨૪૩ छद्मस्थत्वसाधने प्राणातिपातादिलिङ्गेषु कदाचिद्' इति विशेषणेन साध्याधिकरणकिञ्चित्कालावच्छिन्नत्वं देयम्, केवलित्वगमकलिङ्गेषु च साध्याधिकरणयावत्कालावच्छिन्नत्वं देयम्, इति नोद्देश्यासिद्धिर्न वा व्यभिचार इति विभावनीयम् । यत्तु भावभूतलिङ्गानां न छद्मस्थज्ञानोपयोगित्वमिति तदसद्, भावभूतानामेव शमादिलिङ्गानां छद्मस्थानां परनिष्ठसम्यक्त्वज्ञानजनकत्वप्रतिपादनात् । तदुक्तं योगशास्त्र(२-१५)वृत्तौ-'पञ्चभिर्लक्षणैर्लिङ्गः परस्थं परोक्षमपि सम्यक्त्वं सम्यगुपलक्ष्यते लिङ्गानि तु शमसंवेगनिर्वेदानुकंपास्तिक्यस्वरूपाणी'त्यादि । बाह्यपरिणतिविशेषादेव तत्र शमादिभावलिङ्गज्ञानसौलभ्यमिति चेद्? अत्रापि तत एव न भावलिङ्गज्ञानदौर्लभ्यं परीक्षकाणाम् । एतेन - સમાધાનઃ આ રીતે બધા છદ્મસ્થોને જો પક્ષ બનાવશો તો ઉપર કહી ગયા મુજબ અપૂર્વકરણાદિ ગુણઠાણાવાળા જીવોમાં હેતુ અસિદ્ધ બનવાની આપત્તિ આવશે. માટે અપ્રમત્તાદિમાં પણ ઔપચારિક હિંસકત્વાદિની વિવક્ષા કરી તેઓને પક્ષ બનાવી છદ્મસ્થતાની સિદ્ધિ કરવાના આવા બધા ફાંફાં મારવાથી સર્યું ! (વિત્થી નીકળતો ફલિતાર્થ) બાકી પ્રમત્ત-અપ્રમત્ત બંનેનો સમાવેશ થઈ જાય તેવો પક્ષ લઈ છદ્મસ્થતાની સિદ્ધિ કરવી હોય તો પ્રાણાતિપાતાદિ લિંગોના ‘વિત્' એવા વિશેષણથી ફલિતાર્થ એવો કાઢવો કે હિંસકત્વાદિ લિંગો છદ્મસ્થસ્વરૂપ સાધ્યના અધિકરણીભૂત કોઈક કાલથી અવચ્છિન્ન છે. એટલે કે સાધ્યના અધિકરણભૂત કોઈક કાલથી અવચ્છિન્ન (કોઈક કાલમાં રહેલા) એવા હિંસવાદિ છદ્મસ્થતાના લિંગ છે. એમ સાધ્યભૂત કેવલિત્વના અધિકરણભૂત યાવત્કાલથી અવચ્છિન્ન (સંપૂર્ણકાલમાં રહેલા) હિંસકત્વાભાવાદિ કેવલિત્વને જણાવનાર લિંગ છે. તેથી છદ્મસ્થતાના લિંગો અપ્રમત્તાદિરૂપ પક્ષમાં અસિદ્ધ રહેવાનો કે કેવલિત્વના લિંગો અપ્રમત્તાદિમાં વ્યભિચારી હોવાનો દોષ રહેશે નહિ. (ભાવહિંસકત્વાદિ લિંગ બનવા અસમર્થ નથી) વળી પૂર્વપક્ષીએ “ભાવરૂપ હિંસકત્વાદિ છદ્મસ્થને અનુમાન કરાવવામાં અનુપયોગી છે' ઇત્યાદિ જે કહ્યું છે તે ખોટું છે, કેમ કે ભાવરૂપ ઉપશમાદિને જ સામામાં રહેલ સમ્યકત્વાદિનું છમને જ્ઞાન કરાવનાર અનુમાનના લિંગ તરીકે શાસ્ત્રોમાં કહ્યું છે. યોગશાસ્ત્રની વૃત્તિ (૨-૧૫) માં કહ્યું છે કે “પાંચ લક્ષણ=લિંગોથી સામામાં રહેલું પરોક્ષ એવું પણ સમ્યક્ત્વ સમ્યમ્ રીતે જાણી શકાય છે. તે લિંગો શમસંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય રૂપ છે.” શંકા શમાદિ ભાવલિંગો સીધેસીધા જણાતા નથી, કિન્તુ વિશેષ પ્રકારની બાહ્ય પરિણતિથી જ તે સમ્ય રીતે જણાય છે અને પછી સમ્યકત્વનો નિશ્ચય કરાવે છે. અર્થાત્ તેઓ પણ છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનીને જ સ્વસાધ્ય એવા સમ્યકત્વનો નિશ્ચય કરાવે છે, વિષય બન્યા વગર નહિ. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ छद्मस्थत्वगमकानि लिङ्गानि यावदुपशान्तवीतरागमेव भवन्ति, यच्च क्षीणमोहस्य मृषाभाषणं तत् छद्मस्थज्ञानागोचरत्वेन न लिङ्ग, द्रव्यतो मृषाभाषणस्य क्रोधाद्यभावेन क्षीणमोहेऽभावाद् - इत्यादि यदुक्तं तनिरस्तं, उक्तरीत्या द्रव्यव्यतिरिक्तस्यापि मृषावादस्य सुपरीक्षकाणां सुग्रहत्वात् । किञ्च 'क्षीणमोहस्य द्रव्यतो मृषाभाषणं नास्ति' इति सर्वशास्त्रविरुद्धं, यस्मात्सर्वाऽवस्थासु कर्मबन्धोऽस्ति, कर्मबन्धानुमेया च विराधना, इष्यते चासौ द्रव्यतो वीतरागस्यापि, छद्मस्थस्य चतुर्णामपि मनोयोगादीनामभिधानादिति पञ्चाशकवृत्तौ द्रव्यत एव मृषावादस्य क्षीणमोहेऽभिधानात् । अत एव सूक्ष्मप्रमादनिमित्तविराधनयाऽऽलोचनाप्रायश्चित्तं तत्रोक्तं, तथाहि आलोअणा विवेगो वा णियंठस्स दुवे भवे । विवेओ अ सिणायस्स एमेया पडिवत्तिओ ।। त्ति ।। यतिजीतकल्पसूत्रे प्रोक्तम् । आलोचनाप्रायश्चित्तं विवेकप्रायश्चित्तमित्येते द्वे प्रायश्चित्ते निर्ग्रन्थस्य भवतः, स्नातकस्य केवल एको विवेकः, इति तद्वृत्तौ ।। સમાધાનઃ બાહ્યપરિણતિ વગેરેથી ભાવરૂપ હિંસકત્વાદિ જાણવા પણ છદ્મસ્થપરીક્ષકોને દુર્લભ ન હોઈ પ્રસ્તુતમાં પણ ભાવરૂપ લિંગો સ્વસાધ્યનો નિશ્ચય કરાવી શકે છે. તેથી જ પૂર્વપક્ષીની આ વાત પણ નિરસ્ત જાણવી કે- છબસ્થતાને જણાવનાર લિંગો ઉપશાન્ત વીતરાગ સુધી જ હોય છે. તેમજ ક્ષણમોહીને જે મૃષાભાષણ હોય છે. તે છદ્મસ્થના જ્ઞાનનો વિષય ન હોઈ લિંગરૂપ નથી, કેમ કે ક્રોધાદિનો અભાવ હોવાના કારણે ક્ષીણમોહીને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી. ઇત્યાદિ – પૂર્વપક્ષીના આ વચનો એટલા માટે નિરસ્ત જાણવા કે દ્રવ્યભિન્ન મૃષાવાદ પણ ઉક્ત રીતે સુપરીક્ષકોને જાણી શકાય તેવું હોવાથી લિંગ બની શકે છે. અને તેથી ક્ષીણમોહમાં પણ આ લિંગો હાજર હોય જ છે. (ક્ષણમોહમાં દ્રવ્યમૃષાવાદાભાવની માન્યતા શાસ્ત્રવિરુદ્ધ) વળી “ક્ષીણમોહજીવને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી એ વાત તો સર્વશાસ્ત્રવિરુદ્ધ છે, કેમ કે સર્વ અવસ્થાઓમાં કર્મબંધ હોય છે જેનાથી વિરાધનાનું અનુમાન થાય છે. અને આ વિરાધના દ્રવ્યથી તો વીતરાગમાં હોવી પણ ઈષ્ટ છે, કેમ કે છદ્મસ્થ માત્રને ચારેય મનોયોગાદિ હોવા કહ્યા છે. એમ પંચાશકવૃત્તિમાં ક્ષીણમોહીને દ્રવ્યથી જ મૃષાવાદ હોવો કહ્યો છે. તેથીસ્તો ક્ષીણમોહ અવસ્થામાં પણ સૂક્ષ્મપ્રમાદ નિમિત્તે થયેલ વિરાધનાના કારણે આલોચના પ્રાયશ્ચિત્ત હોવું કહ્યું છે. યતિતકલ્પસૂત્ર અને તેની વૃત્તિમાં કહ્યું છે કે નિગ્રંથને આલોચના પ્રાયશ્ચિત્ત અને વિવેક પ્રાયશ્ચિત્ત એમ બે પ્રાયશ્ચિત્તો હોય છે. સ્નાતકને માત્ર વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે. (આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત સ્વીકાર જાણવો) १. आलोचना विवेको वा निर्ग्रन्थस्य द्वे भवतः । विवेकश्च स्नातकस्य एवमेताः प्रतिपत्तयः ।। Page #258 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર अत्र स्नातकस्य केवलविवेकप्रायश्चित्तभणनेन निर्ग्रन्थयोरुपशान्तक्षीणमोहयोरालोचनाविवेकप्रायश्चित्ते द्वे अविशेषेणैवोक्ते संभाव्येते, अन्यथा निर्ग्रन्थे विकल्पद्वयमकरिष्यद्, यथा 'कुत्रचिन्निर्ग्रन्थे विवेकप्रायश्चित्तमेव, कुत्रचित्त्वालोचनाविवेकरूपे द्वे' इति, न चैवं क्वचिदुपदर्शितमिति माध्यस्थ्येन पर्यालोच्यम् । तथा चालोचनाप्रायश्चित्तशोध्या द्रव्यविराधना केवलिविलक्षणे क्षीणमोहे शास्त्रसिद्धा, इति 'द्रव्यतो मृषाभाषणं क्षीणमोहे न भवति' इति यद्वचनं तन्निरर्थकमेव । यत्तु तत्रानाभोगहेतुकं संभावनाऽऽरूढं जीवविराधनावन्मृषाभाषणमुपपादितं तत्र दृष्टान्तासिद्धिः, द्रव्यतो जीवविराधनायास्तत्रोपपादितत्वाद्, भगवत्यामपि तत्र जीवविराधनायाः स्पष्टमुक्तत्वाच्च । तथा च तत्सूत्रं (१८ श. ८ उ. ) 'अणगारस्स णं भंते । भाविअप्पणो पुरओ दुहओ जुगमायाए हाए यं रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोयए वा वट्टापोयए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा, तस्स णं भंते! किं इरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ? गोयमा ! अणगारस्स णं भाविअप्पणो जाव तस्स णं इरियावहिआ किरिया कज्जइ, णो संपराइआ किरिआ कज्जइ । से केणट्ठेणं भंते । एवं वुच्चइ ? जहा सत्तम ૨૪૫ આમાં ‘સ્નાતકને માત્ર વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે' એવું જે કહ્યું છે તેના પરથી સંભાવના થાય છે કે ‘ઉપશાન્તમોહ અને ક્ષીણમોહરૂપ બન્ને નિર્પ્રન્થને આલોચના અને વિવેકરૂપ બન્ને પ્રાયશ્ચિત્તો સમાન રીતે હોવા કહ્યા છે. આવું જો ન હોત તો નિર્પ્રન્થની બાબતમાં બે વિકલ્પો દેખાડત... તે આ રીતે કેટલાક નિર્પ્રન્થને (ક્ષીણમોહને) માત્ર વિવેકપ્રાયશ્ચિત્ત જ હોય છે જ્યારે કેટલાક નિર્પ્રન્થને (ઉપશાંતમોહને) આલોચના અને વિવેક એ બંને પ્રાયશ્ચિત્તો હોય છે. પણ આ રીતે કોઈ શાસ્ત્રમાં દેખાડ્યું નથી. માટે ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ બંનેમાં સમાન રીતે બંને પ્રાયશ્ચિત્તો હોય છે એ મધ્યસ્થભાવે વિચારવું. અને તેથી આલોચના પ્રાયશ્ચિત્તથી જેની શુદ્ધિ થાય તેવી દ્રવ્યવિરાધના કેવલીથી વિલક્ષણ એવા ક્ષીણમોહમાં હોય છે એ વાત શાસ્ત્રસિદ્ધ છે. માટે ‘ક્ષીણમોહ જીવને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી' એ વાત નિરર્થક જ છે. ‘ક્ષીણમોહ જીવમાં જીવવિરાધનાની જેમ અનાભોગહેતુક સંભાવનારૂઢ મૃષાભાષણ હોય છે’ એ વાતની જે સંગતિ કરી છે તેમાં પણ જીવવિરાધનારૂપ દૃષ્ટાન્ન અસિદ્ધ છે, કેમ કે તેઓમાં જીવવિરાધના સંભાવનારૂઢ નહિ પણ દ્રવ્યથી હોય છે એ વાત અમે સિદ્ધ કરી ગયા છીએ. વળી ભગવતીસૂત્રમાં પણ તેઓને જીવવિરાધના હોવી સ્પષ્ટ રીતે કહી જ છે તે સૂત્ર (શતક-૧૮, ઉદ્દેશક-૮) આ પ્રમાણે “હે ભગવન્ ! આગળ યુગમાત્ર દષ્ટિથી જોતાં જોતાં તેમજ વચમાં વચમાં પાછળ અને બાજુમાં १. अनगारस्य भगवन् ! भावितात्मनः पुरतो द्विधा युगमात्रया (दृष्ट्या) प्रेक्ष्य गमनं कुर्वतः पादस्याधः कुकुर्टकपोतः वा वर्तकपोतः वा कुलिङ्गच्छा वा पर्यापद्येत । तस्य भगवन् ! किं ईर्यापथिकाक्रिया क्रियते ? साम्परायिकाक्रिया क्रियते ? गौतम ! अनगारस्य भावितात्मनो यावत्तस्य ईर्यापथिकाक्रिया क्रियते, न साम्परायिकाक्रिया क्रियते । अथ केनार्थेन भगवन् ! एवमुच्यते यथा सप्तम Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ संए संवुडुद्देसए जाव अट्ठो णिक्खित्तो त्ति ।।' 'पुरओ त्ति अग्रतः, दुहओ त्ति द्विधा, अन्तराऽन्तरा पार्श्वतः पृष्ठतश्चेत्यर्थः जुगमायाए त्ति यूप(युग)मात्रया दृष्ट्या, पेहाएत्ति प्रेक्ष्य, रीयंति गतं गमनं, रीयमाणस्सत्ति कुर्वत इत्यर्थः, कुक्कुडपोयएत्ति कुर्कुटादिपोतः, वट्टापोयएत्ति इह वर्तकः पक्षिविशेषः, कुलिंगच्छाए वत्ति पिपीलिकादिसदृशः, परियावज्जेज्जत्ति पर्यापद्यते म्रियते । एवं जहा सत्तमसए इत्यादि । अनेन च यत्सूचितं तस्यार्थलेश एवं-अथ केनार्थेन भदंत! एवमुच्यते? गौतम! यस्य क्रोधादयो व्यवच्छिन्ना भवन्ति, तस्येर्यापथिक्येव क्रिया भवतीति' इत्यादि तद्वृत्तावुक्तम् । अत्र भावितात्माऽनगार उपशान्तः क्षीणमोहश्च ग्राह्यः, अन्यस्येर्यापथिकीक्रियाऽभावात्, केवलिनश्चानाभोगप्रयुक्तोक्तविशिष्टगमनासंभवादिति વતિ | तथा संभावनाऽऽरूढं मृषाभाषणं द्रव्यभावाभ्यां भिन्नं न कुत्राप्युपदर्शितं, इति क्षीणमोहे तदभिधानं भवतोऽपूर्वपाण्डित्याभिव्यञ्जकमेव, द्रव्यभावातिरिक्तस्य संभावनाऽऽरूढस्य शशविषाण જોતાં જોતાં ચાલતાં જે ભાવિતાત્મા અણગારના પગ નીચે કૂકડા વગેરેનું બચ્ચું કે વર્તકાદિ પક્ષીવિશેષનું બચ્યું કે કીડી વગેરે જેવા જીવો મરી જાય તે જીવને હે ભગવન્! શું ઇર્યાપથિકી ક્રિયા લાગે? સાંપરાયિકીક્રિયા લાગે? ગૌતમ ! તે ભાવિતાત્મા અણગારને ઇપથિકીક્રિયા લાગે, સાંપરાયિકીક્રિયા નહિ. હે ભગવન્! ક્યા કારણે આમ કહો છો? ઇત્યાદિ યાવત્ સાતમા શતકના સંવૃત્ત ઉદેશક પ્રમાણે જાણવું. સંવૃત્ત ઉદ્દેશકના અતિદેશ પરથી જેનું સૂચન કર્યું છે તેનો સંક્ષેપ અર્થ તેની વૃત્તિમાં આ પ્રમાણે કહ્યો છે-ભગવન્! કયા કારણે આવું કહો છો? ગૌતમ ! જે જીવના ક્રોધાદિ વિચ્છિન્ન થઈ ગયા હોય તેની માત્ર ઇયપથિકી જ ક્રિયા થાય છે.” અહી ભાવિતાત્મા અણગાર તરીકે ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ જીવ લેવાના છે. કેમ કે બીજા જીવોને ઇર્યાપથિકી ક્રિયા હોતી નથી અને કેવલીઓને અનાભોગપ્રયુક્ત ઉક્ત પ્રકારનું વિશિષ્ટ ગમન સંભવતું નથી” એવું આચાર્યો કહે છે. | (સંભાવનારૂઢમાં સંભાવનાનો શબ્દાર્થ) તથા સંભાવનારૂઢ મૃષાભાષણ પણ દ્રવ્ય અને ભાવ બન્નેથી ભિન્ન હોવું તો ક્યાંય દેખાડ્યું નથી. “ક્ષીણમોહમાં ભાવમૃષાભાષણ હોતું નથી,” એ તો તમને અને અમને બન્ને માન્ય છે. વળી તમારે તેઓમાં દ્રવ્ય મૃષાભાષણ પણ માનવું નથી. અને તેમ છતાં સંભાવનારૂઢ મૃષાભાષણની તેઓમાં તમે જે હાજરી કહો છો એ તો તમારા અપૂર્વ પાંડિત્યને જ જણાવે છે ! કેમ કે દ્રવ્ય-ભાવથી ભિન્ન એવું - - - - - - - - - - - - - १. शतके संवृतोद्देशके यावत् अर्थो निक्षिप्त इति । Page #260 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૨૪૭ वदवस्तुत्वात् । यच्च व्यक्तिशक्तिरूपं संभवे संभाव्ये च योगवीर्यमुक्तं तद्भावपरिणामरूपमेव, यथोक्तं सूत्रकृताङ्गवीर्याध्ययनवृत्तौ - 'तथा मनोवाक्कायादीनां तद्भावपरिणतानां यद्वीर्यं सामर्थ्यं तद्द्विविधं सम्भवे संभाव्ये च । सम्भवे तावत्तीर्थकृतामनुत्तरोपपातिकानां च सुराणामतीवपटूनि मनोद्रव्याणि भवन्ति । तथाहि, तीर्थकृतामनुत्तरोपपातिकसुरमनःपर्यायज्ञानिप्रश्नव्याकरणस्य द्रव्यमनसैव करणाद्, अनुत्तरोपपातिकसुराणां च सर्वव्यापारस्यैव मनसा निष्पादनादिति । सम्भाव्ये तु यो हि यमर्थं पटुमतिना प्रोच्यमानं न शक्नोति सांप्रतं परिणमयितुं, संभाव्यते त्वेष परिकर्म्यमाणः शक्ष्यत्यमुमर्थं परिणमयितुमिति । २ वाग्वीर्यमपि द्विविधंसंभवे संभाव्ये च । तत्र संभवे तीर्थकृतां योजननिर्हारिणी वाक् सर्वस्वस्वभाषानुगता च, तथाऽन्येषामपि क्षीरमध्वाश्रवादिलब्धिमतां वाचः सौभाग्यमिति । तथा हंसकोकिलादीनां संभवति स्वरमाधुर्यम् । संभाव्ये तु सम्भाव्यते श्यामायाः स्त्रियो गानमाधुर्यम्, तथा चोक्तं - 'श्या(सा)मा गायति मधुरं काली गायति खरं च ऋक्षं च ।' () इत्यादि । तथा संभावयाम एनं श्रावकदारकमकृतमुखसंस्कारमप्यक्षरेषु यथावदभिलप्तव्येष्विति, तथा संभावयामः शुकसारिकादीनां वाचो मानुषभाषापरिणामः । ३ कायवीर्यमप्यौरस्यं यद्यस्य बलम् । तदपि द्विविधं સંભાવનારૂઢ મૃષાભાષણ શશવિષાણની જેમ અવસ્તુ છે. વળી સંભવ અને સંભાવ્ય અંગે વ્યક્તિ કે શક્તિરૂપ જે યોગવીર્ય કહ્યું છે તો ભાવરૂપ જ છે. સૂત્રકૃતાંગના વીર્યઅધ્યયનની વૃત્તિમાં કહ્યું છે કે “તથા તદ્ભાવરૂપે પરિણમેલા મન-વચન-કાયા વગેરેનું જે વીર્ય સામર્થ્ય હોય છે તે બે પ્રકારનું હોય છે – સંભવ વિશેનું અને સંભાવ્ય વિશેનું. તેમાં સંભવવીર્ય એટલે શ્રી તીર્થકરો અને અનુત્તરોપપાતિક દેવોનું જે અતીવપટુ મનોદ્રવ્ય હોય છે. તે શ્રીતીર્થંકર પરમાત્માઓ અનુત્તરોપપાતિક દેવોએ અને મન:પર્યવજ્ઞાનીઓએ પૂછેલા પ્રશ્નોનો જવાબ દ્રવ્યમનથી જ આપે છે. એમ અનુત્તરવાસી દેવો દરેક પ્રવૃત્તિ મનથી જ કરી દે છે. માટે અતીવ પટુ મનોદ્રવ્યના કારણે તેઓનું વીર્ય સંભવવિશેનું વીર્ય કહેવાય છે. પટુબુદ્ધિવાળાથી કહેવાતી વાતને જે વિવક્ષિતકાળે પરિણાવવા સમર્થ હોતો નથી, પણ પરિકર્મ કરતો કરતો તે ક્યારેક તેને પરિણાવી શકશે એવી સંભાવના કરી શકાતી હોય તો તેનું મનોવીર્ય સંભાવ્યવીર્ય કહેવાય. એમ વાગ્વીર્ય પણ બે પ્રકારે હોય છે. સંભવ અંગે અને સંભાવ્ય અંગે... એમાં સંભવવીર્યમાં શ્રી તીર્થકરોની એક યોજનમાં પ્રસરતી તેમજ દરેકને પોતપોતાની ભાષામાં સમજાતી એવી વાણી આવે, એમ અન્ય પણ ક્ષીરાશ્રવ- મધ્વાશ્રવ વગેરે લબ્ધિયુક્ત જીવોનું વાણી સૌભાગ્ય સંભવવીર્યમાં જાણવું. એ જ રીતે હંસ-કોયલ વગેરેનું સ્વરમાધુર્ય પણ સંભવવીર્યમાં જાણવું. તથા શ્યામા સ્ત્રીઓના ગીતમાધુર્યની જે સંભાવના કરાય છે તે સંભાવ્ય વીર્યમાં જાણવું. કહ્યું છે કે “શ્યામા સ્ત્રી મધુર ગાય છે. કાલી સ્ત્રી કર્કશ અને રૂક્ષ ગાય છે' એમ મુખસંસ્કાર નહિ કરાયેલ પણ આ શ્રાવકપુત્ર યથાવદ્ અભિલાપ કરવા યોગ્ય અક્ષરોમાં સમર્થ બનશે એવી જે સંભાવના કરાય છે તે તેમજ શુકસારિકાની વાણી મનુષ્ય ભાષાના પરિણામવાળી બનવાની જે સંભાવના કરાય છે તે બધી સંભાવ્ય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ संभवे सम्भाव्ये च । सम्भवे यथा चक्रवर्तिबलदेववासुदेवादीनां यद्बाहुबलादिकायबलम् । तद्यथा 'कोटिशिला त्रिपृष्ठेन वामकरतलेनोद्धृता, यदि वा ‘सोलसरायसहस्सा...' ( ) इत्यादि यावदपरिमितबला जिनवरेन्द्रा इति । संभाव्ये तु संभाव्यते तीर्थकरो लोकमलोके कन्दुकवत् प्रक्षेप्तुम्, तथा मेरुं दण्डवत् गृहीत्वा वसुधां छत्रकवद्धर्तुमिति । तथा संभाव्यतेऽन्यतरसुराधिपो जम्बूद्वीपं वामहस्तेन छत्रकवद्धर्तुमयत्नेनैव मन्दरमिति । तथा संभाव्यतेऽयं दारकः परिवर्द्धमानः शिलामेनामुद्धर्तुं हस्तिनं दमयितुमश्वं वाहयितुमित्यादि ४ इन्द्रियबलमपि श्रोत्रेन्द्रियादिस्वविषयग्रहणसमर्थं पञ्चधा । एकैकमपि द्विधा संभवे संभाव्ये च । संभवे यथा श्रोत्रेन्द्रियस्य द्वादशयोजनानि विषयः, एवं शेषाणामपि यस्य यो विषय इति । संभाव्ये तु यस्य कस्यचिदनुपहतेन्द्रियस्य श्रान्तस्य क्रुद्धस्य पिपासितस्य परिग्लानस्य वाऽर्थग्रहणासमर्थमपि इन्द्रियं सद्यथोक्तदोषोपशमे तु सति सम्भाव्यते विषयग्रहणायेति ।' तद्वदिह यदि क्षीणमोहे संभावनाऽऽरूढं मृषाभाषणं संभवे वक्तव्यं तदा व्यक्तित एव भावरूपं संपन्नं, यदि च संभाव्ये तदा शक्तितः, इति न कथमपि पृथग भवितुमर्हति । न च क्षीण વાગ્વીર્યમાં જાણવી. જેનું જે ઉત્કૃષ્ટ બળ હોય છે તે કાયવીર્ય છે. તે પણ સંભવ અને સંભાવ્ય અંગેનું એમ દ્વિવિધ છે. તેમાં ચક્રવર્તી-બળદેવ-વાસુદેવ વગેરેનું જે હાથ વગેરેમાં બળ હોય છે તે સંભવવીર્ય. તે આ પ્રમાણે-ત્રિપૃષ્ઠવાસુદેવે કોટિશિલા કરતલથી ઉપાડી.. અથવા સોળ હજાર રાજાઓ સાંકળ પકડીને ખેંચે... ઇત્યાદિ જે પ્રરૂપણા આવે છે તે પ્રમાણે જાણી લેવું... યાવત્ શ્રી જિનેશ્વર પ્રભુ અપરિમિત બળવાળા હોય છે ત્યાં સુધી... આ બધું સંભવવીર્ય છે. સંભાવ્યવીર્યમાં શ્રી તીર્થંકર પ્રભુ લોકને દડાની જેમ અલોકમાં ફેંકવા સમર્થ છે, એમ મેરૂને દંડની જેમ પકડી પૃથ્વીને છત્રની જેમ ધારી રાખવા સમર્થ છે. કોઈ પણ ઇન્દ્ર જંબૂદ્વીપને ડાબા હાથથી કોઈપણ જાતની તકલીફ વિના મેરૂથી પકડીને છત્રની જેમ ધારી રાખવા માટે સમર્થ છે. તથા સંભાવના છે કે વધતો જતો આ છોકરો આ શિલાને ધારી શકશે, હાથીને દમી શકશે, અશ્વની સવારી કરી શકશે... ઇત્યાદિ (શ્રોત્રેન્દ્રિયાદિ શબ્દાદિરૂપસ્વવિષયનું ગ્રહણ કરવામાં જે સમર્થ હોય છે તે ઇન્દ્રિયબળ પણ પાંચ પ્રકારનું હોય છે. તે દરેકના પાછા બબ્બે ભેદ... સંભવ અને સંભાવ્ય-સંભવ અંગે... શ્રોત્રેન્દ્રિયનો વિષય બાર યોજન હોય છે. એમ શેષ ઇન્દ્રિયોનો પણ પોતપોતાનો વિષય જાણવો. આ બધું સંભવ ઇન્દ્રિયબળ જાણવું. ઇન્દ્રિય હણાયેલી ન હોય એવા માણસની થાકની - ગુસ્સાની પિપાસાની કે પરિગ્લાનિની અવસ્થામાં અર્થગ્રહણ કરવામાં અસમર્થ એવી પણ ઇન્દ્રિય ઉક્તદોષ શમી જતે છતે વિષય ગ્રહણ કરી શકશે એ સંભાવ્ય ઇન્દ્રિયબળ જાણવું.)” સૂત્રકૃતાંગવૃત્તિને અનુસરીને ક્ષીણમોહ જીવમાં જો સંભાવનારૂઢ મૃષાભાષણ “સંભવ' પ્રકારનું માનવું હોય તો એ વ્યક્તિથી (પ્રકટરૂપે) ભાવમૃષાભાષણરૂપ બની ગયું અને “સંભાવ્ય પ્રકારનું જો માનવું હોય તો શક્તિથી યોગ્યતારૂપે) ભાવમૃષાભાષણરૂપ બની ગયું... પણ તે બેથી પૃથ હોવું તો Page #262 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર ૨૪૯ मोहे मृषाभाषणं केवलं संभाव्यमेव, अपूर्वादिषु पञ्चसु गुणस्थानकेषु चतसृणां भाषाणां कर्मग्रंथे - द्वितीयतृतीयवायोगी मिथ्यादृष्टेरारब्धौ यावत्क्षीणकषायवीतरागछद्मस्थस्तावल्लभ्येते, तथोपशान्तकषायस्थाने क्षीणकषायस्थाने च 'नवयोगा बन्धहेतवः ' - इत्यस्य चार्थस्याविशेषेणैवाभिधानाद् । अवश्यंभावित्वाभिप्रायेण च यत्सम्भाव्यत्वाभिधानं तत्तु सत्संयतमात्रस्यैव मृषाभाषणादेः स्यादिति द्रष्टव्यम् । <0 किञ्च - सर्वमपि मृषाभाषणं क्रोधमूलकमेवेति वदतस्तव सम्भावनाऽऽरूढमपि मृषाभाषणं तन्मूलकमेव स्यात्, तथा च क्षीणमोहे तस्याप्यभावः प्राप्नोति । ननूक्तं तदनाभोगहेतुकमेवेति चेत् ? तर्हि तादृशं द्रव्यतो मृषाभाषणमेव किमिति नाभ्युपेयते ? किं संभावनया ? न च द्रव्यभूतेन तेन प्रत्याख्यानभङ्गो भवति, भावभूतस्यैव तस्य प्रत्याख्यातत्वात् 'प्रमत्तयोगादसदभिधानं मृषा' इति तत्त्वार्थवृत्तिवचनाद् । न च भावतः प्राणातिपातमृषाभाषणादेर्यत्कारणं तदेव तस्य द्रव्यतोऽपि, इति क्षीणमोहे न तत्संभवतीति वाच्यं, एवं सति भावतो ज्ञानदर्शनचारित्राणां यानि कारणानि - - કોઈ રીતે સંભવતું નથી. વળી ક્ષીણમોહ જીવમાં ભૃષાભાષણ માત્ર સંભાવ્યભેદનું જ હોય છે એવું પણ નથી, કેમ કે અપૂર્વાદ પાંચે ય ગુણઠાણાઓમાં ચારેય ભાષાઓ હોવી કહી છે. ‘બીજો અને ત્રીજો વચનયોગ મિથ્યાદૃષ્ટિથી માંડીને ક્ષીણકષાય ગુણઠાણે ‘બંધના હેતુ તરીકે નવ યોગો હોય છે” એ વાત તે બે ગુણઠાણામાં કોઈ ભેદ પાડ્યા વિના કર્મગ્રન્થમાં કહી છે અર્થાત્ મૃષાભાષણ અંગે ઉપશાન્તમોહી અને ક્ષીણમોહી બન્ને સરખા છે. એટલે ઉપશાન્તમોહીની જેમ ક્ષીણમોહીમાં પણ સંભવભેદનું મૃષાભાષણ સંભવે છે. ક્ષીણમોહીનું મૃષાભાષણ અવશ્યભાવનું હોઈ સંભાવ્યભેદનું જો કહેવાતું હોય તો તો દરેક સુસાધુના ભૃષાભાષણને તેવું જ કહેવું પડે એ ખ્યાલમાં રાખવું. (‘ભાવના કારણો જ દ્રવ્યના કારણ બને' એ નિયમ ખોટો) - વળી ‘બધું મૃષાભાષણ ક્રોધાદિમૂલક જ હોય છે' એવું કહેનાર તમારા મતે તો સંભાવનારૂઢ મૃષાભાષણ પણ તેવું જ બની જશે, અને તો પછી ક્રોધાદિશૂન્ય એવા ક્ષીણમોહ જીવમાં તેનો પણ અભાવ થઈ જશે. - અરે ! અમે કહી ગયાને કે એ ક્રોધમૂલક નહિ પણ અનાભોગહેતુક હોય છે – એવું જો કહેશો તો અમે કહીએ છીએ કે અનાભોગમૂલક એવા તેને દ્રવ્યથી મૃષાભાષણ રૂપ જ શા માટે નથી માનતા ? માટે તેને સંભાવનારૂઢ માનવાથી સર્યું. કેમકે દ્રવ્યરૂપ તેનાથી મૃષાવાદના પચ્ચક્ખાણનો કંઈ ભંગ થઈ જતો નથી. તે પણ એટલા માટે કે ભાવરૂપ મૃષાવાદનું જ પચ્ચક્ખાણ હોય છે. આ વાત તત્ત્વાર્થસૂત્રની વૃત્તિના નીચેના વચનોથી જણાય છે. “(આ વિરતિના અધિકારમાં) મૃષા એટલે પ્રમત્તયોગથી થતું અસઅભિધાન (જાણવું)” અહીં આવું ન કહેવું કે - ભાવથી થતા પ્રાણાતિપાતમૃષાવાદાદિના જે કારણો હોય છે તે જ દ્રવ્યથી થતા તેઓના કારણો બને છે, અને તેથી ક્ષીણમોહ Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ < ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ तान्येव द्रव्यभूतानां तेषां कारणानि स्युः, इत्यभव्यादीनामपि द्रव्यतो ज्ञानदर्शनचारित्रवतां ज्ञानावरणीयदर्शनमोहनीयचारित्रमोहनीयकर्मक्षयोपशमाः कारणानि स्युः, तथा चागमबाधा । किञ्च, एवं केवलिनो द्रव्येन्द्रियाणामप्यभावापत्तिः भावेन्द्रियहेतुज्ञानावरणदर्शनावरणक्षयोपशमयोः केवलिन्यभावाद् । न च द्रव्येन्द्रियाभावः केवलिन्युक्तः, किन्तु भावेन्द्रियाभाव एवेति । किञ्चोपशान्तमोहे यथा जीवविराधना मोहनीयकारणमन्तरेणापि भवति, तथा क्षीणमोहे मोहाभावेऽपि द्रव्यतो जीवविराधनामृषाभाषादिसद्भावे किं बाधकम् ? अथ-अस्त्येवागमबाधा । तथाहि - 'रायगिहे जाव एवं वयासी, अह भंते । पाणाइवाए मुसावा अदिण्णादाणे मेहुणे परिग्गहे एस णं कतिवण्णे कतिगंधे कतिरसे कतिफासे पण्णत्ते ? गोयमा ! पंचवण्णे दुगंधे पंचरसे चउफासे पण्णत्ते ।' इत्यादि भगवतीसूत्रे द्वादशशते पञ्चमोद्देशके प्रोक्तम् । 'रायगिहे' इत्यादि, = જીવમાં ભાવમૃષાવાદના કારણોની જેમ દ્રવ્યમૃષાવાદના કારણો પણ હોતા નથી (અને તેથી દ્રવ્યથી મૃષાવાદ પણ હોતો નથી.) - આવું એટલા માટે ન કહેવું કે એ રીતે તો ભાવથી જ્ઞાન - દર્શન - ચારિત્રના જે જ્ઞાનવરણીય વગેરે કર્મના ક્ષયોપશમરૂપ કારણો હોય છે તે તે જ દ્રવ્યથી જ્ઞાન વગેરેના કારણ બની જશે. અને તો પછી દ્રવ્યથી જ્ઞાન-દર્શન-ચારિત્રવાળા અભવ્યાદિને પણ જ્ઞાનાવરણદર્શનમોહનીય-ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમરૂપ કારણો માનવા પડશે જેમાં સ્પષ્ટ રીતે આગમબાધા છે. વળી આ રીતે તો કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયોનો પણ અભાવ થઈ જવાની આપત્તિ આવશે, કેમ કે ભાવેન્દ્રિયના હેતુભૂત જ્ઞાનાવરણ-દર્શનાવરણના ક્ષયોપશમોનો તેઓમાં અભાવ હોવાથી દ્રવ્યેન્દ્રિયોના પણ તદ્રુપ કારણોનો અભાવ માનવો પડે છે. પણ કેવલીઓમાં દ્રવ્યેન્દ્રિયોનો અભાવ હોવો કહ્યો નથી, કિન્તુ ભાવેન્દ્રિયોનો જ અભાવ કહ્યો છે. તેથી ‘ભાવના જે કારણો હોય તે જ દ્રવ્યના પણ હોય’ એવું માની શકાતું નથી. અને તેથી ‘ક્ષીણમોહીને ભાવમૃષાના કારણભૂત ક્રોધાદિ ન હોવાથી દ્રવ્યમૃષાનું પણ કારણ હોતું નથી. એટલે દ્રવ્યમૃષાવાદ પણ હોતો નથી.' ઇત્યાદિ માની શકાતું નથી. વળી ઉપશાન્તમોહ ગુણઠાણે જીવવિરાધના જેમ મોહનીયકર્મરૂપ કારણ વિના પણ થાય છે તેમ ક્ષીણમોહ ગુણઠાણે પણ મોહાભાવ હોવા છતાં દ્રવ્યથી જીવવિરાધના-મૃષાવાદાદિ હોય તો એમાં શું બાધક છે ? (પ્રાણાતિપાતાદિ ચારિત્રમોહનીયને નિયત છે - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ ઃ ક્ષીણમોહમાં દ્રવ્યથી હિંસા વગેરે માનવામાં આગમ જ બાધક છે. ભગવતીસૂત્ર બારમું શતક પાંચમા ઉદ્દેશકમાં કહ્યું છે કે “રાજગૃહમાં... યાવત્ આ પ્રમાણે કહ્યું. અથ ભગવન્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ એ પાંચ કેટલા વર્ણ, કેટલી ગંધ, કેટલા રસ (સ્વાદ), કેટલા છુ. રાગદે યાવત્ ર્વ વત્તિ, અથ ભવન્ત ! પ્રાળાતિપાત:, મૃષાવાદઃ, અવત્તાવાન, મૈથુન, પરિગ્રહઃ - તે ઋતિવાં:, તિાન્યા: તિસાઃ, ઋતિસ્પર્શી: પ્રજ્ઞતાઃ ? ગૌતમ! પદ્મવા:, દ્વિધા:, પન્નુરસા, વતુઃસ્પŕ: પ્રજ્ઞતાઃ । Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૧ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર पाणाइवाएत्ति, प्राणातिपातजनितं तज्जनकं वा चारित्रमोहनीयं कर्मोपचारात् प्राणातिपात एव, एवमुत्तरत्रापि, तस्य च पुद्गलरूपत्वाद्वर्णादयो भवन्ति, अत उक्तं पंचवण्णे इत्यादि । आह च पंचरसपंचवण्णेहिं परिणयं दुविहगंधचउफासं । दवियमणंतपएसं सिद्धेहिं णंतगुणहीणं ।। इत्याद्येतद्वृत्तावुक्तम् । एतदनुसारेण च प्राणातिपातादीनां चारित्रमोहनियतत्वात् क्षीणमोहे तदनुपपत्तिः, उपशान्तमोहे तु मोहसद्भावात्प्राणातिपाताद्यङ्गीकारे न किञ्चिद् बाधकमिति - चेद्? एतदप्यसत्, भावप्राणातिपातापेक्षयैवोक्तोपचारव्यवस्थितेः, अन्यथा द्रव्यप्राणातिपातादीनां चारित्रमोहनीयकर्मजनकत्वे सूक्ष्मसंपरायादौ षड्विधबन्धकत्वादि न स्यात् । तज्जन्यत्वे च तस्योदितस्यानुदितस्य वा जनकत्वं वाच्यम् । आद्ये उपशान्तमोहे द्रव्यप्राणातिपाताद्यनुपपत्तिः । સ્પર્શવાળા હોવા કહેવાયા છે? ગૌતમ ! પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને ચાર સ્પર્શવાળા હોવા કહેવાયા છે.” આની વૃત્તિમાં કહ્યું છે કે “અહીં પ્રાણાતિપાત એટલે પ્રાણાતિપાતજનિત કે પ્રાણાતિપાતજનક એવું ચારિત્ર મોહનીયકર્મ ઉપચારથી લેવું. એ પ્રમાણે મૃષાવાદાદિમાં જાણવું... તે કર્મયુગલ રૂપ હોઈ તેમાં વર્ણ વગેરે હોય છે. તેથી સૂત્રમાં પાંચ વગેરે વણે કહ્યાં છે. કહ્યું છે કે – (બંધાતા કર્મપુદ્ગલો) પાંચ રસ અને પાંચ વર્ણથી પરિણત હોય છે. દ્વિવિધ ગંધ અને ચાર સ્પર્શવાળા હોય છે, અનંતપ્રદેશવાળું અને તેમ છતાં સિદ્ધો કરતાં અનંતગુણહીન એવા દ્રવ્યરૂપ હોય છે.” આ વચનને અનુસાર પ્રાણાતિપાતાદિ ચારિત્રમોહનીયને નિયત હોઈ ક્ષણમોહમાં હોવા અસંગત બને છે એ જ તેઓમાં તેને માનવાનો બાધક બને છે. જયારે ઉપશાન્તમોહ ગુણઠાણાવાળાને તો મોહની હાજરી હોઈ પ્રાણાતિપાતાદિ માનવામાં પણ કોઈ બાધક નથી. (ભાવપ્રાણાતિપાતાદિ તેવા છે, દ્રવ્ય નહિ-ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષ આવી આગમબાધાની વાત પણ ખોટી છે, કેમ કે તે આગમમાં ભાવપ્રાણાતિપાતની અપેક્ષાએ જ કર્મને ઉપચારથી પ્રાણાતિપાત તરીકે કહ્યા હોવા જણાય છે, કેમ કે નહીંતર તો (એટલે કે દ્રવ્યપ્રાણાતિપાતાદિની અપેક્ષાએ કર્મમાં જો ઉપચાર હોય તો) દ્રવ્યપ્રાણાતિપાતાદિને ચારિત્રમોહનીય કર્મના જનક માનવા પડે કાં તો તેનાથી જન્ય માનવા પડે. જો જનક માનીએ તો સૂક્ષ્મસંપરાયાદિ ગુણઠાણે ષવિધબંધકત્વાદિ રહે નહિ. કેમ કે હાજર રહેલ દ્રવ્યહિંસાદિ તેઓને ચારિત્રમોહ પણ બંધાવતા હોવાથી તેઓમાં સપ્તવિધબંધકત્વ આવી જાય છે. તેથી દ્રવ્યહિંસાદિને જો ચારિત્રમોહકર્મથી જન્ય માનીએ તો તે ચારિત્રમોહકર્મને તેઓનું જનક માનવું પડે. એમાં ઉદય પામેલ તે કર્મને જનક માનવું કે ઉદય ન પામેલ પણ તેને? ઉદય પામેલ તેને જનક માનવામાં ઉપશાન્તમોહ ગુણઠાણે દ્રવ્યહિંસાદિ = = = = - - - - - १. पञ्चरसपञ्चवर्णैः परिगतं द्विविधगन्धचतुःस्पर्शम् । द्रव्यमनन्तप्रदेशं सिद्धैरनन्तगुणहीनम् ॥ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ अन्त्ये च चारित्रमोहनीयसत्तामात्रादुपशान्तमोहे तत्कार्यप्राणातिपातस्वीकारे नाग्न्यादीनां सप्तानां परीषहाणामपि तत्र स्वीकारापत्तेः, तेषामपि चारित्रमोहनीयकार्यत्वप्रतिपादनात् । तदुक्तं भगवत्यां (श. ८ उ. ८) 'चारित्तमोहणिज्जे णं भंते! कम्मे कति परीसहा समोअरंति? गोयमा! सत्तपरीसहा समोશાંતિ, તે નહીં अरती अचेल इत्थी णिसीहिआ जायणा य अक्कोसा । सक्कारपुरक्कारे चरित्तमोहंमि सत्तेते ।।' तत्त्वार्थभाष्येऽप्युक्तं (९-१५) - ‘चारित्रमोहे नाग्न्यारतिस्त्रीनिषद्याऽऽक्रोशयाचनासत्कारपुरस्काराः परिषहा उक्ताः ।' इति । एतद्वृत्तिर्यथा - दर्शनमोहवर्ज शेषं चारित्रमोहनीयं - चारित्रान्मूलोत्तरगुणसंपन्नान्मोहनात्पराङ्मुखत्वाच्चारित्रमोहनीयं, तदुदये सत्येते नाग्न्यादयः सप्त परिषहा भवन्ति । नाग्न्यं जुगुप्सोदयाद् १ अरत्युदयादरतिः २, स्त्रीवेदोदयात्स्त्रीपरिषहः ३, निषद्या स्थानासेवित्वं भयोदयात् ४, क्रोधोदयादाक्रोशपरीषहः અસંગત બની જશે, કેમ કે ત્યાં ચારિત્રમોહનો ઉદય હોતો નથી. ઉદયન પામેલા તેને જનક માનવામાં અંત્ય વિકલ્પમાં ફલિત એ થાય કે ચારિત્રમોહનીય કર્મની સત્તામાત્રથી ઉપશાન્તમોહ ગુણઠાણે તેના કાર્યભૂત પ્રાણાતિપાતાદિ થાય છે. આનાથી એવો નિયમ ફલિત થાય કે “ચારિત્ર મોહનીય કર્મનું જે કાર્ય હોય છે તે ચારિત્રમોહકર્મની સત્તામાત્રથી પણ થઈ જાય છે. અને તો પછી નગ્નતા વગેરે સાતેય પરીષહો પણ ત્યાં માનવાની આપત્તિ આવશે, કેમ કે તેઓને પણ ચારિત્ર મોહનીયના કાર્ય તરીકે શાસ્ત્રોમાં કહ્યા છે. (નગ્નતાદિ સાત પરીષહો માનવાની આપત્તિ) ભગવતીજી સૂત્ર (શ. ૮ ૧.૮) માં કહ્યું છે કે “હે ભગવન્! ચારિત્રમોહનીયકર્મમાં કેટલા પરિષહોનો સમવતાર છે? ગૌતમ ! સાત પરિષદોનો સમવતાર છે. તે આ - અરતિ, અચેલ, સ્ત્રી, નિષદ્યા, યાચના, આક્રોશ અને સત્કાર એ સાત પરીષહો ચારિત્રમોહ કર્મના કાર્યરૂપે જાણવા.” તત્ત્વાર્થભાષ્ય (૯-૧૫) માં કહ્યું છે કે “ચારિત્રમોહમાં નાન્ય, અરતિ, સ્ત્રી, નિષદ્યા, આક્રોશ, યાચના અને સત્કારપુરસ્કારપરીષહો આવે છે, પરિષહો કહેવાઈ ગયા.” તેની વૃત્તિમાં કહ્યું છે કે – “દર્શનમોહ સિવાયનું મોહનીયકર્મ એ ચારિત્રમોહનીય. એમાં મૂલોત્તરગુણસંપન્ન ચારિત્રને કલુષિત કરે અથવા ચારિત્રથી પરાભુખ રાખે તે ચારિત્રમોહનીયકર્મ.. તેના ઉદયે નાન્ય વગેરે સાત પરિષહો આવે છે. એમાં જુગુપ્સાના ઉદયથી નગ્નતાપરીષહ આવે છે. એમ અરતિના ઉદયથી અરતિપરીષહ, સ્ત્રીવેદના ઉદયથી સ્ત્રીપરીષહ, ભયના ઉદયથી સ્થાનઅસેવનરૂપનિષદ્યાપરીષહ, ક્રોધના ઉદયથી આક્રોશપરીષહ, १. चारित्रमोहनीये भगवन् ! कर्मे कति परिषहाः समवतरन्ति ? गौतम ! सप्तपरिषहाः समवतरन्ति । तद्यथा - अरतिरचेलस्त्री: नैषिधीकी याचना चाक्रोशः। सत्कारपुरस्कारो चारित्रमोहे सप्तैते ।। Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૩ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ५, मानोदयाद् याञ्चापरीषहः ६, लोभोदयात्सत्कारपुरस्कारपरीषहः ७, इति । __ अथ चारित्रमोहोदये सत्येते परिषहाः प्रोक्ताः, तस्मादुपशान्ते न भवन्तीति चेत् ? तर्हि चारित्रमोहनीयकर्मोदये सति प्राणातिपातादयः प्रोक्ताः, अतस्तेऽपि तत्र मा भूवन् । अथ भावत एव प्राणातिपातादयश्चारित्रमोहनीयोदयसमुत्थाः, द्रव्यतस्तु चारित्रमोहनीयस्य सत्तायामपि तत्र ते भवन्तीति चेत् ? तर्हि भावत एव चारित्रमोहनीयोदयसमुत्थाः सप्त परीषहाः सूक्ष्मसम्परायगुणस्थानं यावद् भवन्ति, द्रव्यतस्तु त एवोपशान्तमोहेऽपि चारित्रमोहसत्तानिमित्तका भवन्तु, युक्तेरुभयत्र तौल्यादिति । यच्च संभावनाऽऽरूढमृषाभाषणनिषेधव्याघातेनैव तत्सिद्धिसमर्थनं कृतं तत्तु शशशृङ्गस्यापि निषेधव्याघातात्तत्सिद्धिसमर्थनप्रायम् । या चालोके लोककल्पनातुल्या संभावना प्रोक्ता, सा तु प्रकृतार्थस्यातिशयितत्वमेव प्रतिपादयेद् । अलोके लोकप्रमाणासंख्येयखण्डप्रमाणावधिज्ञानविषयकल्पना हि वैज्ञानिकसंबंधेन तद्विषयविशिष्टतामवधिज्ञानस्यैव ज्ञापयतीति । आह च भाष्यकार: માનના ઉદયથી યાચનાપરીષહ અને લોભના ઉદયથી સત્કારપુરસ્કારપરીષહ આવે છે.” “આ પરિષહો ચારિત્રમોહના ઉદયથી કહ્યા છે, માટે ઉપશાન્તમોહીને હોવાની આપત્તિ નથી” એવું જ કહેશો તો એ રીતે “પ્રાણાતિપાતાદિ પણ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે એવું માનવું પડવાથી ઉપશાન્તમોહીને તે પણ માની શકાશે નહિ. - ભાવહિંસા વગેરે જ ચારિત્રમોહનીયના ઉદયથી થાય છે, દ્રવ્યહિંસા વગેરે તો તેની સત્તા માત્રથી પણ ઉપશાન્તાદિગુણઠાણે થાય છે એવી જો યુક્તિ દોડાવશો તો “ચારિત્રમોહનીયના ઉદયથી થયેલ તે સાતેય ભાવપરિષદો જ સૂક્ષ્મસંપરાયગુણઠાણા સુધી હોય છે, દ્રવ્યથી તો ચારિત્રમોહની સત્તાનિમિત્તક તેઓ ઉપશાન્તમોહગુણઠાણે પણ હોય છે. એવું પણ માનવું પડશે, કારણ કે યુક્તિ સર્વત્ર સમાન રીતે જ દોડે છે. “ક્ષીણમોહ ગુણઠાણે અનાભોગ હોવાથી મૃષાભાષણની સંભાવનાનો નિષેધ કરી શકાતો નથી' ઇત્યાદિ રૂપે સંભાવનારૂઢ મૃષાભાષણના નિષેધને માત્ર તોડી પાડીને જે તેની હાજરીની સિદ્ધિનું સમર્થન કર્યું છે તે તો શશશૃંગના પણ નિષેધનો વ્યાઘાત કરીને તેની સિદ્ધિનું સમર્થન કરવા રૂપ જ છે. અર્થાત્ એ રીતે જેમ શશશૃંગની સિદ્ધિ થઈ શકતી નથી તેમ સંભાવનારૂઢ મૃષાભાષણની પણ સિદ્ધિ થઈ શકતી નથી. વળી “અલોકમાં લોકની કલ્પના જૈનોને જેમ પ્રમાણભૂત છે તેમ સંભાવના પણ પ્રમાણભૂત છે' ઇત્યાદિરૂપે સંભાવનાને અલોકમાં લોકની કલ્પનાને તુલ્ય જે કહી તે તો પ્રસ્તુત (મૃષાવાદાદિ) વાતનું ચઢિયાતાપણું જ જણાવે છે. અર્થાત્ એ તો ક્ષીણમોહમાં વધુ તીવ્ર પ્રકારના મૃષાવાદની હાજરી જણાવશે જે આપત્તિરૂપ છે. અલોકમાં લોકાકાશ જેટલા પ્રમાણવાળા અસંખ્ય ખંડો પ્રમાણ અવધિજ્ઞાનના વિષયની કલ્પના વૈજ્ઞાનિક સંબંધથી અવધિજ્ઞાનની જ તે વિષયવાળા હોવા રૂપ વિશિષ્ટતાને જણાવે છે. શ્રી ભાષ્યકારે કહ્યું છે કે (વિ.આ. ભા. ૬૦૬) - Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ लुतो पुण बाहिं लोगत्थं चेव पासइ दव्वं । सुहुमयरं सुहुमयरं परमोही जाव परमाणुं ।। (वि. भा. ६०६) તિ तद्वदिहापि संभावनया विशिष्टमेव मृषाभाषणं प्रसज्येत, इति विपरीतैवेयं कल्पना भवत इति । यच्च 'अत एव कालशौकरिकस्य...' इत्याद्युक्तं तत्तु तं प्रत्येव लगति, यतः कालशौकरिकस्य महिषव्यापादनं महिषव्यापादनत्वेन भगवतोक्तं तद्भावमाश्रित्य, तेन तत्र तत्कल्पनायाः प्रामाण्यं, संभावनाऽऽरूढमृषाभाषाणादेम॒षाभाषात्वादिकं तु भावतो नोच्यते, इति कथं तत्कल्पना स्याद् ? न ह्यसतः संभावनापि संभवति, न हि क्षीणमोहे मैथुनादीनां भवताऽपि संभावना क्रियते, अत एव 'क्षीणमोहे सम्भावनाऽऽरूढमृषाभाषादेः स्नातकचारित्रप्रतिबन्धकत्वेन दोषत्व'मित्यपि निरस्तं, असतो दोषत्वाऽयोगात् । अत एव चित्रलिखितनारीदृष्टान्तोऽपि निरस्तः, असत आकारमात्र “વર્ધમાન અવધિ લોકમાં રહેલ સૂક્ષ્મ- સૂક્ષ્મતર દ્રવ્યને જ જુએ છે યાવત્ પરમાવધિ પરમાણુને પણ જુએ છે” હવે સંભાવના પણ જો કલ્પનાને તુલ્ય હોય તો તે પણ એવું જ જણાવશે કે ક્ષીણમોહીને વિશિષ્ટતર મૃષાભાષણ હોય છે. માટે આ રીતે તેઓમાં સંભાવનારૂઢ મૃષાભાષણની તમે કરેલી કલ્પના તો સાવ વિપરીત જ છે. (સાવ અસહુની સંભાવના પણ ન કરાય) વળી તેથી જ કાલશૌકરિકે કલ્પિત પાડાની કરેલી હિંસા...” ઇત્યાદિ પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે તો તેના જ માથે પડે એવું છે, કેમ કે કાલશૌકરિકની ક્રિયાને પાડાની હિંસા તરીકે ભગવાને જ કહી છે તે તો કાલશૌકારિકના તેવા ભાવને આશ્રીને જ કહ્યું હતું. અર્થાત્ તેનામાં ભાવહિંસા રહી હોવાથી જ તેની બાહ્યક્રિયાની હિંસારૂપે કલ્પના કરવામાં આવી હતી. અને તેથી જ તે કલ્પના પ્રમાણભૂત હતી. જ્યારે સંભાવનારૂઢ મૃષાભાષણાદિની તમે જે ક્ષીણમોહમાં મૃષાભાષા તરીકે કલ્પના કરો છો તે કંઈ ભાવમૃષાવાદને આશ્રીને કરતા નથી કે જેથી એવી પ્રમાણભૂત કલ્પના કરી શકાય. વળી જે સાવ અસત્ હોય તેની તો સંભાવના પણ થઈ શકતી નથી. જેમ કે તમે પણ ક્ષીણમોહજીવમાં મૈથુનાદિની તો સંભાવના કરતા નથી. (તો પછી મૃષાભાણાદિની શી રીતે કરાય ?) તેથી જ “ક્ષીણમોહમાં રહેલા સંભાવનારૂઢ મૃષાભાષણાદિ સ્નાતક ચારિત્રના પ્રતિબંધક હોઈ દોષરૂપ છે એ વાત પણ ઊડી જાય છે કેમ કે સાવ અસત્ એવા તે સંભાવનારૂઢ મૃષાભાષણાદિ દોષરૂપ બની શકતા નથી. તેથી જ તમે આપેલ ચિત્રમાં દોરેલ નારીનું દષ્ટાન્ત પણ નિરસ્ત થઈ જાય છે, કેમ કે દષ્ટાન્તમાં તો આકારને આશ્રીને સ્ત્રીની કલ્પના છે જયારે પ્રસ્તુતમાં, સાવ અસત્ એવી ચીજમાં તો આકાશમાત્ર પણ ન હોવાથી મૃષાભાષણ १. वर्धमानः पुनरवधिलॊकस्थमेव पश्यति द्रव्यम् । सूक्ष्मतरं सूक्ष्मतरं परमावधिर्यावत्परमाणुम् ॥ Page #268 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છદ્રસ્થલિંગ વિચાર ૨૫૫ ताया अप्यभावाद्, इति न किञ्चिदेतत् । यच्च - छद्मस्थलिङ्गानां द्रव्यभूतानां मिथ्याकारादिलिङ्गगम्यत्वस्यापि संभवान्मिथ्याकारस्य चानवरतप्रवृत्तावसंभवात्संयतानां द्रव्यहिंसादिकं कादाचित्कत्वेनानाभोगप्रयुक्तमेव - इत्यभिधानं तदयुक्तं, प्रत्याख्यातभावहिंसादेरेवानाभोगप्रयुक्तकादाचित्कभङ्गपरिणतिवतो मिथ्याकारविषयत्वाद्, द्रव्यहिंसामात्रे तदभावाद्, अन्यथाऽपवादपदजिनपूजाऽऽहारविहारादिक्रियाणामपि मिथ्याकारविषयत्वापत्तेः । यच्च षष्ठसप्तमलिङ्गयोश्छद्मस्थमात्रे सुलभत्वमुक्तं, तत्प्रतिलेखनाप्रमार्जनादिक्रियाणां पिपीलिकादिक्षुद्रजन्तुभयोत्पादकत्वेन सावद्यत्वे स्यात्, तदेव तु नास्ति, कायादिनियताचाररूपाणां तासामौत्सर्गिकीणां क्रियाणामत्यन्तनिरवद्यत्वात् । अपवादकल्पत्वादासां कथञ्चित्सावद्यत्वमिति चेत् ? न, अपवादस्यापि विधिशुद्धस्य सावद्यत्वाभावे तत्कल्पत्वेनाभिमते तदभावाद् । न चोत्सर्गापवादव्यतिरिक्तोऽपवादकल्पो राशित्रयकल्पनारसिकं भवन्तं विनाऽन्येन केनापीष्यत इति (न) तत्सद्भावे प्रमाणमस्ति । આદિની કલ્પના શી રીતે થાય? માટે આ રીતે દષ્ટાન્તથી તમારી માન્યતાની સિદ્ધિ કરવી એ તુચ્છ વાત છે. (અંત્ય બે લિંગો છદ્મસ્થમાત્ર સુલભ નથી) વળી - છદ્મસ્થના દ્રવ્યહિંસા વગેરરૂપ દ્રવ્યભૂત લિંગો મિથ્યાકારાદિલિંગ ગમ્ય હોવા પણ સંભવિત છે. વળી અપુનઃકરણથી સફળ બનતો એવો મિથ્યાકાર નિરંતર થયા કરતી પ્રવૃત્તિ અંગે સંભવતો નથી. તેથી જેના અંગે મિથ્યાકાર થાય છે તે દ્રવ્યહિંસાદિ કાદાચિત્ક હોય છે અને તેથી અનાભોગપ્રયુક્ત જ હોય છે - ઇત્યાદિ જે કહ્યું છે તે પણ અયોગ્ય છે, કેમ કે પોતે જેનું પચ્ચખાણ કર્યું છે તેવી ભાવહિંસા વગેરેની જ અનાભોગના કારણે ક્યારેક થઈ ગયેલી ભંગપરિણતિ મિથ્યાકારનો વિષય બને છે, માત્ર દ્રવ્યહિંસા તેનો વિષય બનતી નથી. નહીંતર તો અપવાદપદે – જિનપૂજા આહાર-વિહારાદિક્રિયાઓ પણ મિથ્યાકારનો વિષય બની જવાની આપત્તિ આવે. વળી – “આ સાવદ્ય છે.” એવી પ્રરૂપણા કરીને તેનું જ પ્રતિસેવન કરનાર હોય એવું છઠું અને “યથાવાદી તથાકારી હોતા નથી એવું સાતમું લિંગ તો છદ્મસ્થમાત્રમાં સુલભ છે - એવું જે કહ્યું છે તે પ્રતિલેખન-પ્રમાર્જન વગેરે ક્રિયાઓ કીડી વગેરે મુદ્રજીવોને ભયોત્પાદક હોઈ સાવદ્ય હોય છે એવું માનીએ તો જ સંભવે છે, પણ તેવું માની શકાતું નથી, કેમકે કાયા વગેરેના નિયત આચારરૂપ તે ઔત્સર્ગિકી ક્રિયાઓ અત્યન્ત નિરવદ્ય છે. “એ ક્રિયાઓ અપવાદ કલ્પ ( જેવી) હોઈ કથંચિત્ સાવદ્ય છે.' એવું કહેવું એ પણ યોગ્ય નથી, કેમ કે વિધિશુદ્ધ અપવાદ એ પોતે જ સાવદ્ય ન હોઈ તેને સમાન આ ક્રિયાઓ શી રીતે સાવદ્ય બને? આમ ઉત્સર્ગ કે અપવાદ બને રૂપે એ સાવદ્ય નથી. વળી એ બેથી જુદો ત્રીજો જ કોઈ અપવાદકલ્પ કે જે કથંચિત્ સાવદ્ય હોય તેને આરાધક, વિરાધક અને અનારાધક વગેરે રૂપ ત્રણ રાશિઓની કલ્પના કરવાના રસિયા એવા તમને Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ शक्याशक्यपरिहारविषयभेदेनापवादापवादकल्पयोर्भेदाभ्युपगमे च दुष्करसुकरत्वादिभेदेनानशनयुक्ताहारादिक्रियाणामुत्सर्गोत्सर्गकल्पभेदकल्पनाया अप्यापत्तेः, इति न किञ्चिदेतत् । तस्मात्षष्ठसप्तमलिङ्गयोः सौलभ्यमपि प्रमत्तस्यैव प्रतिषेणवदशायां ज्ञेयं, अप्रमत्तस्य तु सत्तामात्रेणैव तद् द्रष्टव्यम् । यत्तु केवलिनोऽपि परीक्षायां छद्मस्थज्ञानगोचरत्वेन द्रव्यरूपाण्येव लिङ्गानि ग्राह्याणीत्युक्तं, तन्न चतुरचेतश्चमत्कारकारि, द्रव्यरूपाणामपि प्राणातिपातादीनामभावस्य सर्वकालीनत्वस्य हेतुघटकस्य दुर्ग्रहत्वात् । सूक्ष्मदृष्ट्या तद्ग्रहे च भावरूपलिङ्गानामपि न दुर्ग्रहत्वमिति । यच्चोक्तं - ‘स च केवली द्विविधो ग्राह्यः' इत्यादि तदसत्, क्षीणमोहे केवलित्वस्यागमबाधितत्वात्, आगमे छद्मस्थवीतरागमध्य एव क्षीणमोहस्य परिगणितत्वात् । उक्तं च प्रज्ञापनाયા છોડીને બીજું કોઈ તો સ્વીકારતું નથી. એટલે અપવાદકલ્પ જેવી કોઈ ચીજ હોવામાં કોઈ પ્રમાણ નથી - જે શક્ય પરિહારનો વિષય હોય તે અપવાદ અને જે અશક્ય પરિવારનો વિષય હોય તે અપવાદકલ્પઆ રીતે અપવાદ કરતાં અપવાદ કલ્પને જુદો માનવામાં આવે તો એવું પણ માનવાની આપત્તિ આવે કે “જે દુષ્કર હોય તે ઉત્સર્ગ, દા.ત. અનશન વગેરે અને જે સુકર હોય ( કરવું સરળ હોય) તે ઉત્સર્ગકલ્પ, દા.ત. સાધુઓ દેશ-કાળ-પ્રકૃતિ આદિને યોગ્ય જે નિર્દોષ આહાર વગેરે કરે છે. તે માટે પડિલેહણ વગેરે ક્રિયાઓને અપવાદકલ્પરૂપ માની કથંચિત્ સાવદ્ય માનવા દ્વારા તેઓના કારણે કીડી વગેરેને ભય-ત્રાસાદિની ઉત્પત્તિ માનવી, અને તેથી છઠ્ઠા સાતમા લિંગને છબસ્થમાત્રમાં સુલભ હોવું માનવું એ યોગ્ય નથી. માટે છઠું - સાતમું લિંગ પ્રમત્તને જ પ્રતિસેવનદશામાં સુલભ હોય છે, અને અપ્રમત્તને તો તે સત્તામાત્રરૂપે હોય છે એ જાણવું. (ક્ષીણમોહને કેવલી માનવા એ આગમબાધિત). વળી કેવલીની પરીક્ષામાં પણ દ્રવ્યરૂપ હિંસકત્વના અભાવાદિને જ લિંગ તરીકે લેવા, કેમ કે તેઓ છદ્મસ્થજ્ઞાનના વિષયભૂત છે.” એવું જે કહ્યું તે પણ ચતુર માણસોને ચમત્કાર પમાડે એવું નથી, કેમ કે દ્રવ્યરૂપ પ્રાણાતિપાત વગેરેના અભાવરૂપ હેતુના વિશેષણ તરીકે ઘટક બનેલ સર્વકાલીનત્વનું છદ્મસ્થ જ્ઞાન કરવું મુશ્કેલ છે. સૂક્ષ્મદષ્ટિથી તેનું જ્ઞાન કરવાનું હોય તો એ રીતે તો ભાવરૂપ લિંગો પણ જાણવા શક્ય હોઈ લિંગ શા માટે ન બને? વળી તે કેવલી બે પ્રકારના જાણવા...' ઇત્યાદિ જે કહ્યું છે તે પણ ખોટું છે, કેમ કે ક્ષીણમોહનો કેવલી' તરીકે ઉલ્લેખ માનવો એ આગમબાધિત છે. આગમમાં ક્ષીણમોહની ગણતરી છદ્મસ્થવીતરાગમાં જ કરી છે, કેવલી વીતરાગમાં નહિ. શ્રીપનવણા સૂત્રમાં કહ્યું છે કે Page #270 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર ૨૫૭ ‘से किं तं खीणकसायवीयरायचरित्तायरिआ? खीणकसायवीयरागचरित्तायरिआ दुविहा पन्नत्ता । तंजहा - छउमत्थखीणकसायवीयरायचरित्तायरिया य केवलीखीणकसायवीयरायचरित्तायरिया य' इत्यादि । यदि चैतामागमबाधामुल्लध्यापि भाविनि भूतवदुपचारः' इति न्यायाद् द्वादशे गुणस्थाने कथञ्चित्केवलित्वमभ्युपगम्यते, तर्हि चरमशरीरिणि प्रथमादिगुणस्थानवर्तिनि क्षपकश्रेण्यारूढे वा सप्तमादिगुणस्थानवर्तिनि तदभ्युपगन्तव्यं स्यात् । किञ्च क्षीणमोहस्य केवलित्वविवक्षा केनापि न कृतेति कथं भवता कर्त्तव्या? न हि स्वल्पकालभाविकेवलज्ञानस्यापि छद्मस्थस्य केवलित्वविवक्षा कर्तुं युज्यते । अत एव 'छ ठाणाई छउमत्थे सव्वभावेणं ण जाणइ, ण पासइ । तं जहा-धम्मत्थिकायं १ अधम्मत्थिकायं २ आगासं ३ जीवं असरीरपडिबद्धं ४ परमाणुपोग्गलं ५ सदं ६ । एताणि चेव उप्पण्णणाणदंसणधरे अरहा जिणे जाव सव्वभावेणं जाणति पासति तं जहा धम्मत्थिकायं जाव सदं जाणति' इत्यादि स्थानाङ्गसूत्रे । 'इह छद्मस्थो विशिष्टावध्यादिविकलो न त्वकेवली, यतो यद्यपि धर्माधर्माकाशान्यशरीरजीवं च परमा “તે ક્ષણકષાયવીતરાગચારિત્રાર્થ શું છે? ક્ષણકષાયવીતરાગચારિત્રઆર્ય બે પ્રકારે છેઃ છદ્મસ્થક્ષીણકષાયવીતરાગચારિત્રઆર્ય અને કેવલી ક્ષીણકષાયવીતરાગચારિત્રઆર્ય.” ઇત્યાદિ. આ આગમથી થતી બાધાને ઉલ્લંઘીને પણ જો ભાવિમાં ભૂતનો ઉપચાર કરવાના ન્યાયથી બારમાં ગુણઠાણે કથંચિત્ કેવલિત્વ માનવું હોય તો એ ન્યાયથી પ્રથમાદિ ગુણઠાણામાં રહેલા ચરમશરીરીમાં કે ક્ષપકશ્રેણિ માંડનારા અપ્રમત્તાદિગુણઠાણે રહેલા જીવમાં પણ તે માનવું પડશે કેમ કે તેઓ પણ નજીકના ભવિષ્યમાં કેવલી બનવાના છે.) વળી ક્ષણમોહ જીવની કેવલી તરીકે વિવક્ષા તો કોઈએ કરી નથી તો તમે પણ શી રીતે કરી શકો? સ્વલ્પકાળમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર પણ છદ્મસ્થની કેવલી તરીકે વિવક્ષા કરવી ઘટતી તો નથી ! તેથી જ સ્થાનાંગસૂત્રમાં જે કહ્યું છે કે “છબસ્થો છ સ્થાનોને સર્વભાવે જાણતા નથી કે જોતા નથી. તે આ - ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, શરીર સાથે નહિ જોડાયેલા જીવ, પરમાણુપુદ્ગલ અને શબ્દ. આ જ છએ ચીજોને ઉત્પન્ન થયેલ (કેવલ) જ્ઞાન-દર્શનને ધારણ કરનાર અરિહંત કેવલી સર્વભાવે छ भने शुभेछ. ते ७ वस्तुमी मा - मास्तिय वगेरे यावत् शहने छे....' तेनावृत्तिमा કહ્યું છે કે “અહીં છદ્મસ્થ તરીકે વિશિષ્ટ અવધિ વગેરેથી શૂન્ય જીવ લેવો, નહિ કે અકેવલી કેવલી ભિન્ન સર્વજીવો. કેમ કે કેવલીભિન્નજીવ તરીકે તો પરમાવધિવાળો જીવ પણ આવે છે, જો કે ધર્માસ્તિકાય, १. अथ किं तत् क्षीणकषायवीतरागचारित्रार्याः ? क्षीणकषायवीतरागचारित्रार्या द्विविधाः प्रज्ञप्ताः। तद्यथा - छद्मस्थक्षीणकषायवीत रागचारित्रार्याश्च केवलिक्षीणकषायवीतरागचारित्रार्याश्च। २. षट् स्थानानि छद्मस्थः सर्वभावेन न जानाति न पश्यति, तद्यथा - धर्मास्तिकायं, अधर्मास्तिकायं, आकाशं, जीवमशरीरप्रतिबद्धं, परमाणुपुद्गलं, शब्दम् । एतान्येवोत्पन्नज्ञानदर्शनधरोऽर्हन् जिनो यावत्सर्वभावेन जानाति पश्यति, तद्यथा-धर्मास्तिकायं यावत् शब्दं जानाति। - - - - - - - Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩ वधिर्न जानाति तथापि परमाणुशब्दौ जानात्येव, रूपित्वात्तयोः, रूपिद्रव्यविषयत्वाच्चावधेः ।' इत्यादि वृत्तावुक्तम् । अत्र परमावधेरन्तर्मुहूर्तादूर्ध्वमुत्पत्स्यमानकेवलज्ञानस्यापि केवलित्वविवक्षा न कृता । यदि च परमावधिमतः केवलित्वविवक्षामकरिष्यत्, तदा व्यभिचारशकैव नास्ति, इति छद्मस्थपदस्य विशेषपरत्वं नावक्ष्यद्वत्तिकारः । तस्मात्क्षीणमोहस्याप्यन्तर्मुहर्त्तादृर्ध्वमुत्पत्स्यमानकेवलज्ञानस्य कथञ्चितकेवलित्वविवक्षा शास्त्रबाधितैवेति । यदि च क्षीणचारित्रावरणत्वाद्धेतोः क्षीणमोहे केवलित्वं दुनिवारं, तदा निरतिचारसंयमत्वादप्रतिषेवित्वाच्चोपशान्तमोहे कषायकुशीले च तद् दुर्निवारं स्यादिति बोध्यम् । यच्च रागद्वेषवत्त्वच्छद्मस्थत्वादीनामैक्योद्भावनेन दूषणं दत्तं, तत्तु न किञ्चिद्, एवं सति समनियतधर्ममात्रव्याप्त्युच्छेदप्रसङ्गादिति दिग् । અધર્માસ્તિકાય, આકાશ અને અશરીરી જીવને જાણતા નથી તો પણ પરમાણુ અને શબ્દને તો જાણે જ છે, કેમ કે તે બે રૂપી હોય છે, અને અવધિજ્ઞાન રૂપી પદાર્થ વિષયક હોય છે.” (આમ “છદ્મસ્થ' શબ્દથી કેવલી ભિન્ન સર્વજીવોને લેવામાં પરમાવધિવાળા જીવમાં વ્યભિચાર ઊભો થતો હોવાથી વૃત્તિકારે છદ્મસ્થ' શબ્દનો વિશેષ અર્થ કર્યો છે.) અંતર્મુહૂર્ત કાળમાં કેવલજ્ઞાન પામી જનાર એવા પણ પરમાવધિયુક્ત જીવની વૃત્તિકારે અહીં કેવલી તરીકે વિવક્ષા કરી નથી. જો પરમાવધિયુક્ત જીવની કેવલી તરીકે વિવફા થઈ શકતી હોત તો છદ્મસ્થમાં તેની ગણતરી ન રહેવાથી વ્યભિચારની શંકા જ રહે નહિ, અને તો પછી વૃત્તિકાર “છબસ્થ' શબ્દનો આવા વિશેષ અર્થ કરત નહિ. (માત્ર “એ જીવોની પણ અહીં કેવલી તરીકે વિવક્ષા છે, માટે કોઈ વ્યભિચાર નથી' એ રીતે વિવક્ષા જ દેખાડી દેત.) પણ એવું કર્યું નથી. એનાથી જણાય છે કે એવી વિવક્ષા શાસ્ત્રબાધિત હોવી જોઈએ. તેથી અંતર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પામનારા હોવાના કારણે ભાવિન ભૂતવદ્ ઉપચાર ન્યાયે ક્ષણમોહ જીવની પણ કથંચિત્ કેવલી તરીકે વિવક્ષા કરવી એ આગમબાધિત જ છે. બાકી કેવલી ચારિત્રાવરણ ક્ષીણ થઈ ગયું હોવાથી, નિરતિચાર સંયમવાળા હોવાથી, અપ્રતિસેવી હોવાના કારણે ક્યારેય પણ હિંસક બનતા નથી' ઇત્યાદિ પ્રસ્તુત સ્થાનાંગસૂત્રના વૃત્તિવચન પરથી, “હિંસકત્વાભાવનો ચારિત્રાવરણ ક્ષણ હોવા રૂપ જે હેતુ આપ્યો છે તે તો ક્ષણમોહ જીવમાં પણ હોય છે માટે ક્ષીણમોહજીવમાં પણ હિંસકત્વાભાવરૂપ લિંગ રહ્યું છે, અને તેથી એમાં કેવલિત્વમાનવું એ દુર્નિવાર છે એવું જ કહેશો તો નિરતિચારસંયમરૂપ અને અપ્રતિસેવિત્વરૂપ હેતુના કારણે અનુક્રમે ઉપશાંતમોહ અને કષાયકુશીલમાં પણ હિંસકત્વાભાવ માનવો પડવાથી કેવલિત માનવું પણ દુર્નિવાર બની જશે એ જાણવું. એમ રાગદ્વેષયુક્તતા અને છબસ્થતાનું ઐક્ય સ્થાપીને જે દૂષણ આપ્યું તે તો સાવ કસ વગરનું જ છે, કેમ કે જે કોઈ ધર્મો પરસ્પર સમનિયત હોય તે બધાનું પરસ્પર ઐક્ય હોય એવો નિયમ માનીએ તો એ દૂષણ આપી શકાય છે. અને એવો નિયમ જો માનીએ તો સમનિયત વ્યાપ્તિનો જ ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આવે છે. (કેમ કે તેના તે જ ધર્મની પોતાની Page #272 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છવાસ્થલિંગ વિચાર ૨૫૯ इदं विहास्माकमाभाति यद् - 'आलोचनायोग्यविराधनादिकं छद्मस्थमात्रलिङ्ग, तदभावश्च केवलिनो लिङ्गं, 'कदाचिद्' इत्यनेन 'न कदाचिदपि' इत्यनेन चैतदर्थस्यैव स्फोरणात् । आलोचनायोग्यताया अनाभोगप्रयुक्तकादाचित्कतानियतत्वाद्, इतरत्र च तदभावाद् । इत्थं च 'केवली न कदाचिदपि प्राणानामतिपातयिता भवति, क्षीणचारित्रावरणत्वाद्' इत्यादौ विशिष्टो हेतुरनुसन्धेयः, સાથે તો વ્યાપ્તિ કંઈ મનાતી નથી.) (જયાં જયાં (અ) હોય ત્યાં ત્યાં (બ) હોય, અને જયાં જયાં (બ) હોય ત્યાં ત્યાં (અ) હોય આવો પરસ્પર નિયમ ધરાવતા ધર્મો પરસ્પર સમનિયત કહેવાય છે. દા.ત. પદાર્થત્વ અને શેયત્વ.). | (અધિકૃત સ્થાનાંગસૂત્રનું તાત્પય). છઘસ્થ અને કેવલીના લિંગ દેખાડનાર ઉક્ત સ્થાનાંગ સૂત્રનું તાત્પર્ય અમને આવું લાગે છે – આલોચનાયોગ્ય જીવવિરાધના વગેરે (માત્ર જીવઘાત વગેરે નહિ) છદ્મસ્થમાત્રના લિંગભૂત છે અને તેઓનો અભાવ એ કેવલીના લિંગભૂત છે કેમકે “વિઅને ‘વિવિ' એ બંને શબ્દોથી આ જ વાત ધ્વનિત થાય છે. કેમકે આલોચનાયોગ્યતા એ અનાભોગપ્રયુક્ત કાદાચિત્કતાને નિયત છે અને કેવલીમાં તો આલોચનાયોગ્યતા કે અનાભોગનો જ અભાવ હોય છે. તાત્પર્ય એ છે કે વાર્િ શબ્દ કાદાચિત્કતાને જણાવે છે જે અનાભોગપ્રયુક્ત હોય છે. આવી અનાભોગપ્રયુક્ત કાદાચિત્કતાવાળી જે વિરાધના હોય છે તે આલોચનાયોગ્ય હોય છે. માટે “કદાચિત્ વિરાધના'ના ફલિતાર્થ તરીકે આલોચનાયોગ્ય વિરાધના જ જણાય છે. એટલે એવી વિરાધના એ છદ્મસ્થમાત્રનું લિંગ છે. કેવલીને ક્યારેય પણ અનાભોગ ન હોવાથી અનાભોગપ્રયુક્ત કાદાચિત્કતાવાળી આવી આલોચનાયોગ્ય વિરાધના પણ હોતી નથી. માટે તેવી વિરાધનાનો અભાવ એ કેવલીનું લિંગ છે એવું ‘વિપ' શબ્દ પરથી ફલિત થાય છે. અને તેથી વૃત્તિકારે જે અનુમાનપ્રયોગ આપ્યો છે કે “કેવલી ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા (હિંસક) બનતા નથી, કેમકે ક્ષીણચારિત્રાવરણવાળા હોય છે તેમાં કો'ક વિશિષ્ટ હેતુ વિચારી કાઢવો જોઈએ. આશય એ છે કે ઠાણાંગના પ્રસ્તુત સૂત્રમાં કેવલીના જે સાત લિંગો કહ્યા છે તેનો નિશ્ચય કરવા માટે વૃત્તિકારે “વતી વિપિ પ્રાપનાતિપાયિતા' ઇત્યાદિ અનુમાનપ્રયોગ આપ્યો છે. સાતેય લિંગો માટે આવા સાત અનુમાનપ્રયોગો સમજવાના છે. આ અનુમાનપ્રયોગોમાં “શીવારિત્રાવળત્યા’ એવો જે હેતુ આપ્યો છે તેને કોઈ વિશેષણયુક્ત કરીને વિશિષ્ટ બનાવવો આવશ્યક છે. એ રીતે એને જો વિશિષ્ટ ન બનાવીએ તો “ચારિત્રમોહનીયકર્મ ક્ષીણ થઈ ગયેલું હોવા' રૂપ જે શુદ્ધ (વિશેષણશૂન્ય કેવલ) હેતુ છે તે તો બારમા ગુણઠાણે રહેલા ક્ષીણમોહ જીવમાં પણ હોવાથી એ જીવમાં પણ કેવલીપણાનું લિંગ રહ્યું છે એમ નિર્ણત થાય. વળી તેમ છતાં તેનામાં કેવલીપણું તો રહ્યું નથી જ. એટલે આ પ્રસ્તુત ઠાણાંગસૂત્રમાં દર્શાવેલ કેવલીપણાના લિંગોમાં વ્યભિચાર ઊભો થાય છે. લિંગોના Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ अन्यथा 'केवलित्वगमकानि लिङ्गानि क्षीणमोहे लिङ्गत्वेन न सन्ति, किन्तु स्वरूपतः सन्ति, यथा 'वह्निरनुष्णः कृतकत्वाद्' इत्यनुमाने कृतकत्वं वह्नौ स्वरूपतः सदप्यनुष्णत्वगमकलिङ्गत्वेन नास्ति, इति प्रत्यक्षबाधितपक्षत्वादगमकं प्रोच्यते, तद्वत् 'क्षीणमोहे सप्तापि स्थानानि (स्वरूपतः सन्त्यपि केवलित्वगमकलिङ्गत्वेन न सन्ति, इति आगमबाधितपक्षत्वादगमकानि)' इत्युक्तावपि આ વ્યભિચારનું વારણ કરવા માટે, વૃત્તિકારે લિંગોના નિશ્ચય માટે જે “ક્ષીખવારિત્રા” હેતુ આપ્યો છે તેનું એવું વિશેષણ જોડવું જોઈએ કે જેથી બારમા ગુણઠાણાવાળા જીવમાંથી તે વિશેષણયુક્ત વિશિષ્ટ હેતુની બાદબાકી થઈ જાય. (તે વિશેષણ “અનાભોગરહિતત્વ' હોઈ શકે. એટલે વૃત્તિકારે આપેલ અનુમાનપ્રયોગનો હેતુ “મનામો રહિતત્વે સતિ શીખવારિત્રાવરત્વિ' એવો હોઈ શકે.) હેતુને આવા કોઈ વિશેષણ યુક્ત વિશિષ્ટ માનવામાં ન આવે તો પ્રસ્તુતલિંગોના ક્ષીણમોહ જીવમાં થતા વ્યભિચારનું વારણ થઈ શકતું નથી. શંકાઃ વૃત્તિકારે આપેલ અનુમાનના હેતુને આવું કોઈ વિશેષણ ન જોડીએ તો સૂત્રોક્ત લિંગોની ક્ષીણમોહજીવોમાં પણ વિદ્યમાનતા નક્કી થવાથી તેઓમાં પણ કેવલીપણાંનો નિર્ણય થઈ જવાની આપત્તિ આવે છે એવું માનીને તમે વિશિષ્ટ હેતુ લેવાની વાત કરી છે. પણ મૂળમાં એ આપત્તિ જ આવતી નથી. એવું વિશેષણ ન લગાડીએ તો ક્ષીણમોહ જીવમાં પણ કેવલીપણાંના લિંગની હાજરીનો નિર્ણય થઈ જાય એ વાત સાચી. પણ એટલા માત્રથી એનામાં કેવલીપણાનો નિર્ણય કાંઈ થઈ જતો નથી. લિંગ સ્વરૂપે રહ્યું હોય એટલા માત્રથી સ્વસાધ્યનો નિર્ણય કરાવી દેતી નથી કિન્તુ સાધ્વગમક (સાધ્યના નિર્ણાયક) લિંગ તરીકે રહ્યું હોય તો જ સાધ્યનો નિર્ણય કરાવે છે. આશય એ છે કે “અગ્નિ અનુષ્ણ હોય છે, કેમ કે કૃતક (કરાયેલો) હોય છે, જેમ કે ઘડો' આવા અનુમાન પ્રયોગનો વૃતત્વ એવો જે હેતુ છે તે અગ્નિમાં સ્વરૂપે રહ્યો હોવા છતાં અનુષ્ણત્વ રૂપ સાધ્યના ગમક હેતુ તરીકે રહ્યો નથી. અગ્નિ ઉષ્ણ હોય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. એટલે કે અનુષ્ણત્વરૂપસાધ્યવાન્ તરીકે અગ્નિરૂપ પક્ષ એ પ્રત્યક્ષબાધિત છે. તેથી અગ્નિમાં સ્વરૂપે રહેલું અને તેમ છતાં અનુષ્ણત્વગમકલિંગ તરીકે નહિ રહેલું એવું કૃતકત્વ અનુષ્ણત્વનું અગમક (અનિર્ણાયક) કહેવાય છે. આ જ રીતે “ક્ષીણમોહજીવ કેવલી હોય છે, કેમ કે ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા હોતો નથી, જેમકે તેરમાં ગુણઠાણે રહેલો જીવ’ આવા બધા સાતેય લિંગોવાળા સાત અનુમાનોના જે ઉક્ત સાતલિંગ રૂપ સાત હેતુઓ છે તેઓ ક્ષીણમોહ જીવમાં સ્વરૂપે રહ્યા છે. (આવો નિર્ણય વૃત્તિકારે આપેલાં અનુમાનોથી થાય છે, તેમ છતાં કેવલિત્વરૂપ સાધ્યના ગમકલિંગ તરીકે કાંઈ રહ્યા નથી. (કારણ કે વૃત્તિકારે દેખાડેલ અનુમાનથી તેઓની ગમકલિંગ તરીકેની હાજરીનો નિર્ણય થતો નથી.) પન્નવણા આગમમાં ક્ષીણમોહજીવને છદ્મસ્થવીતરાગ તરીકે જ જણાવ્યા છે. એટલે કેવલિત્વરૂપ સાધ્યવાનું તરીકે ક્ષણમોહી જીવરૂપ પક્ષ એ આગમબાધિત છે. તેથી ક્ષીણમોહ જીવમાં સ્વરૂપે રહેલાં અને તેમ છતાં કેવલિત્વના ગમકલિંગ તરીકે નહિ રહેલા એવા આ સાતેય સ્થાનો Page #274 -------------------------------------------------------------------------- ________________ કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છવાસ્થલિંગ વિચાર ૨૬૧ न निस्तारः, तद्वदेवाप्रयोजकत्वेन प्रकृतलिङ्गव्यभिचारानुद्धारात् । न हि 'अयःपिण्डो धूमवान्, वह्निमत्त्वाद्' इत्यत्र पक्षदोषमात्रेण हेतुदोषो निराकर्तुं शक्यते, इत्यनुमानहेतुत्वे उक्तप्रकार आश्रयणीयः, सम्भावनाहेतुत्वे तु न किमप्युपपादनीयमित्युपयुक्तैर्विभावनीयमिति दिक् ।।८३॥ કેવલિત્વના અગમક છે. તેથી ક્ષીણમોહ જીવમાં કેવલિત્વની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવતી નથી. તો પછી વૃત્તિકારે આપેલ અનુમાનમાં વિશિષ્ટહેતુ માનવાની શી જરૂર છે? સમાધાન : આ રીતે “ક્ષીણમોહજીવમાં કેવલિત્વની સિદ્ધિ થઈ જવાની આપત્તિ આવતી નથી” ઇત્યાદિ કહી દેવા છતાં વિસ્તાર થતો નથી. તે આ કારણે - કૃતકત્વ માટે જે કહ્યું તે બધું કૃતત્વથી અગ્નિમાં થતી અનુષ્ણત્વની સિદ્ધિને રોકતું હોવા છતાં કૃતકત્વહેતુમાં અનુષ્ણત્વ સાધ્યના રહેલા વ્યભિચારને દૂર કરવા માટે તો અપ્રયોજક (અસમથી જ બની રહે છે તેમ પ્રસ્તુતમાં પણ તમારું સઘળું કથન ક્ષીણમોહ જીવમાં સાતલિંગોથી થતી કેવલિત્વની સિદ્ધિને રોકતું હોવા છતાં તે સાત લિંગોમાં કેવલિત્વ સાધ્યનો જે વ્યભિચાર રહ્યો છે તેને દૂર કરવા તો અપ્રયોજક બની રહે છે. “પક્ષ બાધિત છે' વગેરે રૂપે પક્ષનો દોષ કહી દેવા માત્રથી હેતુના વ્યભિચારાદિ દોષનું નિરાકરણ થઈ જતું નથી. જેમ કે, લોખંડનો ગોળો ધૂમાડાવાળો છે, કેમકે અગ્નિવાળો છે આવા અનુમાનમાં લોખંડના ગોળામાં ધૂમાડો નથી' એ પ્રત્યક્ષસિદ્ધ હોવાથી પક્ષ પ્રત્યક્ષબાધિત છે. એવું કહી દઈએ તો એટલા માત્રથી અગ્નિમાં રહેલા ધૂમસાધ્યના વ્યભિચારનું કંઈ નિરાકરણ થઈ જતું નથી. માટે ઠાણાંગજીમાં વિરાધના વગેરેને અને તેના અભાવ વગેરેને અનુક્રમે છદ્મસ્થતાના અને કેવલિત્વના લિંગ તરીકે જે કહ્યા છે તેમાં તેઓને છદ્મસ્થતારૂપ કે કેવલિત્વરૂપ સાધ્યની સિદ્ધિ કરી આપનાર અનુમાનના હેતુરૂપ જો માનવા હોય તો ઉપર કહી ગયા તેવી રીત અપનાવવી. એટલે કે આલોચના યોગ્ય વિરાધના વગેરેને છબસ્થતાના અને તેવી વિરાધના ક્યારેય ન હોવા રૂપ તેના અભાવ વગેરેને કેવલિત્વના હેતુ સમજવા. તેથી વ્યભિચાર વગેરે કોઈ દોષ રહેશે નહિ. અને જો વિરાધના વગેરેને અને તેના અભાવ વગેરેને અનુક્રમે છબસ્થતાની કે કેવલિત્વની સંભાવના કરી આપનાર હેતુ તરીકે જો માનવા હોય તો તો કોઈ બાબતની સંગતિ કરવાની રહેતી નથી. આશય એ છે કે સાધ્યનું અનુમાન કરાવી આપનાર તરીકે જે હેતુ કહેવાયો હોય તેમાં તો સાધ્યની વ્યાપ્તિ હોવી આવશ્યક જ હોય છે. એટલે તેવા હેતુમાં જો જરાપણ અન્યથાત્વ જોવા મળતું હોય તો એ વ્યભિચારાદિ દોષરૂપ હોઈ અસંગતિરૂપ બને છે (અને તેથી એને દૂર કરીને કોઈ સંગતિ કરવી પડે છે). પણ જ્યારે હેતુ, સાધ્યની સંભાવના કરાવી આપનાર તરીકે વપરાયો હોય ત્યારે તે હેતુમાં સાધ્યની વ્યાપ્તિ તેવી જડબેસલાક રૂપે હોવી આવશ્યક હોતી નથી. તેથી તેવા હેતુમાં જરાક અન્યથાત્વ જોવા મળતું હોય તો પણ એ દોષરૂપ ન હોઈ અસંગતિ રૂપ બનતું નથી. (તેથી એને દૂર કરનાર કોઈ સંગતિ શોધવી પડતી નથી.) (દા.ત. રાત્રે સળગતા અગ્નિને જોઈ કોઈ વ્યક્તિ અન્યને “ત્યાં ધૂમાડો છે, કારણ કે અગ્નિ છે' આ રીતે Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૩, ૮૪ तदेवं 'केवलिनोऽवश्यम्भाविनी जीवविराधना न भवति' इति स्वमतिविकल्पनमनर्थहेतुः, इत्येतादृशाः कुविकल्पा मोक्षार्थिना त्याज्या इत्याह तिव्वासग्गहदोसा एयारिसया हवंति कुविगप्पा । ते उच्छिंदिय सम्मं आणाइ मुणी पयट्टिज्जा ।।८४।। तीव्रासद्ग्रहदोषादेतादृशका भवन्ति कुविकल्पाः । तानुच्छिद्य सम्यगाज्ञायां मुनिः प्रवर्तेत ।।८४ ।। तीव्रात् सम्यग्वक्तृवचनानिवर्तनीयत्वेनोत्कटाद्, अभिनिवेशाद्विपर्ययग्रहादेतादृशकाः कुविकल्पा भवन्ति, तानुच्छिद्य सम्यगाज्ञायां गुरुशास्त्रपारतन्त्र्यलक्षणायां मुनिः प्रवर्तेत, न तु बहुश्रुतत्वादि અનુમાન કરાવવા ચાહે, તો, “અગ્નિ તો ધૂમાડા વિના પણ લોખંડના ગોળામાં રહી જાય છે એવું જે ક્યાંક અન્યથાત્વ જોવા મળે છે એ વ્યભિચારરૂપ હોઈ અસંગતિ ઊભી થાય છે અને અનુમાન થઈ શકતું નથી. પણ જો એ વ્યક્તિ ત્યાં ધૂમાડો હોવો જોઈએ, કારણ કે ત્યાં અગ્નિ છે' એવી માત્ર સંભાવના જ દેખાડે તો સામી વ્યક્તિ પણ એને સ્વીકારી લે છે અને કોઈ અસંગતિ થતી નથી.). [ત્યનુમાનદેતુત્વે.. ઇત્યાદિ આ અધિકાર આ રીતે પણ લગાડી શકાય -માટે વૃત્તિકારે “ક્ષીણચારિત્રાવરણત્વા એવો જે હેતુ આપ્યો છે અને ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા ન હોવા રૂપ સાધ્યનું અનુમાન કરાવનાર હેતુરૂપ જો માનવો હોય તો તેમાં વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવાની ઉપરોક્ત રીત અપનાવવી અને જો એને તે સાધ્યની માત્ર સંભાવના કરાવી આપનાર હેતુરૂપ માનવો હોય તો આવી વિશિષ્ટ હેતુ લેવા રૂપ કોઈ સંગતિની જરૂર રહેતી નથી. (જેમ કે અગ્નિને ધૂમ સાધ્યની સિદ્ધિ કરી આપનાર અનુમાનનો જો હેતુ બનાવવો હોય તો એમાં “અદ્વૈધનજન્યત્વ' રૂપ વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવો પડે છે. પણ ધૂમ સાધ્યની માત્ર સંભાવના કરાવનાર હેતુ જો બનાવવો હોય તો એમાં આવી કોઈ વિશેષણ જોડીને વિશિષ્ટ હેતુ લેવા રૂપ સંગતિની જરૂર રહેતી નથી.] આ વાતને બરાબર પૂર્વાપર ઉપયોગ પૂર્વક વિચારવી. ૮૩ આમ “કેવલીને અવશ્યભાવિની જીવવિરાધના હોતી નથી” એવી કલ્પના એ સ્વમતિકલ્પના છે અને એ અનર્થનો હેતુ છે એ વાત નિશ્ચિત થઈ. તેથી મોક્ષાર્થીએ આવા બધા કુવિકલ્પોનો ત્યાગ કરવો જોઈએ એવું ગ્રન્થકાર કહી રહ્યા છે – (પલાદી વિચારણા) ગાથાર્થ સમ્યગુ સમજાવનાર વચનથી પણ દૂર ન થઈ શકે તેવા તીવ્ર - ઉત્કટ વિપરીત પકડરૂપ અભિનિવેશ દોષના કારણે આવા કુવિકલ્પો જાગે છે. તેઓનો ઉચ્છેદ કરીને સાધુએ ગુરુપારતન્ય અને Page #276 -------------------------------------------------------------------------- ________________ પલાદન વિચારણા ૨૬૩ ख्यातिमात्रेण स्वमतिविकल्पजालग्रथनरसिको भवेदिति । एतादृशकाः इत्यतिदेशेन यः परस्यायं कुविकल्पोऽस्ति 'यो मांसमश्नाति तस्य सम्यक्त्वं न भवत्येव' इति, सोऽप्यपास्तो बोद्धव्यः, केवलसम्यक्त्वधारिणोऽविरतेरेव माहात्म्यादितराभक्ष्यभक्षणस्येव मांसभक्षणादपि निवृत्तेरनियमात् । यदि च 'सद्यः सम्मूर्छितानन्तजन्तुसन्तानदूषितं तद् ज्ञात्वा भुञानस्य सर्वांशानुकंपाराहित्यात्र सम्यक्त्वं' इत्यभ्युपगमः, तदाऽनन्तजन्तुमयं ज्ञात्वा मूलकादिकं भक्षयतोऽपि सम्यक्त्वक्षतिरभ्युपगन्तव्या स्याद् । यदि च मांसभक्षणस्यातिनिन्द्यत्वात्तस्य सम्यक्त्वनाशकत्वं तदा परदारगमनस्य तत्सुतरां स्याद्, इति तद्व्यसनवतः सत्यकिप्रभृतेः सम्यक्त्वमुच्छिद्येत । एतेन - बिलवासिनामपि मनुजानां तथाविधकर्मक्षयोपशमेन यदि मांसपरिहारनियन्तृत्वं तदा सम्यग्दृशां तत्सुतरां स्याद्, इति मांसभक्षणे सम्यक्त्वक्षतिरेव - इति निरस्तं, सम्यक्त्वस्य भावधर्मत्वेन कुलधर्ममात्रत्वाभावात्, तथाविधकर्मपरिणतेरनुचितप्रवृत्तिमतोऽपि श्रद्धानगुणेन तदनप શાસ્ત્રપારતન્ય રૂપ સમ્યગુ આજ્ઞામાં પ્રવર્તવું જોઈએ, પણ બહુશ્રુત' તરીકેની થયેલી ખ્યાતિમાત્રથી પ્રેરાઈને સ્વમતિવિકલ્પોની જાળ ગૂંથવામાં રસિક બનવું નહિ. અહીં ‘પતાદ્દશા:' એવા અતિદેશ શબ્દથી અન્યનો જે આવો કુવિકલ્પ છે કે “જે માંસ ખાતો હોય તેનામાં સમ્યકત્વ ન જ હોય તે પણ નિરસ્ત થઈ ગયેલો જાણવો. માત્ર સમ્યકત્વધારી જીવ અવિરતિના જ પ્રભાવે, બીજા અભણ્યના ભક્ષણની જેમ માંસભક્ષણથી પણ ન અટકે એવું બની શકે છે, કેમ કે માત્ર સમ્યકત્વધારી જીવ માંસભક્ષણથી અટકે જ એવો નિયમ નથી. વળી એવું જો માનશો કે તરત સંમૂચ્છિત થયેલા અનંત જીવોની પરંપરાથી દૂષિત થયેલું જાણીને તેને ખાનાર સર્વાશ અનુકંપા રહિત બની જતો હોઈ સમ્યકત્વ હોતો નથી” તો “મૂળા વગેરેને અનંતજંતુમય જાણવા છતાં ખાનાર અવિરતસમ્યકત્વમાંથી સમ્યકત્વ ચાલ્યું જાય છે એવું માનવાની આપત્તિ આવશે. “મૂળા વગેરેને ખાવા એ અતિનિન્દ નથી, જ્યારે માંસ ખાવું એ તો અતિનિન્ય છે. માટે તેનાથી સમ્યકત્વનો નાશ થઈ જાય છે એવું જો કહેશો તો પરસ્ત્રીગમન તો નિર્વિવાદ રીતે અતીવ નિન્દ હોઈ સમ્યક્ત્વનાશક બની જશે. અને તો પછી પરસ્ત્રીગમનના વ્યસની એવા સત્યકિ વગેરેના સમ્યકત્વનો ઉચ્છેદ થઈ જશે. (અનુચિતપ્રવૃત્તિમાનમાં પણ શ્રદ્ધાળુણથી સમ્યકત્વ ટકે) તેથી જ “બિલવાસી મનુષ્યો પણ તેના વિશેષ પ્રકારના કર્મક્ષયોપશમથી જો માંસત્યાગનો નિયમ કરી શકતા હોય તો સમ્યકત્વીઓમાં તો એ નિર્વિવાદ તરીકે હોવો જ જોઈએ. અને તેથી માંસભક્ષણ કરનારમાં સમ્યકત્વ ટકે જ નહિ એ માનવું જોઈએ.’ એ વાત પણ નિરસ્ત જાણવી, કેમકે સમ્યકત્વ ભાવધર્મરૂપ હોઈ માત્ર કુલધર્મરૂપ નથી. આશય એ છે કે જે કુલમાં માંસભક્ષણાદિનો રિવાજ હોય તે Page #277 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૪ गमात् । अन्यथा स्तेनानामपि केषाञ्चित्परदारगमनपरिहारनियन्तृत्वात् ततोऽनिवृत्तस्य सत्यकिप्रभृतेः सम्यक्त्वमुच्छिद्येतैवेति । न च मांसाहारस्य नरकायुर्बन्धस्थानत्वादेव तदनिवृत्तौ न सम्यक्त्वमिति शङ्कनीयं, महारंभमहापरिग्रहादीनामपि तथात्वात् तदनिवृत्तौ कृष्णवासुदेवादीनामपि सम्यक्त्वापगमापत्तेः । किञ्च सम्यक्त्वधारिणां कृष्णप्रभृतीनां मांसभक्षणेऽपि सम्यक्त्वानपगमः शास्त्रेऽपि श्रूयते । तदुक्तं षष्ठाङ्गे-(१६/११८) 'तए णं से दुवए राया कंपिल्लपुरं णगरं अणुपविसइ, अणुपविसित्ता विउलं असणं ४ उवक्खडावेइ, उवक्खडावित्ता कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी, गच्छह णं तुब्भे देवाणुप्पिया विउलं असणं ४ सुरं च मज्जं च मंसं च सीधुं च पसन्नं च सुबहुपुष्फफलवत्थगंधमल्लालंकारं च वासुदेवपामोक्खाणं रायसहस्साणं आवासेसु साहरह, तेवि साहरंति, तएणं ते वासुदेवप्पामोक्खा तं विउलं असणं ४ जाव पसन्नं च आसाएमाणा विहरंति त्ति' । न च - अत्र मांसभक्षणादिकं स्वपरिवारभूतमिथ्यादृशा કુલમાં પણ એ ભાવધર્મ સંભવિત છે. કેમકે તેવી વિચિત્ર કર્મપરિણતિના કારણે અનુચિત પ્રવૃત્તિવાળા બનેલા જીવમાં પણ શ્રદ્ધાગુણના કારણે સમ્યકત્વ ટકી શકે છે, નહીંતર તો કેટલાક ચોરો પણ પરસ્ત્રીગમનનો નિયમ કરી શકતા હોય તો સમ્યકત્વીને તો સુતરાં હોવો જોઈએ એવું પણ કહી શકાતું હોવાથી પરસ્ત્રીગમનથી નહિ અટકેલા સત્યકિ વગેરેનું સમ્યકત્વ પણ ચાલ્યું જવાની આપત્તિ આવે. માંસાહાર નરકાયુબંધના હેતુભૂત હોઈ, તેનાથી નહિ અટકેલ જીવને સમ્યકત્વ માની શકાતું નથી, કેમ કે સમ્યક્ત્વની હાજરીમાં તો નરકાયુ બંધાતું નથી એવી પણ શંકા કરવી નહિ, કેમ કે એમ તો મહાઆરંભમહાપરિગ્રહ પણ નરકાયુબંધના હેતુભૂત હોઈ તેનાથી નહિ અટકેલ કૃષ્ણવાસુદેવ વગેરેમાં પણ સમ્યકત્વનો અભાવ થઈ જવાની આપત્તિ આવે. વળી સમકિતધારી કૃષ્ણ વગેરેનું સમ્યકત્વ માંસભક્ષણ હોવા છતાં ચાલ્યું ગયું નહોતું એવું શાસ્ત્રમાં પણ જાણવા મળે છે. છઠ્ઠા જ્ઞાતાધર્મકથાઅંગ (અ. ૧૬, સૂ. ૧૧૮)માં કહ્યું છે કે - “ત્યારે તે દ્રુપદરાજા કાંપિલ્યપુર નગરમાં પ્રવેશે છે. પ્રવેશીને વિપુલ પ્રમાણમાં અશન-પાનખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવે છે. તૈયાર કરાવીને કૌટુંબિક પુરુષોને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહે છે - હે દેવાનુપ્રિયો! તમે જાવ, અને વિપુલ અશનાદિ ચાર તેમજ દારુ, મધ, માંસ, સીધું, પ્રસન્ન (તરુવિશેષ), ઘણા પુષ્પ-ફળ-વસ્ત્ર-ગંધમાલ્ય અને અલંકારોને વાસુદેવ વગેરે હજારો રાજાઓના રાજમહેલોમાં લઈ જાવ. તેઓ પણ લઈ જાય છે. ત્યારે તે વાસુદેવ વગેરે રાજાઓ તે વિપુલ અશનાદિ યાવત્ પ્રસન્નને ખાતા ખાતા વિહરે છે.” - અહીં જે માંસભક્ષણ કહ્યું છે તે તો કૃષ્ણના પરિવારમાં જ १. तदाऽथ द्रुपदो राजा काम्पिल्यपुरं नगरमनुप्रविशति, अनुप्रविश्य विपुलमशनं ४ उपस्कारयति, उपस्कारयित्वा कौटुंबिकपुरुषान् शब्दापयति, शब्दापयित्वैवं अवदत् - "गच्छत यूयं देवानुप्रियाः। विपुलं अशनं ४ सुरां च मद्यं च मांसं च सीधुं च प्रसन्न च सुबहु पुष्पफलवस्त्रगन्धमाल्यालङ्कारं च वासुदेवप्रमुखाणां राजसहस्राणामावासेषु नयत, तेऽपि नयन्ति, तदा ते वासुदेवप्रमुखाः तद् विपुलमशनं ४ यावत्प्रसन्नं चास्वादमाना विहरन्ति । Page #278 -------------------------------------------------------------------------- ________________ પલાદન વિચારણા ૨૬૫ મેવ ‘તવાજ્ઞાનિમિત્તત્વાન્નતૃર્જ' વ્યપવિષ્ટ - રૂતિ શનીય, ‘વાસુàવપ્રમુલા' કૃત્યત્ર સર્વેષાमेकक्रियायोगात्, सम्यक्त्वनाशके तत्र तदाज्ञापनास्याप्यनुपपत्तेश्च । यत्तु वर्णनमात्रत्वेनैतत्सूत्रस्याकिञ्चित्करत्वं परेणोद्भाव्यते तस्य महानेव कृतान्तकोपः, एवं सति स्वर्गर्थ्यादिप्रतिपादकसूत्राणामपि वर्णनमात्रत्वेनाकिञ्चित्करताया वावदूकेन वक्तुं शक्यत्वाद्, लोकनिन्द्यविषयमात्रेणापि यथास्थितार्थप्रतिपादकसूत्रविलोपे नास्तिकत्वस्यानिवारितप्रसरतया सर्वविलोपप्रसङ्गाદ્વિતિ – किञ्च यद्यनन्तकायादिमांसादिभक्षणे सम्यक्त्वस्य मूलोच्छेदः स्यात्तदा तत्र तपः प्रायश्चित्तं नोपदिष्टं स्यात्, उक्तञ्च तत्तत्र । तदुक्तं श्राद्धजीतसूत्रवृत्त्योः चंउगुरु णंते, चउलहु परित्तभोगे सचित्तवज्जिस्स । मंसासववयभंगे छग्गुरु चउगुरु अागे ।।११।। व्याख्या-सचित्तवर्जकस्य श्रावकादेः अनन्तत्ति अनन्तकायानां मूलकार्द्रकादीनां भक्षणे चतुर्गुरु प्रायश्चित्तं भवति । यदागमः - - રહેલ મિથ્યાત્વીઓએ કર્યું છે. પણ તેમ છતાં તે માંસભક્ષણ કૃષ્ણની આજ્ઞાનિમિત્તક હોઈ તે ભક્ષણનો ‘કૃષ્ણકર્તૃક’ તરીકે ઉલ્લેખ કર્યો છે - એવી શંકા ન કરવી, કેમ કે ‘વાસુદેવ વગેરે' એવું જે કહ્યું છે તેમાં જેટલાની ગણતરી છે તે બધાનો એક ક્રિયામાં અન્વય હોવાથી અન્યની જેમ કૃષ્ણમાં પણ વાસ્તવિક કર્તૃત્વ જ જણાય છે. આશાનિમિત્તે થયેલ ઔપચારિક કર્તૃત્વ નહિ. વળી માંસાહાર જો સમ્યક્ત્વનાશક હોય તો તો કૃષ્ણ તેની આજ્ઞા આપે એ વાત પણ અસંગત છે. વળી ‘આ સૂત્ર તો માત્ર વર્ણનરૂપ છે, વાસ્તવિકતાને જણાવવા માટે એ અકિંચિત્કર છે’ ઇત્યાદિ પૂર્વપક્ષીએ જે કહ્યું છે તેમાં તો મોટો ધૃતાન્ત કોપ આવી પડે છે, કેમ કે એ રીતે તો ‘સ્વર્ગની ઋદ્ધિ વગેરેનું પ્રતિપાદન કરતા સૂત્રો પણ વર્ણનમાત્ર કરનારા છે, વાસ્તવિકતાને જણાવવા માટે અકિંચિત્કર છે” એવું વાચાળ પૂર્વપક્ષી કહી શકે છે. વળી સૂત્રનો વિષય લોકનિન્દ હોવા માત્રથી એનો યથાસ્થિત અર્થપ્રતિપાદક સૂત્ર તરીકે વિલોપ કરી દેવામાં આવે તો સર્વજ્ઞપ્રણીત સૂત્રને ન માનવા રૂપ નાસ્તિકતા જ નિર્બાધ રીતે આવી જવાથી સર્વસૂત્રોનો વિલોપ કરવાની આપત્તિ આવી પડે. (તપ પ્રાયશ્ચિત્ત અસંગત બનવાની આપત્તિ) વળી અનંતકાયાદિનું કે માંસાદિનું ભક્ષણ કરવામાં સમ્યક્ત્વનો જો મૂળથી જ ઉચ્છેદ થઈ જતો હોય તો તેનું તપ પ્રાયશ્ચિત્ત કહ્યું ન હોત, પણ તે કહ્યું તો છે. શ્રાદ્ધજીતકલ્પસૂત્ર અને તેની વૃત્તિ (૯૧) માં કહ્યું છે કે –“સચિત્તવર્જક શ્રાવક વગેરે મૂળા-આદુ વગેરે અનંતકાયનું ભક્ષણ કરે તો ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત १. चतुर्गुर्वनन्ते चतुर्लघु प्रत्येकभोगे सचित्तवर्जकस्य । मांसाशनव्रतभङ्गे षड्गुरु चतुर्गुरु अनाभोगे ॥ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૮૪, ૮૫ सौ उण जिणपडिकुट्ठो अणंतजीवाण गायणिप्फण्णो । गेही पसंगदोसो अणंतकाओ अओ गुरुगा ।। () तथा सचित्तवर्जकस्यैव श्राद्धादेः परित्तत्ति प्रत्येकपरिभोगे प्रत्येकाम्रादिपुष्पफलादिभोगे चतुर्लघु प्रायश्चित्तम् । तथा मांसासवयोरुपलक्षणान्मधुनवनीतयोश्च वयभंगेत्ति अनाभोगतः पृथग्वक्ष्यमाणत्वादत्राभोगतो ज्ञेयम् । ततश्चाभोगे सति व्रतस्य नियमस्य भङ्गे षड्गुरु, चउगुरुत्ति अनाभोगे सति मांसासवमधुनवनीतानां व्रतभङ्गे चतुर्गुरु प्रायश्चित्तं भवतीति गाथाक्षरार्थः इति । ततो 'मांसभक्षणे सम्यक्त्वं नश्यत्येव' इत्ययमपि कुविकल्प एवेति बोध्यम् ।।८४।। ननु कुविकल्पोच्छेदेनाज्ञाया प्रवृत्तिर्हितावहोक्ता, न चाज्ञामात्रानुसरणं हितावहं संभवति, सर्वत्र सौलभ्याद्, दृश्यन्ते हि सर्वेऽपि निजनिजगुर्वाद्याज्ञायत्ता इत्युपादेयाज्ञाविशेषमाह आणा पुण जगगुरुणो एगंतसुहावहा सुपरिसुद्धा । अपरिक्खिआ ण गिज्झा सा सव्वा णाममित्तेणं ।।८५।। આવે. આગમમાં કહ્યું છે કે “તે અનંતકાયમાત્રથી બનેલ પિંડ શ્રી જિનેશ્વરોથી નિષિદ્ધ છે, અનંત જીવોના શરીરથી બનેલ છે. વિશેષ વૃદ્ધિ કરાવનાર છે અને તેથી) પુનઃ તેવો દોષ થવાનો સંભવ રહેવા રૂપ પ્રસંગદોષવાળો છે તેમજ અનંતકાય છે માટે ગૃહસ્થને ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત આવે.' તથા સચિત્તવર્જક જ શ્રાવકાદિને પ્રત્યેક વન. એવા આગ્રાદિ કે પુષ્પફળાદિનો પરિભોગ કરવામાં ચતુર્લઘુ પ્રાયશ્ચિત્ત આવે. તથા માંસના, દારૂના, મધના અને માખણના વ્રતનો આભોગપૂર્વક ભંગ થવામાં પગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. અને અનાભોગપૂર્વક તે ભંગ થવામાં ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત જાણવું. અહીં મધ અને માખણરૂપ મહાવિગઈનું ગ્રહણ માંસાદિના ઉપલક્ષણથી જાણવું. તેમજ અનાભોગથી થયેલ વ્રતભંગની વાત ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્તમાં જુદી કરી છે તેથી જગુરુ પ્રાયશ્ચિત્તમાં વ્રતભંગ આભોગપૂર્વકનો લેવો એ જાણવું. આ પ્રમાણે ગાથાફરાર્થ જાણવો.” માટે “માંસભક્ષણ કરવામાં સમ્યકત્વનો નાશ થઈ જાય' એ વાત પણ કુવિકલ્પ જ છે એ જાણવું. ૮૪ | (સુપરિશુદ્ધ આજ્ઞા જ ગ્રાહ્ય છે) - કુવિકલ્પો છોડીને આજ્ઞામુજબ પ્રવૃત્તિ કરવી હિતાવહ છે” એવું તમે કહ્યું. પણ આજ્ઞામાત્રને અનુસરવું એ કાંઈ હિતાવહ હોવું સંભવતું નથી, કેમ કે લગભગ બધા જ પોતપોતાના ગુરુ-વડીલ વગેરેની આજ્ઞાને આધીન હોવા દેખાય જ છે અને તેમ છતાં તેઓનું હિત દેખાતું નથી' - એવી શંકાના સમાધાન તરીકે પ્રસ્થકાર ઉપાદેય (હિતાવહ) આજ્ઞાવિશેષને જણાવે છે - १. स पुनः जिनप्रतिकुष्टोऽनन्तजीवानां गात्रनिष्पन्नः । गृद्धिः प्रसङ्गदोषोऽनन्तकायोऽतो गुरुकाः ॥ Page #280 -------------------------------------------------------------------------- ________________ પલાદન વિચારણા २६७. आज्ञा पुनर्जगद्गुरोरेकान्तसुखावहा सुपरिशुद्धा । अपरीक्षिता न ग्राह्या सा सर्वा नाममात्रेण ।।८५।। आणा पुणत्ति । आज्ञापुनर्जगद्गुरोस्त्रिभुवनधर्मगुरोर्भगवतो वीतरागस्य, सुपरिशुद्धा सम्यपरीक्षाप्राप्ता, एकान्तसुखावहा=नियमेन स्वर्गापवर्गादिसुखहेतुर्ग्राह्येति योगः । साऽऽज्ञा सर्वा नाममात्रेणापरीक्षिता सती न ग्राह्या, प्रेक्षावत्प्रवृत्तेः परीक्षानियतत्वादिति भावः ।।५।। एतत्परीक्षोपायमाह - कसछेयतावजोगा परिक्खियव्वा य सा सुवण्णं व । एसा धम्मपरिक्खा णायव्वा बुद्धिमंतेणं ।।६।। कषच्छेदतापयोगात्परीक्षितव्या च सा सुवर्णमिव । एषा धर्मपरीक्षा ज्ञातव्या बुद्धिमता ।।८६।। सा=आज्ञा, कषच्छेदतापयोगात्सुवर्णमिव परीक्षणीया । यथाहि युक्तिस्वर्णे जात्यस्वर्णे च सुवर्णमात्रसाम्येन मुग्धलोकैरभेदेन प्रतीयमाने कषच्छेदतापैर्विचक्षणास्तत्परीक्षणं कर्तुमुत्सहन्ते, तथाऽऽज्ञायामपि मुग्धैः सर्वत्र नाममात्रादेकत्वेन प्रतीयमानायां विचक्षणास्तत्परीक्षां कषच्छेदतापैः ગાથાર્થ ત્રણ ભુવનના ધર્મગુરુ વીતરાગ પરમાત્માની, સમ્યફપરીક્ષામાંથી ઉત્તીર્ણ થયેલ હોઈ સુપરિશુદ્ધ એવી આજ્ઞા એ એકાન્ત સુખાવહ હોય છે, અર્થાત્ તે નિયમા સ્વર્ગ-મોક્ષાદિસુખની હેતુ બને છે એ જાણવું. વળી તે આજ્ઞા, આજ્ઞા ફરમાવનાર વ્યક્તિના નામમાત્રને આગળ કરીને, પરીક્ષા કર્યા વગર જ સ્વીકારી લેવી ન જોઈએ, કેમ કે ડાહ્યા માણસો સર્વપ્રવૃત્તિઓ પરીક્ષા કરીને જ કરે છે. (ટીકાનો અર્થ સરળ છે.) ૮પો. આજ્ઞાની પરીક્ષાના ઉપાય દેખાડતા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ તે આજ્ઞાની સુવર્ણની જેમ કષ-છેદ અને તાપથી પરીક્ષા કરવી. બુદ્ધિમાનું પુરુષોએ આ આજ્ઞાની પરીક્ષાને જ ધર્મપરીક્ષા સમજવી, કેમકે જે વીતરાગ ભગવંતની આજ્ઞા છે તે સઘળી ધર્મરૂપ 9. (धनी पाहि परीक्षu) જેમ યુક્તિથી બનાવેલ સુવર્ણ (ખોટું સોનું) અને જાત્યસુવર્ણ મુગ્ધલોકોને એકસરખા સોના તરીકે પ્રતીત થતું હોવા છતાં વિચક્ષણપુરુષો તેની પરીક્ષા કરવા ઉત્સાહિત બને છે તેમ “પ્રભુ મહાવીરની આજ્ઞા, ધર્મ' વગેરે રૂપ એકનામથી ચાલતી આજ્ઞાને મુગ્ધ જીવો નામમાત્રના કારણે એક જ માનતા Page #281 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૬, ૮૭ कर्त्तुमुत्सहन्त इति । बुद्धिमतेषा धर्मपरीक्षा ज्ञातव्या । यैव ह्याज्ञा सा सर्व एव धर्म इत्याज्ञापरीक्षैव धर्मपरीक्षेति भावः ।।८६।। ૨૬૮ – कषादीनेवात्र योजयितुमाह विहिपडिसेहा उ कसो तज्जोगक्खेमकारिणी किरिया । छेओ तावो य इहं वाओ जीवाइतत्ताणं ॥ ८७ ॥ विधिप्रतिषेधौ तु कषस्तद्योगक्षेमकारिणी क्रिया । छेदस्तापश्च इह वादो जीवादितत्त्वानाम् ।।८७।। विहिपडिसेहाउत्ति । विधिः अविरुद्धकर्त्तव्यार्थोपदेशकं वाक्यम् । 'स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यं' इत्यादि । प्रतिषेधः पुनः 'न हिंस्यात्सर्वभूतानि' इत्यादि । एतौ द्वाविह धर्मपरीक्षायां कष एव सुवर्णपरीक्षायां कषपट्टकरेखेव । इदमुक्तं भवति यत्र धर्मे उक्तलक्षणौ विधिप्रतिषेधौ पुष्कलावुपलभ्येते स धर्मः कषशुद्धः, न पुनः - - 'अन्यधर्मस्थिताः सत्त्वा असुरा इव विष्णुना । उच्छेदनीयास्तेषां हि वधे दोषो न विद्यते ।।' इत्यादिवाक्यगर्भ इति । तयोर्विधिप्रतिषेधयोर्योगोऽनाविर्भूतयोः संभवः, क्षेमं चाविर्भूतयोः पालना, तत्कारिणी क्रिया भिक्षाटनादिबाह्यव्यापाररूपा छेदः । यथा कषशुद्धावप्यन्तर्गतामशुद्धिमाशङ्क હોવા છતાં વિચક્ષણપુરુષો કષ-છેદ-તાપથી તેની પરીક્ષા કરવા ઉત્સાહિત બને છે. આ જે આજ્ઞા છે તે જ બધો ધર્મ છે એટલે આ આજ્ઞાની પરીક્ષા એ જ ધર્મપરીક્ષા છે. ૮૬॥ આજ્ઞાની કષ વગેરેથી પરીક્ષા શી રીતે કરવી એ જણાવતા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : આ ધર્મપરીક્ષામાં વિધિ અને પ્રતિષેધ એ કષ છે, તેનો યોગ-ક્ષેમ કરનાર ક્રિયા એ છેદ છે અને જીવાદિ તત્ત્વોનો વાદ એ તાપ છે. અવિરુદ્ધ કર્તવ્યભૂત અર્થનું ઉપદેશક વાક્ય એ વિધિ. જેમ કે સ્વર્ગના અર્થીએ તપ-ધ્યાન વગેરે કરવા. ‘સર્વજીવોને હણવા નહિ’ ઇત્યાદિ વાક્ય એ પ્રતિષેધ છે. જેમ સુવર્ણપરીક્ષામાં કષપટ્ટક પર પડતી રેખા એ કષપરીક્ષા છે તેમ આ ધર્મની વિધિ અને પ્રતિષેધ એ બે કષપરીક્ષા છે. તાત્પર્ય, જે ધર્મમાં આવા ઘણા વિધિ અને પ્રતિષેધો હોય તે કષશુદ્ધ જાણવો પણ “જેમ વિષ્ણુએ અસુરોનો ઉચ્છેદ કર્યો તેમ અન્યધર્મમાં રહેલા જીવોનો ઉચ્છેદ કરવો. તેઓનો વધ કરવામાં કોઈ દોષ નથી.' ઇત્યાદિ વાક્યગર્ભિત ધર્મ એ કષશુદ્ધ નથી. (કેમ કે એમાં હિંસાનો નિષેધ નથી.) આ બે વિધિપ્રતિષેધનો યોગ (=પ્રકટ ન થયેલ હોય તેને પ્રકટ કરવું તે) અને ક્ષેમ (=પ્રકટ થયેલને જાળવી રાખવા તે) કરનારી ભિક્ષાટનાદિ Page #282 -------------------------------------------------------------------------- ________________ ધર્મની કષ-છેદ-તાપ પરીક્ષા ૨૬૯ मानाः सौवर्णिकाः सुवर्णगुलिकादेश्छेदमाद्रियन्ते तथा कषशुद्धावपि धर्मस्य छेदमपेक्षन्ते प्रेक्षावन्तः । स च छेदो विशुद्धबाह्यचेष्टारूपः, विशुद्धा च चेष्टा सा यत्राऽसन्तावपि विधिप्रतिषेधावबाधितरूपी स्वात्मानं लभेते, लब्धात्मानौ चातिचारविरहितावुत्तरोत्तरां वृद्धिमनुभवतः, ईदृशी यत्र धर्मे चेष्टा सप्रपञ्चा प्रोच्यते स धर्मश्छेदशुद्ध इति । तापश्च जीवादितत्त्वानां वादः स्याद्वादरीत्योपन्यासः । यथाहि कषच्छेदशुद्धमपि सुवर्णं तापमसहमानं कालिकोन्मीलनदोषान सुवर्णभावमश्नुते, एवं धर्मोऽपि सत्यामपि कषच्छेदशुद्धौ तापपरीक्षायामनिर्वहमाणो न स्वभावमासादयति, अतो जीवादितत्त्वानां स्याद्वादप्ररूपणया तापशुद्धिरन्वेषणीया । यत्र हि शास्त्रे द्रव्यरूपतयाऽप्रच्युतानुत्पत्रः, पर्यायात्मकतया च प्रतिस्वमपरापरस्वभावास्कन्दनेनानित्यस्वभावो जीवादिरवस्थाप्यते, स्यात्तत्र तापशुद्धिः । यतः परिणामिन्येवात्मादौ तथाविधा(?ध)शुद्धपर्यायप्रादुर्भावादुक्तलक्षणः कषो बाह्यचेष्टाशुद्धिलक्षणश्च छेद उपपद्यते, न पुनरन्यथेति । अत्र च तापपरीक्षा बलवती, कषच्छेदभावेऽपि तापाभावे परीक्षाऽसिद्धेः, न हि બાહ્ય પ્રવૃત્તિરૂપ ક્રિયા એ છેદ છે. જેમ કષપરીક્ષામાંથી શુદ્ધ તરીકે બહાર પડેલ સોનાની પણ અંતર્ગત અશુદ્ધિની શંકા કરતાં સોનીઓ સુવર્ણગુલિકા વગેરેનો છેદ કરે છે એમ કષશુદ્ધ એવા પણ ધર્મની બુદ્ધિમાનો છેદ પરીક્ષા કરે છે એ છેદ વિશુદ્ધ બાહ્ય ચેષ્ટારૂપ છે. અને વિશુદ્ધ ચેષ્ટા તેને કહેવાય છે જેનાથી ગેરહાજર એવા પણ વિધિપ્રતિષેધ અબાધિત રૂપે સ્વસ્વરૂપ પામે. અને સ્વસ્વરૂપ પામી ગયેલ વિધિપ્રતિષેધ અતિચાર શૂન્ય રીતે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. આવી વિશુદ્ધ ચેષ્ટા વિસ્તાર પૂર્વક જે ધર્મમાં કહેલી હોય તે ધર્મને છેદ શુદ્ધ જાણવો. (તાપપરીક્ષા ત્રણેમાં મુખ્ય) જીવાદિ તત્ત્વોનો સ્યાદ્વાદરીતિએ ઉપન્યાસ કરવા રૂપ વાદ એ તાપપરીક્ષા છે. જેમ કષ અને છેદપરીક્ષાથી શુદ્ધ એવું પણ સોનું તાપને સહન ન કરી શકવાથી શ્યામ પડી જવાનો દોષ પામે તે સાચું સુવર્ણ નથી કહેવાતું એમ ધર્મ પણ કષ અને છેદની શુદ્ધિ હોવા છતાં તાપ પરીક્ષામાં ઊભો રહી ન શકે તો “ધર્મ' રૂપ રહેતો નથી. તેથી જીવાદિ તત્ત્વોની સ્યાદ્વાદપ્રરૂપણાથી તાપ શુદ્ધિ વિચારવી. જે શાસ્ત્રમાં જીવાદિને દ્રવ્યરૂપે અપ્રશ્રુત-અનુત્પન્ન (નિત્ય) કહ્યા હોય અને પર્યાયરૂપે વ્યક્તિ વ્યક્તિ ક્ષણે ક્ષણે જુદા જુદા રૂપ પામવા દ્વારા અનિત્ય સ્વભાવવાળા હોવા કહ્યા હોય તેમાં તાપશુદ્ધિ જાણવી, કેમ કે પરિણામી એવા જ આત્મામાં તેવો વિશેષપ્રકારનો અશુદ્ધપર્યાય પ્રકટ થતો હોય તો જ અને તેનો નાશ શક્ય હોય તો જ તેને દૂર કરનાર તરીકે ઉક્તસ્વરૂપવાળો કષ અને બાહ્ય ચેષ્ટાશુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ. (‘તથવિધાશુદ્ધ ના સ્થાને તથવિધ એવો પાઠ યોગ્ય લાગે છે. એવો પાઠ હોય તો આ પ્રમાણે અર્થ જાણવો - કેમ કે પરિણામી એવા આત્મામાં જ તેવો વિશેષ પ્રકારનો શુદ્ધ પર્યાય થતો Page #283 -------------------------------------------------------------------------- ________________ २७० परीक्षा माग-२ / ouथा-८७, ८८, ८४ तापे विघटमानं हेम कषच्छेदयोः सतोरपि स्वं स्वरूपं प्रतिपत्तुमलं, युक्तिस्वर्णत्वात्तस्येति ।।८७।। एताभिः परीक्षाभिर्धर्म परीक्षिते धर्मवान् गुरुरपि परीक्षित एव भवतीत्यभिप्रायवानाह एयाहिं परिक्खाहिं सुद्ध धम्ममि परिणया जे उ । गुरुणो गुणजलणिहिणो ते वि विसुद्धा सुवण्णं व ।।८।। एताभिः परीक्षाभिः शुद्धे धर्म परिणता ये तु । गुरवो गुणजलनिधयस्तेऽपि विशुद्धाः सुवर्णमिव ।।८८ ।। एताभिः कषादिपरीक्षाभिः शुद्ध धर्मे ये परिणता एव ते गुरवोऽपि गुणजलनिधयः सुवर्णमिव विशुद्धा द्रष्टव्याः, 'यद्रव्यं यदा यद्रूपेण परिणमते तत्तदा तन्मयमेव' इति शुद्धधर्मपरिणता गुरवोऽपि शुद्धधर्मरूपत्वेनैवादरणीया इति भावः ।।८।। सुवर्णसदृशत्वमेव गुरूणां भावयन्नाह सत्थोइयगुणजुत्तो सुवन्नसरिसो गुरू विणिविट्ठो । ता तत्थ भणंति इमे विसघायाई सुवनगुणे ॥८९।। शास्त्रोदितगुणयुक्तः सुवर्णसदृशो गुरुर्विनिर्दिष्टः । तस्मात्तत्र भणन्तीमान् विषघातादीन्सुवर्णगुणान् ।।८९।। હોવાથી ઉક્તસ્વરૂપવાળો કષ અને બાહ્યચેષ્ટાશુદ્ધિરૂપ છેદ સંગત બને છે, અન્યથા નહિ.) આ ત્રણેમાં તાપ પરીક્ષા મુખ્ય છે, કેમ કે કષ-છેદ હોવા છતાં તાપ ન હોય તો પરીક્ષા સિદ્ધ થતી નથી. તાપ પરીક્ષામાં ઉત્તીર્ણ ન થતું સુવર્ણ કષ - છેદમાંથી શુદ્ધ રીતે ઉત્તીર્ણ થયું હોય તો પણ પોતાને સુવર્ણ તરીકે ઓળખાવી શકતું નથી, કેમ કે એ કૃત્રિમ સુવર્ણ હોય છે. ll૮૭ી. આ પરીક્ષાઓ વડે ધર્મની પરીક્ષા થએ છતે ધર્મવાનું ગુરુની પણ પરીક્ષા થઈ જાય છે તેવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ આ કષાદિપરીક્ષાઓથી શુદ્ધ એવા ધર્મમાં જેઓ પરિણત થયેલા છે તે ગુણસમુદ્ર ગુરુઓ પણ સુવર્ણની જેમ વિશુદ્ધ જાણવા. જે દ્રવ્ય જ્યારે જે રૂપે પરિણમે છે ત્યારે તે તન્મય જ બની જાય છે. માટે શુદ્ધ ધર્મરૂપે પરિણમેલા ગુરુઓ પણ શુદ્ધધર્મરૂપ જ હોઈ આદરણીય બને છે, આ તાત્પર્યાર્થ છે. ૮૮ ગુરુઓ સુવર્ણ સદશ બને છે એ વાતની ભાવના કરતા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ દશવૈકાલિકાદિ શાસ્ત્રમાં સાધુના જે ગુણો કહ્યા છે તે ગુણોથી યુક્ત ગુરુ સુવર્ણ Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુરુને સુવર્ણની ઉપમા ૨૭૧ सत्थोइयत्ति । शास्त्रेदशवकालिकादावुदिताः प्रतिपादिता, ये गुणाः साधुगुणास्तैर्युक्तः सहितः, सुवर्णसदृशो गुरुर्विनिर्दिष्टः; तत्तस्मात्कारणात्, तत्र-गुरौ विषघातादीन् इमाननन्तरमेव वक्ष्यमाणान् सुवर्णगुणान् योजयन्ति ।।८९।। अत्रार्थेऽष्टसुवर्णगुणप्रतिपादनाय भावसाधौ गुरौ तद्योजनाय च पूर्वाचार्य(श्रीहरिभद्रसूरि)कृता एव तिस्रो गाथा उपन्यस्यति विसघाइ-रसायण-मंगलत्थ-विणए-पयाहिणावत्ते । गुरुए-अडज्झ-ऽकुच्छे अट्ठ सुवन्ने गुणा हुंति ।।१०।। विषघातिरसायनमङ्गलार्थविनीतं प्रदक्षिणावर्त्तम् । गुरुकमदाह्याकुत्स्यमष्टौ सुवर्णे गुणा भवन्ति ।।१०।।। विसघाइ इत्यादि । विषघाति गरदोषहननशीलं सुवर्णं भवति । रसायनमङ्गलार्थविनीत-मिति कर्मधारयपदम् । रसायनं वयःस्तम्भनं, मङ्गलार्थं मङ्गलप्रयोजनं, विनीतमिव विनीतं, कटककेयूरादीष्टविशेषैः परिणमनात् । तथा प्रदक्षिणावर्त्तमतितापने प्रदक्षिणावृत्ति। तथा गुरुकं अलघुसारत्वात् । अदाह्याकुत्स्यमिति कर्मधारयपदं, तत्रादाह्यमग्नेरदहनीयं, सारत्वादेव। अकुत्स्यસદશ કહેવાયા છે. તેથી તે ગુરુમાં હમણાં આગળ કહેવાનાર વિષઘાત વગેરે રૂપ સુવર્ણગુણોની ઘટના ३२वी. (ast सुगम छे.) ॥८॥ આ બાબતમાં સુવર્ણના આઠ ગુણોનું પ્રતિપાદન કરવા અને ભાવસાધુરૂપ ગુરુમાં તેને ઘટાવવા માટે પૂર્વાચાર્ય શ્રી હરિભદ્રસૂરિમ)ની ત્રણ ગાથાઓનો ગ્રન્થકાર ઉપન્યાસ કરે છે. - थार्थ : सुवान मा मा असाधा२९॥ धर्म३५ गुप होय छ - विषयाती, २साय९1, मंदार्थ, विनीत, मक्षिuवत, गुरु, महामने मत्स्य. (शुद्धधर्मपरिहात धुन। सुवासदृश 406 गुप) સુવર્ણના આઠ અસાધારણ ધર્મો. (૧) વિષઘાતી - તે ગરના દોષને હણી નાખવાના સ્વભાવવાળું डोय छे. (२) २साय - भरनी सरीने मावना छ. (3) भंगार्थ - भंगलनु प्रयो४न सारे छे. (૪) વિનીત - જેમ વિનીત બાળકને જેવો ઘડવો હોય તેવો ઘડી શકાય છે તેમ સુવર્ણ પણ કટક-કેયુર વગેરે રૂપે જેવું ઘડવું હોય તેવું ઘડી શકાય એવું હોય છે. (૫) પ્રદક્ષિણાવર્ત - અત્યંત તપાવવામાં प्रक्षिuवृत्तिवाणुं छोय छे. (६) गु२७ - मलघु डीय छ, १२५॥ ॐ सारभूत सोय छे. (७) महा Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ धर्मपरीक्षा माग-२ / था-८०, ८१, ४२ मकुत्सनीयं, अकुथितगन्धत्वादिति । एवमष्टो सुवर्णे हेम्नि, गुणाः असाधारणधर्मा भवन्ति स्युरिति गाथार्थः ।।१०।। एतत्समानान् साधुगुणानाह इय मोहविसं घायइ १ सिवोवएसा रसायणं होइ २ । गुणओ य मंगलत्थं ३ कुणइ विणीओ अ जोग्गोत्ति ४॥९१।। इति मोहविषं घातयति शिवोपदेशाद्रसायनं भवति । गुणतश्च मङ्गलार्थं करोति विनीतश्च योग्य इति ।।९।। इयत्ति । इत्येवं सुवर्णवदित्यर्थः, १ मोहविषं विवेकचैतन्यापहारि, घातयति-नाशयति, केषाञ्चित् साधुरिति प्रक्रमः । कुतः? इत्याह - शिवोपदेशाद् मोक्षमार्गप्ररूपणात् । तथा २ स एव रसायनमिव रसायनं भवति–जायते, शिवोपदेशादेवाऽजरामररक्षाहेतुत्वात् । तथा ३ गुणतश्च स्वगुणमाहात्म्येन च मङ्गलार्थ मङ्गलप्रयोजनदुरितोपशममित्यर्थः करोति=विधत्ते । ४ विनीतश्च प्रकृत्यैव भवत्यसौ, योग्य इति कृत्वा ।।११।। तथा - मग्गणुसारि पयाहिण ५ गंभीरो गरुअओ तहा होइ ६ । कोहग्गिणा अडज्झो ७ अकुच्छो सइ सीलभावेणं ८॥१२॥ भन्नथा नपणे ते माने (८) मत्स्य - दुथित ५ विनानु डोत्सनीय डोय छ. com આને સમાન સાધુના આઠ ગુણોને ગ્રન્થકાર જણાવે છે. ગાથાર્થ સુવર્ણની જેમ સાધુ પણ (૧) વિવેકરૂપી ચૈતન્યને દૂર કરનાર મોહરૂપી વિષને મોક્ષમાર્ગની પ્રરૂપણાથી હણે છે માટે વિષઘાતી છે. (૨) મોક્ષમાર્ગના ઉપદેશ દ્વારા જ અજરામરરક્ષાના હેતુભૂત હોઈ રસાયણની જેમ રસાયણ છે. તથા (૩) સ્વગુણોના પ્રભાવે મંગલાર્થ હોય છે અર્થાત્ મંગલનું જે દુરિતના ઉપશમરૂપ પ્રયોજન હોય છે તે પ્રયોજન સારનારા હોય છે. તેમજ (૪) યોગ્યતાના કારણે પ્રકૃતિથી જ વિનીત હોય છે. (Elstथ ५५५ मामा भावी गयो.) ॥१॥ तथाथार्थ : (५) साधु सर्वत्र मानुसारित छ. मे ४ तेनु प्रक्षuqdra®. (६) Page #286 -------------------------------------------------------------------------- ________________ ગુરુને સુવર્ણની ઉપમા मार्गानुसारित्वं प्रदक्षिणत्वं गंभीरः गुरुककस्तथा भवति । क्रोधाग्निनाऽदाह्योऽकुत्स्यः सदा शीलभावेन ।। ९२ ।। मग्गसारिति । ५ मार्गानुसारित्वं सर्वत्र यत्साधोस्तत्प्रदक्षिणावर्त्तत्वमुच्यते । ६ गम्भीरो = अतुच्छचेताः गुरुकको गुरुक इत्यर्थः । तथा इति समुच्चये, भवति= स्यात् । तथा ७ क्रोधाग्निनाऽदाह्यः सुवर्णवत् । तथा ८ अकुत्स्यः सदा शीलभावेन = शीललक्षणसौगन्ध्यसद्भावेनेति । । ९२ ।। निगमयन्नाह - २७३ एवं सुवन्नसरिसो पडिपुन्नाहिअगुणो गुरू ओ । इयरोवि समुचियगुणो ण उ मूलगुणेहि परिहीणो ।। ९३ ।। एवं सुवर्णसदृशः प्रतिपूर्णाधिकगुणो गुरुर्ज्ञेयः । इतरोऽपि समुचितगुणो न तु मूलगुणैः परिहीनः ।।९३।। एवंति । एवमुक्तप्रकारेण सुवर्णसदृशः सामान्यतो भावसाधुगुणयोगात् । तथा प्रतिपूर्णा = अन्यूनाः अधिकगुणाः प्रतिरूपादिविशेषगुणा यस्य स तथा गुरुर्ज्ञेयः । अपवादाभिप्रायेणाहइतरोऽपि = कालादिवैगुण्यादेकादिगुणहीनोऽपि, समुचितगुणः = पादार्द्धहीनगुणो गुरुर्ज्ञेयः, न तु मूलगुणैः परिहीनः, तद्रहितस्य गुरुलक्षणवैकल्यप्रतिपादनाद् । उक्तं च (पंचा. ११ / ३५) તુચ્છતા-ક્ષુદ્રતાવિનાના ચિત્તવાળા હોઈ ગુરુક હોય છે. તથા (૭) ક્રોધ રૂપી અગ્નિથી અદાહ્ય હોય છે. તેમજ (૮) હંમેશા શીલરૂપ સુગંધથી યુક્ત હોઈ અકુત્સ્ય હોય છે. (टीडार्थ सुगम छे.) ॥८२॥ આ આઠ ગુણોનું નિગમન કરતા ગ્રન્થકાર કહે છે - ગાથાર્થ : આ પ્રમાણે સુવર્ણતુલ્ય તથા પરિપૂર્ણ કે અધિકગુણવાળા સાધુ ગુરુ જાણવા. મૂળગુણોથી રહિત ન હોય તેવા ઇતર પણ સમુચિતગુણવાળા સાધુ ગુરુ જાણવા. સામાન્યથી ભાવસાધુના ગુણો હોવાથી સુવર્ણસદેશ, અને એમાંનો એકપણ ઓછો ન હોવાથી પ્રતિપૂર્ણગુણી, તેમજ પ્રતિરૂપવગેરે વિશેષગુણોથી પણ યુક્ત હોવાથી અધિક ગુણી એવા સાધુને ગુરુ જાણવા. અપવાદના અભિપ્રાયથી ઉત્તરાર્ધમાં કહે છે કે – કાલ વગેરેની હીનતાના કારણે એક-બે વગેરે ગુણોથી હીન હોય યાવત્ ચોથા ભાગના કે અડધા ભાગના ગુણોથી હીન હોય તો પણ જો સમુચિત ગુણોવાળા હોય તો એમને ગુરુ જાણવા. પણ મૂલગુણોથી રહિત હોય તેને ગુરુ ન માનવા, કેમ કે તેનામાં ગુરુપણાના લક્ષણો હોતા નથી એવું શાસ્ત્રમાં પ્રતિપાદન કર્યું છે. પંચાશક (૧૧-૩૫)માં કહ્યું Page #287 -------------------------------------------------------------------------- ________________ धर्मपरीक्षा भाग - २ / गाथा-८३, ८४, ८५ 'गुरुगुणरहिओ वि इहं दट्ठव्वो मूलगुणविउत्तो जो' त्ति । मूलगुणसाहित्ये तु समुचितगुणलाभाद् न किञ्चिद्गुणवैकल्येनाऽगुरुत्वमुद्भावनीयमिति भावः । उक्तं च- 'र्ण उ गुणमित्तविहूत्ति चंड उदाहरणं ।।' ति ।। ९३ ।। उचितगुणश्च गुरुर्न परित्याज्यः, किन्तु तदाज्ञायामेव वर्त्तितव्यमित्याहएयारिस खलु गुरू कुलवहुणाएण णेव मोत्तव्वो । एयस्स उ आणाए जइणा धम्मंमि जइअव्वं ।।९४।। एतादृशः खलु गुरुः कुलवधूज्ञातेन नैव मोक्तव्यः । एतस्य त्वाज्ञया यतिना धर्मे यतितव्यम् ।। ९४ ।। एतादृश उचितगुणः, खलु निश्चये गुरुः कुलवधूज्ञातेन नैव मोक्तव्यः । यथाहि कुलवधूर्भत्र भर्सितापि तच्चरणौ न परित्यजति, तथा सुशिष्येण भसितेनाप्युचितगुणस्य गुरोश्चरणसेवा न परित्याज्येति भावः । तु पुनः, एतस्योचितगुणस्य गुरोराज्ञया यतिना धर्मे यतितव्यम् ।।९४।। तदाज्ञास्थितस्य च यो गुणः संपद्यते तमाह ૨૭૪ Co, ન છે કે ‘ગુરુગુણરહિત તરીકે અહીં તે સાધુ લેવા, જે મૂળગુણરહિત હોય.' મૂળગુણની હાજરી હોય તો તો સમુચિતગુણો હાજર હોઈ કોઈ કોઈ ગુણની ગેરહાજરી હોવા માત્રથી અગુરુ માની ન લેવા. કહ્યું છે કે ‘એકાદ ગુણમાત્રવિહીન હોય તેને ગુરુગુણ રહિત ન માનવા. એમાં ચંદ્રાચાર્ય ઉદાહરણ જાણવું.’ ૯૩મા વળી ‘ઉચિતગુણવાળા ગુરુનો ત્યાગ ન કરવો કિન્તુ તેમની આજ્ઞામાં જ રહેવું' એવું ગ્રન્થકાર भावे छे. ગાથાર્થ : આવા ઉચિતગુણવાળા ગુરુને કુલવધૂના દૃષ્ટાન્તમુજબ છોડવા નહિ. જેમ કુલવધૂ પતિ તરફથી તિરસ્કાર પામે તો પણ પતિના ચરણોને છોડતી નથી તેમ સુશિષ્ય ગુરુ વડે ઠપકારાય તો પણ ઉચિતગુણવાળા ગુરુના ચરણની સેવા છોડવી નહિ. ઉપરથી ઉચિતગુણવાળા આ ગુરુની આજ્ઞાનુસારે જ સુશિષ્ય ધર્મમાં પ્રવર્ત્તવું. (टीडार्थ सुगम छे.) ॥८४॥ આવા ઉચિતગુણવાળા ગુરુની આજ્ઞામાં રહેલ સાધુને જે ગુણ (લાભ) થાય છે તે હવે ગ્રન્થકાર भगावे छे - १. गुरुगुणरहितोऽपीह द्रष्टव्यो मूलगुणवियुक्तो यः । २. न तु गुणमात्रविहीन इति चंडरुद्र उदाहरणम् ॥ Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૫ ગુરુકુલવાસની આસેવ્યતા गुरुआणाइ ठियस्स य बज्झाणुट्ठाणसुद्धचित्तस्स । अज्झप्पज्झाणम्मि वि एगग्गत्तं समुल्लसइ ।।१५।। गुर्वाज्ञायां स्थितस्य च बाह्यानुष्ठानशुद्धचित्तस्य । अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ।।१५।। गुरुआणाइ त्ति । गुर्वाज्ञास्थितस्य च परिणतव्यवहारस्य सतो बाह्यानुष्ठानेन=विहितावश्यकादिक्रियायोगरूपेण, शुद्धचित्तस्य ज्ञानयोगप्रतिबन्धककर्ममलविगमविशदीकृतहृदयस्य निश्चयावलम्बनदशायां शुद्धात्मस्वभावपरिणतौ प्रकटीभूतायां अध्यात्मध्यानेऽपि एकाग्रत्वं समुल्लसति ।।१५।। ततः किं भवति? इत्याह तमि य आयसरूवं विसयकसायाइदोसमलरहि । वित्राणाणंदघणं परिसुद्धं होइ पच्चक्खं ।।१६।। तस्मिंश्चात्मस्वरूपं विषयकषायादिदोषमलरहितम् । विज्ञानानंदघनं परिशुद्धं भवति प्रत्यक्षम् ।।१६।। तंमियत्ति । तस्मिंश्चाध्यात्मध्यानैकाग्रत्वे समुल्लसिते विषयाः-शब्दादय इन्द्रियार्थाः, कषायाः= क्रोधमानमायालोभास्तदादयो ये दोषमला जीवगुणमालिन्यहेतवस्तद्रहितं, तथा विज्ञानानन्दघनं (સુવર્ણસંદેશગુરુની આજ્ઞામાં રહેલાને થતાં લાભો) ગાથાર્થઃ ગુજ્ઞામાં રહેલા, પરિણત વ્યવહારવાળા તેમજ વિહિત એવી આવશ્યકાદિ ક્રિયાયોગરૂપ બાહ્યાનુષ્ઠાનથી શુદ્ધચિત્તવાળા થયેલા સાધુને અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા વિલસે છે. ઉક્તક્રિયાયોગથી જ્ઞાનયોગપ્રતિબંધક કર્મમલ દૂર થવાથી હૃદય - અંતઃકરણ વિશદ બને છે. આવા વિશદ અંત:કરણવાળા સાધુને નિશ્ચય અવલંબન દશામાં શુદ્ધ આત્મસ્વભાવ પરિણતિ થાય છે. અને ત્યારે અધ્યાત્મધ્યાનમાં પણ એકાગ્રતા આવે છે. ૯પા એ પછી શું થાય છે? તે હવે ગ્રન્થકાર જણાવે છે. ગાથાર્થ તે અધ્યાત્મધ્યાનમાં એકાગ્રતા ઉલ્લસિત થયે છતે શબ્દાદિ ઇન્દ્રિયના વિષયોરૂપ અને ક્રોધ-માન-માયા-લોભાદિ કષાયોરૂપ જે દોષમલો હોય છે તે વગરનું વિજ્ઞાનઆનંદઘન એવું પરિશુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. ઇન્દ્રિયના વિષયો અને કષાયો જીવના ગુણોની મલિનતા કરનાર હોઈ દોષમલરૂપ છે. સ્વરૂપ Page #289 -------------------------------------------------------------------------- ________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૯૬, ૯૭, ૯૮ =स्वरूपप्रतिभासप्रशमसुखैकरसतामापन्नं परिशुद्धमनुपहितस्फटिकरत्नवत् प्रकृत्यैव निर्मलमात्मस्वरूपं પ્રત્યક્ષ મવૃત્તિ ।।૬।। ततश्चात्मन्येव रतस्य तत्रैव तृप्तस्य तत्रैव च सन्तुष्टस्य स्वात्ममात्रप्रतिबन्धविश्रान्ततया विकल्पोपरमः स्यादित्याह ૨૭૬ < जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे णेव विअप्पा तया हुंति ।। ९७ ।। जलधावसंक्षोभे पवनाभावे यथा जलतरङ्गाः । परपरिणामाभावे नैव विकल्पास्तदा भवन्ति ।। ९७ ।। जलहिम्मत्ति । असंक्षोभे संक्षोभपरिणामरहिते, जलधी समुद्रे, पवनाभावे यथा जलतरङ्गा नैव भवन्ति; तथा तदा=आत्मस्वरूपप्रत्यक्षतादशायां परपरिणामस्य = पुद्गलग्रहणमोचनपरिणामस्याभावे नैव विकल्पाः=शुभाशुभरूपाश्चित्तविप्लवा भवन्ति ।। ९७ ।। अध्यात्मध्यानजनितायामात्मस्वरूपप्रत्यक्षतादशायां संहृतसकलविकल्पावस्थायां सूक्ष्मविकल्पोपरमेणैव स्थूलविकल्पोपरमदार्थमाह - પ્રતિભાસ અને પ્રશમસુખ સાથે એકરસ બની ગયેલ સ્વરૂપ તે વિજ્ઞાનઆનંદઘનસ્વરૂપ. આજુ-બાજુમાં કોઈ રંગીન વસ્તુની ઉપાધિ ન હોય એવા સ્ફટિકરત્ન જેવું સ્વભાવથી જ નિર્મળ આત્મસ્વરૂપ એ પરિશુદ્ધ આત્મસ્વરૂપ. ૧૯૬॥ એ પ્રત્યક્ષ થયા પછી આત્મામાં જ લીન બનેલો, તેમાં જ તૃપ્ત થયેલો, અને તેમાં જ સંતોષ પામેલો જીવ સ્વાત્મમાત્રના પ્રતિબંધમાં વિશ્રાન્ત થયેલો હોઈ તેના વિકલ્પો અટકી જાય છે. અર્થાત્ સ્વાત્મભિન્ન અન્ય કોઈ જડ કે ચેતન દ્રવ્ય અંગે હવે એને પ્રતિબંધ=મમતા-મૂર્છા થતા નથી, કેમ કે પોતાની જાતમાં જ અતીવ આનંદ આવે છે. અને તેથી પરદ્રવ્યની વિચારણા રૂપ વિકલ્પો તેને ઊઠતા નથી. એવું ગ્રન્થકાર જણાવે છે - (આત્મપ્રત્યક્ષતાદશાનું સ્વરૂપ) ગાથાર્થ : ખળભળાટ વગરના સમુદ્રમાં પવન ન હોય ત્યારે જેમ પાણીના તરંગો હોતા નથી તેમ તદા= આત્મસ્વરૂપ પ્રત્યક્ષ હોવાની અવસ્થામાં પુદ્ગલને લે-મૂક કરવાના પરિણામરૂપ પરપરિણામની ગેરહાજરીમાં શુભ-અશુભ ચિત્તવિપ્લવરૂપ વિકલ્પો થતા નથી. (ટીકાર્થ સ૨ળ છે.) leઙા અધ્યાત્મધ્યાનથી થયેલ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થવાની અવસ્થામાં કે જેમાં બધા વિકલ્પો શાંત થઈ Page #290 -------------------------------------------------------------------------- ________________ ગુરુકુલવાસીનો વિકાસક્રમ - ૨૭૭ का अरती आणंदे केवत्ति वियप्पणं ण जत्थुत्तं । अण्णे तत्थ वियप्पा पुग्गलसंजोगजा कत्तो ।। ९८ ।। का अरतिः? आनन्दः कः ? वेति विकल्पनं न यत्रोक्तम् । अन्ये तत्र विकल्पाः पुद्गलसंयोगजाः कुतः । । ९८ ।। का अतिति । का अरतिः ? को वाऽऽनन्दः ? विकल्पनमपि न यत्र आत्मस्वरूपप्रत्यक्षतायाम् उक्तम् अध्यात्मशास्त्रे, स्वरूपानुभवमग्नतया सन्निहितसुखदुःखविकल्पस्य सूक्ष्मस्याप्यनवकाशात् । तत्रान्ये विकल्पाः स्थूलाः पुद्गलसंयोगजा गृहधनस्वजनभोजनादिपुद्गलसंसर्गजनिताः कुतो भवन्ति ? अपि तु न कुतश्चित्, स्वाभाविकधर्मज्ञानसामग्र्या औपाधिकधर्मज्ञानमात्रं प्रति प्रतिबन्धकत्वादिति भावः । तदयं शुद्धात्मस्वभावानुभवनामा सन्मात्रार्थनिर्भासो धर्मशुक्लध्यानफलं विगलितवेद्यान्तरचिदानन्दनिष्यन्दभूतोऽविकल्पः समाधिरुपगीयते । । ९८ ।। अस्यैवाविकल्पसमाधेरुपायभूतं शुद्धं विकल्पमुपदर्शयति अण्णे पुग्गलभावा अण्णो एगो य नाणमित्तोहं । सुद्ध एस विप्पो अविअप्पसमाहिसंजणओ ।। ९९ ।। ગયા છે તે સૂક્ષ્મવિકલ્પો અટકવા વડે જ સ્થૂલ વિકલ્પોની અટકાયત દૃઢ બને છે એવું ગ્રન્થકાર જણાવે छे - ગાથાર્થ : જે આત્મસ્વરૂપપ્રત્યક્ષતાદશામાં અરતિ શું ? આનંદ શું ? એવા પણ વિકલ્પો હોતા નથી એવું અધ્યાત્મશાસ્ત્રમાં કહ્યું છે, તો તેમાં પુદ્ગલના સંયોગથી થયેલા અન્ય સ્થૂલ વિકલ્પો ક્યાંથી संलवे ? આ અવસ્થામાં જીવ સ્વરૂપના અનુભવમાં મગ્ન હોઈ સંનિહિત એવા પણ સુખદુઃખના સૂક્ષ્મ પણ વિકલ્પોનો અવકાશ રહેતો નથી. તેથી ઘર-ધન-સ્વજન-ભોજનાદિ-પુદ્ગલના સંસર્ગથી થતા સ્થૂલ વિકલ્પો કોઈ રીતે થતા જ નથી, કેમ કે સ્વાભાવિક ધર્મના જ્ઞાનની સામગ્રી ઔપાધિક ધર્મના જ્ઞાન માત્ર પ્રત્યે પ્રતિબંધક હોય છે. આ અવિકલ્પ અવસ્થા સમાધિ કહેવાય છે, જે અવિકલ્પ ‘શુદ્ધ આત્મસ્વભાવનો અનુભવ' નામવાળો છે, સત્તામાત્ર અર્થના બોધસ્વરૂપ છે, ધર્મ-શુક્લધ્યાનના ફળરૂપ છે. સંવેદન કરવા યોગ્ય અન્ય સર્વ ચીજો સંવેદનમાંથી નીકળી ગઈ હોવાથી ચિદાનંદના નિસ્યંદ=ઝરણાં રૂપ હોય छे. ॥८८॥ આવી અવિકલ્પસમાધિના ઉપાયભૂત શુદ્ધ વિકલ્પને દેખાડતા ગ્રન્થકાર કહે છે - Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૯૯ __ अन्ये पुद्गलभावा अन्य एकश्च ज्ञानमात्रमहम् । शुद्ध एष विकल्पोऽविकल्पसमाधिसंजनकः ।।१९।। अण्णेत्ति । पुद्गलभावाः पुद्गलपरिणामाः कायमनोवागानप्राणकर्मवर्गणाधनगृहक्षेत्रारामादिसंस्थानभाजोऽविद्याप्रपञ्चोपरचितममकारविषयीभूताः, अन्ये-मदात्मद्रव्यादेकान्तेन पृथग्भूताः कालत्रयेऽप्युपयोगलक्षणासंस्पर्शादिति भावः । अहं च ज्ञानमात्रमुपयोगमात्रस्वभाव इति हेतोः पुद्गलभावेभ्योऽन्य एकश्च, कालत्रयेऽप्यन्यद्रव्यसंसर्गेऽपि तत्स्वभावापरिग्रहाद्, अनन्तपर्यायाविर्भावतिरोभावाभ्यामप्यविचलितशुद्धात्मद्रव्यैकशक्तिमत्त्वाच्च । न च ज्ञानदर्शनचारित्ररूपरत्नत्रयस्वभावशालित्वेनापि शुद्धात्मद्रव्यस्यैकत्वक्षतिः संभवति, प्रभानर्मल्यदोषहरणशक्तिगुणयोगाज्जात्यरत्नस्येवेति । एष शुद्धात्मद्रव्यविषयत्वेन शुद्धो विकल्पः, अविकल्पसमाधेः सम्यक् प्रकारेण जनकः एतज्जनितसंस्कारस्य विकल्पान्तरसंस्कारविरोधित्वेन ततस्तदनुत्थानाद्, एतस्य च वढेर्दाह्यं विनाश्यानुविनाशवदशुभविकल्पजालमुच्छेद्य स्वत एवोपरमादिति ।।१९।। (શુદ્ધવિકલ્પ અવિકલ્પસમાધિનો જનક) ગાથાર્થ : “પુગલના પરિણામો મારા કરતા જુદા છે, ઉપયોગમાત્ર સ્વભાવવાળો હોઈ હું પુદ્ગલભાવોથી જુદો છું અને એક છું.” આવો શુદ્ધવિકલ્પ એ અવિકલ્પસમાધિનો સમ્યફ પ્રકારે જનક છે. શરીર, મન, વચન, શ્વાસોચ્છવાસ, કર્મવર્ગણા, ધન, ઘર, ક્ષેત્ર, બગીચો વગેરે આકારે પરિણમેલા અને અવિદ્યાના પ્રપંચથી ઊભી થયેલ મમતાના વિષયભૂત બનેલા એવા આ બધા પુદ્ગલના પરિણામો છે. ત્રણે કાલમાં ક્યારેય પણ જીવના લક્ષણભૂત ઉપાયોનો સંસ્પર્શ પણ પામતા ન હોઈ આ બધા મારા આત્મદ્રવ્યથી એકાન્ત પૃથ છે. ત્રણે કાળમાં અન્યદ્રવ્યનો સંસર્ગ થવા છતાં ક્યારેય પણ પુદ્ગલદ્રવ્યના સ્વભાવને સ્વીકારતો ન હોવાથી હું પુગલદ્રવ્યથી ભિન્ન છું. તેમજ અનંતપર્યાયોના આવિર્ભાવ અને તિરોભાવ થવા છતાં અવિચલિત રહેલી શુદ્ધ આત્મદ્રવ્યની એકમાત્ર શક્તિ (યોગ્યતા)વાળો હોવાથી હું એક છું. “શુદ્ધાત્મદ્રવ્ય પણ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયસ્વભાવવાળું હોવાથી તેમાં એકત્વ સંભવતું નથી' એવું ન માનવું, કેમ કે પ્રભાવ, નિર્મળતા, દોષ દૂર કરવાની શક્તિરૂપ ગુણ વગેરે અનેક સ્વભાવવાળા જાત્યરત્નમાં જેમ એકત્વ હોય છે તેમ આમાં પણ હોય છે. ઉક્ત વિકલ્પ શુદ્ધઆત્મદ્રવ્યવિષયક હોઈ શુદ્ધ છે. એનાથી થયેલ સંસ્કાર અન્ય વિકલ્પના સંસ્કારનો વિરોધી હોઈ અને અગ્નિ જેમ બળતણનો નાશ કરી પછી પોતે પણ સ્વયં નાશ પામી જાય છે તેમ આ વિકલ્પ પણ અશુભવિકલ્પોની જાળનો ઉચ્છેદ કરી સ્વયં શાંત થઈ જતો હોઈ આ શુદ્ધ વિકલ્પ અવિકલ્પ સમાધિનો સમ્યક પ્રકારે જનક બને છે. I૯૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ અધ્યાત્મજ્ઞાન ૨૭૯ तदेतदध्यात्मध्यानमविकल्पसमाधिसंबन्धबन्धुरमित्येतदेवाभिष्टुवत्राह - एयं परमं नाणं परमो धम्मो इमो च्चिय पसिद्धो । एयं परमरहस्सं णिच्छयसुद्धं जिणा बिंति ।।१००। एतत्परमं ज्ञानं परमो धर्मोऽयमेव प्रसिद्धः । एतत्परमरहस्यं निश्चयशुद्धं जिना ब्रुवते ।।१००।। एयं परमंति । एतदध्यात्मध्यानं परमं ज्ञानं, ज्ञानस्य विरतिफलत्वाद्, विरतेश्च समतासार-त्वात्, समतायाश्चैतदायत्तत्वादिति भावः । परमो धर्मोऽयमेव प्रसिद्धः दुर्गतौ पततो जन्तो-धरणात् सिद्धिगतो नियमेन धारणाच्च । एतच्च परमरहस्यमुत्कृष्टोपनिषद्भूतं, निश्चयशुद्धं पारमार्थिकनयविशदीकृतं जिनास्तीर्थकरा ब्रुवते ।। यदागमः-(ओ. नि.) परमरहस्समि(मी)सीणं समत्तगणिपिडगझरिअसाराणं । परिणामियं पमाणं णिच्छयमवलंबमाणाणं ।।७६०।। (પંચવ. દ૨) ૨૦૦૫ (અધ્યાત્મજ્ઞાનની સ્તુતિ) આમ આ અધ્યાત્મધ્યાન અવિકલ્પસમાધિના જનકન્વરૂપ સંબંધને ધરાવતું હોઈ ઘણું સુંદર છે. તેથી તેની જ સ્તવના કરતા ગ્રન્થકાર કહે છે – ગાથાર્થ: આ અધ્યાત્મધ્યાન જ પરમજ્ઞાન છે, પરમધર્મ તરીકે આ જ પ્રસિદ્ધ છે, આ જ નિશ્ચયશુદ્ધ પરમ રહસ્ય છે એવું શ્રી તીર્થકરો કહે છે. જ્ઞાનનું ફળ વિરતિ છે જેનો સાર સમતા છે. આ સમતા અધ્યાત્મધ્યાનને આધીન છે માટે શ્રેષ્ઠ જ્ઞાનનું પરંપરાએ જે સારભૂત કાર્ય છે તે સમતા આ અધ્યાત્મધ્યાનથી થતી હોઈ એ અધ્યાત્મધ્યાનને પરમજ્ઞાન કહ્યું છે. એમ એ દુર્ગતિમાં પડતા જીવને ધારનાર (બચાવનાર) હોઈ તેમજ સિદ્ધિગતિમાં અવશ્ય ધારનાર (લઈ જનાર-ટકાવનાર) હોઈ પરમ ધર્મ છે. પારમાર્થિકનય-નિશ્ચયનયથી વિશદ બનેલ તે ઉત્કૃષ્ટ ઉપનિષદભૂત છે. ઓઘનિર્યુક્તિ (૭૬૦) (અને પંચવસ્તુ-૬૦૨)માં કહ્યું છે કે - “જેઓએ સમસ્ત દ્વાદશાંગીનો સાર ધારી રાખેલો છે તેવા અને નિશ્ચયનું અવલંબન કરતા એવા ઋષિઓને આ પરમરહસ્ય તરીકે સંમત છે કે પરિણામ એ પ્રમાણ છે. (અર્થાત્ બાહ્યક્રિયા નહિ પણ જીવના અધ્યવસાય જ કર્મના બંધ કે નિર્જરા વગેરેમાં મુખ્ય ભાગ ભજવે છે.) I/૧૦ १. परमरहस्यमृषीणां समस्तगणिपिटकस्मृतसाराणाम् । परिणामः प्रमाणं निश्चयमवलम्बमानानाम् ॥ Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૧૦૧, ૧૦૨ अध्यात्मस्य प्रवचने परमरहस्यत्वादेव परीक्षकैः सर्वत्र तदनुल्लङ्घनेनैव प्रवृत्तिः कर्त्तव्येत्यभिप्रायवानाह अज्झप्पाबाहेणं विसयविवेगं अओ मुणी बिंति । जुत्तो हु (हि) धम्मवाओ ण सुक्कवाओ विवाओ वा ।।१०१।। अध्यात्माबाधेन विषयविवेकमतो मुनयो ब्रुवन्ति । . યુ: (દિ) ધર્મવાવો ન સુઝવાવો વિવાવો વી ૨૦૧in. अज्झप्पाबाहेणं ति । अतोऽध्यात्मस्य परमरहस्यत्वादध्यात्माबाधेन स्वपरगतमैत्र्यादिसमन्वितशुभाशयाविच्छेदेन विषयविवेकं निर्णिनीषितार्थनिर्णयं ब्रुवते मुनयो विगलितरागद्वेषाः साधवः कर्त्तव्यमिति शेषः । हि यतो धर्मवाद एव मध्यस्थेन पापभीरुणा च समं तत्त्वनिर्णयार्थमपक्षपातेन कथाप्रारंभलक्षणो युक्तः, तत्त्वज्ञानफलत्वात् तस्य, न शुष्कवादः, जये पराजये वा परस्य स्वस्य चानर्थलघुत्वापत्तेः कण्ठशोषमात्रफलः, विवादो वा दुःस्थितेनार्थिना सह छलजातिप्रधानो जल्पः युक्तः, साधूनां माध्यस्थ्यप्रधानत्वात्, शुभानुबन्धित्वाच्च साधूनां प्रयत्नस्य ।।१०१।। तदेवं धर्मवादेनेवाध्यात्माबाधेन तत्त्वनिर्णयस्य कर्त्तव्यत्वाच्छिष्टाचारानुरोधेन तथोद्देशेनैव प्रार આમ પ્રવચનમાં અધ્યાત્મ જ પરમરહસ્યભૂત હોઈ પરીક્ષકોએ સર્વત્ર તેનું ઉલ્લંઘન ન થાય એ રીતે જ પ્રવૃત્તિ કરવી જોઈએ એવા અભિપ્રાયવાળા ગ્રન્થકાર કહે છે (ધર્મવાદ જ કર્તવ્ય) ગાથાર્થ: “અધ્યાત્મ પરમ રહસ્યભૂત હોઈ તેને બાધા ન પહોંચે એ રીતે - અર્થાત્ સ્વપમાં રહેલ મૈત્રી વગેરે યુક્ત શુભ આશયનો વિચ્છેદ ન થાય એ રીતે નિર્ણય કરવાને ઇચ્છાયેલ અર્થના નિર્ણયરૂપ વિષયવિવેક કરવો' એવું જેઓના રાગદ્વેષ ખરી પડ્યા છે તેવા સાધુઓ કહે છે. કેમ કે ધર્મવાદ કરવો એ જ યોગ્ય છે, શુષ્કવાદ કે વિવાદ નહિ. મધ્યસ્થ અને પાપભીરુ એવા વાદી સાથે તત્ત્વનો નિર્ણય કરવા માટે પક્ષપાત વિના ચર્ચા કરવી એ ધર્મવાદ છે. એના ફળ રૂપે તત્ત્વનું જ્ઞાન થતું હોવાથી એ કર્તવ્ય છે. જય કે પરાજયમાં સામાના કે પોતાના અનર્થ-લઘુતા વગેરે થતાં હોવાથી માત્ર ગળું દુઃખાવવારૂપ ફળ આપનાર શુષ્કવાદ કે દુઃસ્થિત એવા અર્થી સાથે છલ-જાતિ વગેરેની પ્રચુરતાવાળા જલ્પરૂપ વિવાદ એ બે કર્તવ્ય નથી, કેમકે સાધુઓ માધ્યશ્મને મુખ્ય કરનારા હોય છે. તેમજ તેઓનો કોઈ પણ પ્રયત્ન શુભાનુબંધી હોય છે. શુષ્કવાદ કે વિવાદમાં માધ્યથ્ય જળવાઈ રહેતું નથી તેમજ તેના પ્રયત્નથી શુભાનુબંધ પડતા નથી. II૧૦૧ આમ ધર્મવાદથી જ અધ્યાત્મને બાધા ન પહોંચે એ રીતે તત્ત્વનિર્ણય કરવો એ શિષ્ટાચાર છે. Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ ધર્મપરીક્ષા ગ્રંથકારનો અંતિમ ઉપદેશ ब्धस्य स्वग्रन्थस्य फलोपहितत्वं प्रदर्शयन्नन्यैरपि तत्त्वनिर्णयसिद्ध्यर्थमित्थमेव भणितव्यमित्युपदेशमाह भणियं किंचि फुडमिणं दिसाइ इय धम्मवायमग्गस्स । अण्णेहि वि एवं चिय सुआणुसारेण भणियव्वं ।।१०२।। भणितं किञ्चित्स्फुटमिदं दिशेति धर्मवादमार्गस्य । अन्यैरप्येवमेव श्रुतानुसारेण भणितव्यम् ।।१०२।। भणियं ति । इत्युक्तहेतोः धर्मवादमार्गस्य दिशैव स्फुटमिदं किञ्चित्प्रकृतार्थगोचरं भणितं मया, तेन च तात्पर्यार्थदृष्ट्या तत्त्वनिर्णयसिद्धिरपि कृतैवेति भावः । अन्यैरपि धर्मपरीक्षकैः एवमेव श्रुतानुसारेण भणितव्यम् । इत्थमेव प्रकृतार्थभ्रमनिवृत्त्या तत्त्वज्ञानसिद्धेः, रागद्वेषपरिणामाभावेन कल्याणबीजसंपत्तेश्चेति भावनीयम् ।।१०२॥ सर्वस्वोपदेशमाह किं बहुणा इह जह जह रागद्दोसा लहुं विलिजंति । तह तह पयट्टियव्वं एसा आणा जिणिंदाणं ।।१०३।। આવા શિષ્ટાચારના અનુરોધથી તેવા જ ઉદ્દેશથી શરૂ કરેલ સ્વગ્રન્થ સફળ છે તે દેખાડતા ગ્રન્થકાર સાથે સાથે, “બીજાઓએ પણ તત્ત્વનિર્ણયની સિદ્ધિ કરવા માટે આ રીતે જ બોલવું જોઈએ' એવો ઉપદેશ આપે (અંત્ય ઉપદેશ) ગાથાર્થ ઉપર કહી ગયા એ કારણે મારા વડે ધર્મવાદમાર્ગની દિશાએ જ પ્રસ્તુત અર્થની બાબતમાં આ કંઈક સ્પષ્ટ રીતે કહેવાયું છે તેથી તાત્પર્યભૂત અર્થદષ્ટિથી તત્ત્વનિર્ણયસિદ્ધિ પણ કરી જ છે. અર્થાત્ “ધર્મવાદના માર્ગસૂચન પ્રમાણે સ્પષ્ટ રીતે વિચારણા કરવાથી તત્ત્વનિર્ણય થઈ જાય છે' એવો નિયમ હોવાથી પોતે જે એ પ્રમાણે સ્પષ્ટવાતો કરી છે તેના તાત્પર્યનો વિચાર કરતાં જ તત્ત્વનિર્ણયની સિદ્ધિ પણ થઈ જ જાય છે. બીજા ધર્મપરીક્ષકોએ પણ આ જ રીતે શ્રુતાનુસારે બોલવું જોઈએ. કેમ કે એ રીતે જ પ્રસ્તુત બાબતો અંગેનો ભ્રમ દૂર થવા દ્વારા તત્ત્વનું જ્ઞાન થાય છે. તેમજ એ રીતે બોલવામાં રાગદ્વેષ પરિણામનો અભાવ રહેતો હોઈ (કેમ કે એમાં માધ્યથ્ય જાળવવાનું હોય છે.) કલ્યાણના બીજની સંપ્રાપ્તિ થાય છે. આ વાત બરાબર ભાવવી. (આમાં ટીકાર્ય આવી ગયો.) I/૧૦રા હવે સર્વસારભૂત ઉપદેશને જણાવતા ગ્રન્થકાર કહે છે – Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ - ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૧૦૩, ૧૦૪, પ્રશસ્તિ किं बहुनेह यथा यथा रागद्वेषौ लघु विलीयेते । तथा तथा प्रवर्त्तितव्यमेषाऽऽज्ञा जिनेन्द्राणाम् । ।१०३ ।। एस धम्मपरिक्खा रइआ भविआण तत्तबोहट्ठा । सोहिंतु पसायपरा तं गीयत्था विसेसविऊ । । १०४ ।। एषा धर्मपरीक्षा रचिता भव्यानां तत्त्वबोधार्थाय । शोधयन्तु प्रसादपराः तां गीतार्था विशेषविदः । । १०४ ।। प्रशस्तिः સા શા સા ।।૦૪।। सूरिश्रीविजयादिदेवसुगुरोः पट्टाम्बराहर्मणी, सूरि श्रीविजयादिसिंहसुगुरौ शक्रासनं भेजुषि । सूरिश्रीविजयप्रभे श्रितवति प्राज्यं च राज्यं कृतो, ग्रन्थोऽयं वितनोतु कोविदकुले मोदं विनोदं तथा ।। १ ।। ગાથાર્થ : વધારે શું કહેવું ? આ જિનપ્રવચનમાં શ્રી જિનેશ્વરભગવંતોની આજ્ઞા એ જ છે કે જે જે રીતે રાગ અને દ્વેષ શીઘ્ર વિલીન થાય તે તે રીતે પ્રવૃત્તિ કરવી. આનો ભાવાર્થ સ્પષ્ટ છે. ૧૦૩ : ગાથાર્થ ઃ ભવ્યજીવોને તત્ત્વોનો બોધ થાય એ માટે આ ધર્મપરીક્ષા મારા વડે રચાઈ છે. કૃપા કરવામાં તત્પર અને સૂત્રોના સૂક્ષ્મરહસ્યોના વિશેષનાભેદના જાણકાર એવા ગીતાર્થો તેનું સંશોધન કરો. આનો ભાવાર્થ સ્પષ્ટ છે. ૧૦૪॥ પ્રશસ્તિ સુગુરુ આચાર્ય શ્રી વિજય દેવસૂરીશ્વરજી મ.સા.ની પાટરૂપ આકાશમાં સૂર્યસમાન સુગુરુ આચાર્ય શ્રી વિજયસિંહસૂરીશ્વરજી મ.સા શક્રાસનને ભજતે છતે અને આચાર્ય શ્રી વિજય પ્રભસૂરીશ્વરજી મ.જૈનશાસનરૂપ વિશાળરાજ્ય ધારણ કરતે છતે રચાયેલો આ ગ્રન્થ વિદ્વાનોના સમૂહમાં આનંદને તથા વિનોદને ફેલાવે. ॥૧॥ Page #296 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ૨૮૩ महोपाध्यायश्रीविनयविजयैश्चारुमतिभिः, प्रचक्रे साहाय्यं तदिह घटनासौष्ठवमभूत् । प्रसर्पत्कस्तूरीपरिमलविशेषाद्भवति हि, प्रसिद्धः शृङ्गारस्त्रिभुवनजनानन्दजननः ।।२।। सन्तः सन्तु प्रसन्ना मे ग्रन्थश्रमविदो भृशम् । येषामनुग्रहादस्य सौभाग्यं प्रथितं भवेत् ।।३।। ॥ इति जगद्गुरुबिरुदधारिभट्टारकश्रीहीरविजयसूरीश्वरशिष्यमुख्यषट्तीविद्याविशारदमहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यावतंसशास्त्रज्ञतिलकपण्डितश्रीलाभविजयगणिशिष्यरत्नगुणगणगरिष्ठपण्डितश्रीजीतविजयसतीर्थ्यतिलकविपुलयशःप्रतापसौभाग्यनिधिपण्डितश्रीनयविजयगणिचरणकमलसेविना पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन कृतोऽक्षय्यतृतीयायां धर्मपरीक्षानामा ग्रन्थः संपूर्णः ।। ચારુમતિવાળા મહામહોપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજે આ ગ્રંથમાં સહાય કરી છે. તેથી ગ્રન્થમાં (ઘટના=સંકલન વગેરેનું) વિશેષ પ્રકારે સૌષ્ઠવ ઊભું થયું છે. પ્રસિદ્ધ શૃંગાર પણ તેમાં કસ્તૂરીની પ્રસરતી વિશેષ પ્રકારની સુગંધ ભળવાથી ત્રિભુવનજનને આનંદજનક બને છે. રા મારા ગ્રન્યરચનાના શ્રમના જાણકાર સજ્જનો અત્યંત પ્રસન્ન થાઓ, જેઓના અનુગ્રહથી આ ગ્રન્થનું સૌભાગ્ય દુનિયામાં ફેલાય. ll આમ “જગદ્ગુરુ બિરુદધારક ભટ્ટારક આચાર્યશ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના મુખ્ય શિષ્ય અને ષડ્રદર્શનની વિદ્યાના વિશારદ એવા મહોપાધ્યાયશ્રી કલ્યાણવિજય ગણિવરના શિષ્યોમાં મુકુટસમાન અને શાસ્ત્રજ્ઞોમાં તિલકસમાન એવા પંડિત શ્રી લાભવિજય ગણિવરના શિષ્યરત્ન ગુણગણગરિષ્ઠ પંડિત શ્રી જીતવિજય ગણિવરના ગુરુબંધુઓમાં તિલક સમાન અને વિપુલ યશ-પ્રતાપ-સૌભાગ્યના નિધિ એવા પંડિતશ્રી નયવિજય ગણિના ચરણકમલના કિંકર તેમજ પંડિતશ્રી પદ્મવિજય ગણિના સહોદર એવા પંડિતશ્રી યશોવિજય મહારાજ વડે આ ધર્મપરીક્ષા નામનો ગ્રંથ અક્ષયતૃતીયાના દિવસે પૂર્ણ કરાયો. કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાન્ત મહોદધિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સંઘહિતચિંતક આચાર્યદિનેશ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મરસિક સિદ્ધાન્તકોવિદ આચાર્યદેવ Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | પ્રશસ્તિ શ્રી ધર્મજિત સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રભુભક્તિરસિક વિદ્વદ્વર્ય પંન્યાસ પ્રવર શ્રી જયશેખરવિજય ગણિવર્યના શિષ્યાણ મુનિ અભયશેખરવિજયે ધર્મપરીક્ષા ગ્રન્થનો કરેલો આ ગુર્જર ભાવાનુવાદ સાનંદ સંપૂર્ણ થયો. એમાં ગ્રન્થકારના આશયવિરુદ્ધ કે પરમ પાવની શ્રી જિનાજ્ઞાવિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું મિચ્છામિ દુક્કડમ્. તેમજ ગીતાર્થ બહુશ્રુતોને તેની શુદ્ધિ કરવા નમ્ર વિનંતી. આ ગ્રન્થરત્નનો ભાવાનુવાદ કરવાથી જે પુણ્યપ્રાભારનું ઉપાર્જન થયું હોય તેના પ્રભાવે ભવ્યજીવો આ ગ્રન્થના અધ્યયન વગેરેમાં ઉદ્યમશીલ બની સ્વ-પર હિત સાધો એ જ શુભેચ્છા. રામ ભવતું શ્રીશ્રમણ ... (વિ.સં. ૨૦૪૩) [EEE E HERE REFEREER * WAVA દી Page #298 -------------------------------------------------------------------------- ________________ NAVRANG 09428 500 401