SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૯૬, ૯૭, ૯૮ =स्वरूपप्रतिभासप्रशमसुखैकरसतामापन्नं परिशुद्धमनुपहितस्फटिकरत्नवत् प्रकृत्यैव निर्मलमात्मस्वरूपं પ્રત્યક્ષ મવૃત્તિ ।।૬।। ततश्चात्मन्येव रतस्य तत्रैव तृप्तस्य तत्रैव च सन्तुष्टस्य स्वात्ममात्रप्रतिबन्धविश्रान्ततया विकल्पोपरमः स्यादित्याह ૨૭૬ < जलहिंमि असंखोभे पवणाभावे जह जलतरंगा । परपरिणामाभावे णेव विअप्पा तया हुंति ।। ९७ ।। जलधावसंक्षोभे पवनाभावे यथा जलतरङ्गाः । परपरिणामाभावे नैव विकल्पास्तदा भवन्ति ।। ९७ ।। जलहिम्मत्ति । असंक्षोभे संक्षोभपरिणामरहिते, जलधी समुद्रे, पवनाभावे यथा जलतरङ्गा नैव भवन्ति; तथा तदा=आत्मस्वरूपप्रत्यक्षतादशायां परपरिणामस्य = पुद्गलग्रहणमोचनपरिणामस्याभावे नैव विकल्पाः=शुभाशुभरूपाश्चित्तविप्लवा भवन्ति ।। ९७ ।। अध्यात्मध्यानजनितायामात्मस्वरूपप्रत्यक्षतादशायां संहृतसकलविकल्पावस्थायां सूक्ष्मविकल्पोपरमेणैव स्थूलविकल्पोपरमदार्थमाह - પ્રતિભાસ અને પ્રશમસુખ સાથે એકરસ બની ગયેલ સ્વરૂપ તે વિજ્ઞાનઆનંદઘનસ્વરૂપ. આજુ-બાજુમાં કોઈ રંગીન વસ્તુની ઉપાધિ ન હોય એવા સ્ફટિકરત્ન જેવું સ્વભાવથી જ નિર્મળ આત્મસ્વરૂપ એ પરિશુદ્ધ આત્મસ્વરૂપ. ૧૯૬॥ એ પ્રત્યક્ષ થયા પછી આત્મામાં જ લીન બનેલો, તેમાં જ તૃપ્ત થયેલો, અને તેમાં જ સંતોષ પામેલો જીવ સ્વાત્મમાત્રના પ્રતિબંધમાં વિશ્રાન્ત થયેલો હોઈ તેના વિકલ્પો અટકી જાય છે. અર્થાત્ સ્વાત્મભિન્ન અન્ય કોઈ જડ કે ચેતન દ્રવ્ય અંગે હવે એને પ્રતિબંધ=મમતા-મૂર્છા થતા નથી, કેમ કે પોતાની જાતમાં જ અતીવ આનંદ આવે છે. અને તેથી પરદ્રવ્યની વિચારણા રૂપ વિકલ્પો તેને ઊઠતા નથી. એવું ગ્રન્થકાર જણાવે છે - (આત્મપ્રત્યક્ષતાદશાનું સ્વરૂપ) ગાથાર્થ : ખળભળાટ વગરના સમુદ્રમાં પવન ન હોય ત્યારે જેમ પાણીના તરંગો હોતા નથી તેમ તદા= આત્મસ્વરૂપ પ્રત્યક્ષ હોવાની અવસ્થામાં પુદ્ગલને લે-મૂક કરવાના પરિણામરૂપ પરપરિણામની ગેરહાજરીમાં શુભ-અશુભ ચિત્તવિપ્લવરૂપ વિકલ્પો થતા નથી. (ટીકાર્થ સ૨ળ છે.) leઙા અધ્યાત્મધ્યાનથી થયેલ આત્મસ્વરૂપ પ્રત્યક્ષ થવાની અવસ્થામાં કે જેમાં બધા વિકલ્પો શાંત થઈ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy